
- પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર: લાભાર્થીઓ પાસેથી કન્સલ્ટન્ટ દ્વારા લાખો રૂ. વસૂલવાનો આક્ષેપ
- ૭-૮ એપ્રિલે પશ્ચિમી વિક્ષોભથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ, વીજળી, ઠંડી અને ઓલાવૃષ્ટિની ચેતવણી
- અમદાવાદ, રાજકોટ, વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી
- બૃજભૂષણ સિંહના પરિવારના ૪ સભ્યો ચૂંટણી લડશે: પુત્રી શાલિની નોઈડાથી એન્ટ્રી
- ચીનમાં કબ્રસ્તાન ખૂટતા લોકો ફ્લેટમાં અસ્થિ મૂકવા મજબૂર, સરકારે પ્રતિબંધ લગાવ્યો
- અમેરિકા ઈરાનમાં ઘૂસી પોતાના પાઈલટને બચાવ્યો: નેવી સીલ ટીમ ૬ ફરી વિખ્યાત
- ભારતની કૂટનીતિને ઈરાન તરફથી વખાણ: ઈલાહી અનુસાર ભારત ભૂમિકા ભજવી શકે છે
- ડેઈલી માર્કેટ રિપોર્ટ
Author: Garvi Gujarat
પ્રધાનમંત્રી આવાસ યોજનાની.એપીકે ફાઇલ ડાઉનલોડ કરનાર યુવક સાથે સાયબર ફ્રોડ થયો.છેતરપિંડી મામલે યુવકે પોલીસને જાણ કરતા શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરીે.શહેરમાં રહેતા એક યુવકને અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના નામની એપીકે ફાઇલ હતી. તે ફાઇલ ડાઉનલોડ કરતા ફોર્મ ખુલ્યું હતું. પરંતુ યુવક તે ફોર્મ ન ભરી શક્તા એપ્લિકેશનમાંથી બહાર નીકળી ગયો હતો. જે બાદ તેનો ફોન હેક થઇ ગયો હતો. તેના ડેબિટકાર્ડમાંથી ૩૧ હજાર ડેબિટ થયા હતા અને ક્રેડિટકાર્ડમાંથી એક ફોનની ખરીદી થઇ હતી. આ મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સરસપુરમાં રહેતા હેમીનભાઇ પટેલ ફાયનાન્સનું કામ કરે છે.…
તાજેતરમાં નેપાળમાં જનઆંદોલનને સરકારો ઉથલાઈ. બંધારણે ભારતને મજબૂત રાખ્યો, પડોશી દેશોમાં ઉથલપાથલ: CJI. આપણું બંધારણ આપણને અશાંતિનો સામનો કરી રહેલા પડોશી દેશોથી અલગ પાડે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ ગવઈએ રવિવારે જણાવ્યું હતું કે પડોશી રાષ્ટ્રો હિંસક જનઆંદોલન અને ઉથલપાથલનો સામનો કરી રહ્યાં છે, પરંતુ ભારત મજબૂત અને એકજૂથ રહ્યો છે. તેનું શ્રેય ડૉ. બાબાસાહેબ આંબેડકરે બનાવેલા બંધારણને જાય છે. આપણું બંધારણ આપણને અશાંતિનો સામનો કરી રહેલા પડોશી દેશોથી અલગ પાડે છે. મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના મંદનગઢ તાલુકામાં કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યા પછી બોલતા CJIએ ખુશી વ્યક્ત કરી કે તે એવા વિસ્તારમાં બન્યું છે, જેમાં બંધારણના મુખ્ય શિલ્પી અને સુપ્રસિદ્ધ સમાજ…
યુવાનોને આર્મીનું સમર્થન. મડાગાસ્કરમાં Gen Zના આંદોલનને પગલે સત્તાપલટાના ભણકારા સંભાળાય છે, ૫૧ વર્ષીય રાજાેએલિના પહેલી વાર ૨૦૦૯માં આર્મી સમર્થિત બળવા પછી સરકારના નેતા તરીકે સત્તા પર આવ્યા હતાં. શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ પછી હવે આળિકન દેશ મડાગાસ્કરમાં Gen Zના આંદોલનને પગલે સત્તાપલટાના ભણકારો સંભાળાય રહ્યાં છે. ત્રણ સપ્તાહથી ચાલી રહેલા યુવાનોના વિરોધ પ્રદર્શનને આર્મીએ એક ચુનંદા યુનિટે સમર્થન જારી કર્યા પછી પ્રેસિડન્ટ એન્ડ્રી રાજાેએલિનાએ જણાવ્યું હતું કે બળજબરીથી સત્તા કબજે કરવાના પ્રયાસો શરૂ થયા છે. પ્રેસિડન્ટ ભાગી ગયા હોવાના અહેવાલ વચ્ચે રાજાેએલિનાની સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ દેશમાં છે અને ભાગી ગયા નથી. પ્રેસિડન્ટ કાર્યાલયે બળવાના આ પ્રયાસ…
