Author: garvigujrat

કરણ જાેહરના પ્રોજેક્ટમાં ભારે વિલંબ લક્ષ્ય લાલવાણીએ પણ કંટાળીને દોસ્તાના ટુ ફિલ્મ છોડી દીધી કાર્તિક વચ્ચે અણબનાવ થતાં કરણ જાેહરે કાર્તિક પર અનપ્રોફેશનલ બિહેવિયરનો આક્ષેપ કરી તેને ફિલ્મમાંથી હાંકી કાઢ્યો હતો. કરણ જાેહરની ‘દોસ્તાના ટુ’ શરુ થવામાં વિલંબથી કંટાળીને આખરે લક્ષ્ય લાલવાણીએ પણ આ ફિલ્મ છોડી દીધી હોવાનું કહેવાય છે. શરુઆતમાં આ ફિલ્મ માટે કાર્તિક આર્યન અને લક્ષ્ય લાલવાણી સાથે જાહ્નવી કપૂરની કાસ્ટ નક્કી થઈ હતી. ફિલ્મનું કેટલુંક શૂટિંગ પણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ, જાહ્નવી અને કાર્તિક વચ્ચે અણબનાવ થતાં કરણ જાેહરે કાર્તિક પર અનપ્રોફેશનલ બિહેવિયરનો આક્ષેપ કરી તેને ફિલ્મમાંથી હાંકી કાઢ્યો હતો. તેના કારણે ફિલ્મ અટકી ગઈ હતી.…

Read More

કોવિડ પછી પહેલી વખત યૂએઈ-ગલ્ફ દેશોમાં ઇદ પર કોઈ બોલિવૂડ રિલીઝ નહીં ધુરંધર અને બોર્ડર ૨ પર પ્રતિબંધ, રાજાસાબના ધબડકા અને ટોક્સિક-જન નાયગન પાછી ઠેલાતાં ૧૫ મિલિયન ડોલરનું નુકસાન ઇદ દુનિયાભરમાં ખાસ કરીને યુનાઇટેડ આરબ અમીરાત અને ગલ્ફ પ્રદેશો માટે ખુબ જ મહત્વનો તહેવાર છે. આ તહેવાર સાથે મોટી ફિલ્મ રિલીઝ પણ જાેડાયેલી રહે છે, ખાસ કરીને બોલિવૂડ ફિલ્મો, જે આ વિસ્તારમાં સામાન્ય રીતે ખુબ સારું પ્રદર્શન કરે છે. પરંતુ છેલ્લા છ વર્ષમાં પહેલીવાર એવી સ્થિતિ ઉભી થઈ છે કે ઇદના તહેવાર પર આ દેશોમાં કોઈ હિન્દી ફિલ્મ રિલીઝ નહીં થાય. છેલ્લી વખત આવી સ્થિતિ ૨૦૨૦માં કોવિડ પેન્ડેમિક દરમિયાન જાેવા…

Read More

અક્ષયે ગોલમાલ ૫ માટે ૧૮ દિવસ ફાળવ્યાઅક્ષયની ‘ભાગમ ભાગ ૨