‘અમેરિકા ચીનને મદદ કરવા માંગે છે, નુકસાન નહીં’ : ટ્રમ્પ.૧૦૦% ટેરિફ સામે ચીનની કડકાઈ બાદ ટ્રમ્પના મિજાજ બદલાયા.ચીને ૧૨ પ્રકારના રેયર અર્થ મિનરલ્સની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેનાથી અમેરિકન પ્રમુખ ટ્રમ્પ નારાજ થયા.ચીનના રેયર અર્થ મિનરલ્સ (દુર્લભ પૃથ્વી ખનિજાે)ની નિકાસ પર રોક લગાવવાના કારણે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ગુસ્સે થયા છે અને તેમણે ચીની સામાન પર ૧૦૦% ટેરિફની જાહેરાત કરી છે. જાેકે, ત્યારબાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર નરમ વલણ અપનાવતા કહ્યું કે, વ્હાઇટ હાઉસ ચીનને મદદ કરવા માંગે છે, નુકસાન પહોંચાડવા નહીં. ટ્રમ્પની આ ટિપ્પણી બંને દેશો વચ્ચે વધતા વ્યાપારિક તણાવ અને પૂર્ણ વ્યાપાર યુદ્ધની આશંકા વચ્ચે આવી છે.ચીને ૧૨…
આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ ગુજરાતની પ્રગતિની જીવંત સાબિતી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં આ પ્રોજેક્ટ અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા મહાનગરોમાં લાખો નાગરિકોના રોજીંદા જીવનને વધુ સરળ બનાવે છે. સમયની સાથે કદમ મિલાવતું ગુજરાત, વિકસિત ભારતના સંકલ્પનું સાકાર સ્વરૂપ બનીને ઊભરી રહ્યું છે. ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં, પરંતુ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઓળખાય છે. આ પ્રગતિની જીવંત સાબિતી છે – ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ. અમદાવાદ મેટ્રોની સફર વર્ષ ૨૦૨૫માં નવા આયામો…
બોલીવુડના મહાનાયકનો ઘણો મોટો ચાહક વર્ગ છે.૩૨ વર્ષ નાની ફેમસ અભિનેત્રી અમિતાભ બચ્ચન પ્રેમમાં હતી પાગલ.શિલ્પા શિરોડકરે ૧૯૯૨માં આવેલી ફિલ્મ ખુદા ગવાહનો એક જૂનો ફોટો શેર કર્યો છે જેમાં તે અમિતાભ બચ્ચન સાથે દેખાય છે.બોલીવુડના મહાનાયકનો ઘણો મોટો ચાહક વર્ગ છે અને ઘણા સ્ટાર્સ તેમની સાથે કામ કરવાનું સપનું જુએ છે. હાલમાં શિલ્પા શિરોડકરે એક મોટો ખુલાસો કર્યાે છે કે, ગુપ્ત રીતે અમિતાભ બચ્ચન સાથે લગ્ન કરવા માંગતી હતી.અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં એક મહાન અભિનેતા છે. તેમણે ૧૧ ઓક્ટોબરના રોજ તેમનો ૮૩મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ પ્રસંગે ઘણા સ્ટાર્સે તેમને શુભેચ્છા પાઠવી હતી. અમિતાભ બચ્ચનના પ્રેમમાં રેખા પાગલ હતી…
બોબી દેઓલનું ચર્ચાસ્પદ નિવેદન.‘ભાઈ સની દેઓલના દીકરાઓને નેપોટિઝમનો ફાયદો ના થયો’.સની દેઓલના નાના દીકરા રાજવીરે રાજશ્રી પ્રોડક્શન્સમાં બનેલી ફિલ્મ ‘દોનો’ થી ડેબ્યૂ કર્યું હતું.બોલિવૂડની દેઓલ ફેમિલીને ચાહકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. ધર્મેન્દ્રથી લઈને તેમના બે પુત્રો સની અને બોબી દેઓલ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ ધૂમ મચાવે છે. વર્ષ ૨૦૨૩ દેઓલ પરિવાર માટે કરિયરનું બેસ્ટ વર્ષ સાબિત થયું હતું. પરંતુ તેમની આગામી પેઢી એટલે કે, સની દેઓલના બંને પુત્રો કરણ અને રાજવીરને ચાહકોનો પ્રેમ ન મળ્યો.હિન્દી સિનેમામાં ઘણીવાર નેપોટિઝમ પર ચર્ચા છેડાતી રહે છે. દરેક વ્યક્તિ એવું માને છે કે જાે કોઈ સ્ટાર સ્ક્રીન પર હિટ…
આ વિદેશી છોકરીનું નામ અમાન્ડા પામર છે.અભય દેઓલનું દિલ કોઈ વિદેશી છોકરી પર મોહી પડ્યું.યુઝર્સ અભય દેઓલ પર તેમની નવીનતમ પોસ્ટ માટે પ્રેમનો વરસાદ વરસાવી રહ્યા છે.અભય દેઓલ એવા બોલિવૂડ કલાકારોમાંના એક છે જેમણે દરેક ભૂમિકાને સંપૂર્ણતાથી ભજવી છે. પરંતુ હવે, તે તેના વ્યાવસાયિક જીવન માટે નહીં પરંતુ તેના અંગત જીવન માટે હેડલાઇન્સમાં છે. આજે, તેણે એક વિદેશી છોકરી સાથેનો ફોટો શેર કર્યાે છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.આ વાયરલ ફોટા જાેયા પછી ચાહકો અભય દેઓલના આ વિદેશી છોકરી સાથેના અફેર વિશે પણ અનુમાન લગાવી રહ્યા છે. જાેકે, બંનેમાંથી કોઈએ હજુ સુધી તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી નથી. આ…
મારી તરફથી જ ગેરસમજ થઈ : સલમાન.અરિજીત સિંહ સાથેના વિવાદ અંગે સલમાને તોડ્યું મૌન. ૨૦૧૬માં અરિજિત સિંહે સલમાન ખાનને માફી પત્ર લખ્યો હતો ત્યારબાદ ૨૦૨૩માં બંનેના સંબંધોમાં સુધારો થયો.રિયાલિટી શો ‘બિગ બોસ ૧૯’માં બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ગાયક અરિજિત સિંહ સાથેના વિવાદની ચર્ચા કરી હતી. તેમણે સ્વીકાર્યું કે, ‘મારાથી ગેરસરજ થઈ હતી.’ બિગ બોસ ૧૯માં મહેમાન બનેલા કોમેડિયન રવિ ગુપ્તાએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી.બોલિવૂડ અભિનેતા સલમાન ખાને રવિ ગુપ્તાને પૂછ્યું, ‘શું તમે ક્યારેય મારી મજાક ઉડાવી?’ રવિ ગુપ્તાએ તરત જ ઈનકાર કરતા કહ્યું કે, ‘મને તમારો સામનો કરવામાં ડર લગા છે.’ ત્યારે સલમાન ખાને પૂછ્યું કે, કેમ?. જવાબમાં રવિ…
લોકો મારું હનીમૂન ગોઠવે એની રાહ જાેઉ છ.ત્રિશા કૃષ્ણને લગ્નની અફવાને ફેલાવનાર પર કટાક્ષ કર્યો.અભિનેત્રી ત્રિશા કૃષ્ણનના માતા-પિતાએ ચંદીગઢ સ્થિત એક ઉદ્યોગપતિ સાથેના તેના લગ્ન પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છ.દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી ત્રિશા કૃષ્ણન ફરી એકવાર તેના ફિલ્મી કરિયર કરતાં અંગત જીવનને કારણે ચર્ચામાં છે. છેલ્લા બે દાયકાથી તમિલ અને તેલુગુ સિનેમામાં સફળ કારકિર્દી ધરાવતી ત્રિશા ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. એવી વાતો છેલ્લા એક-બે દિવસોથી મીડિયામાં વહેતી થઈ હતી. પરંતુ હવે આ બાબતને લઈને ત્રિશા કૃષ્ણને ખુલાસો કર્યાે છે.થોડા દિવસો પહેલા મીડિયા સૂત્રો જણાવી રહ્યા હતા કે, અભિનેત્રી ત્રિશા કૃષ્ણનના માતા-પિતાએ ચંદીગઢ સ્થિત એક ઉદ્યોગપતિ સાથેના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



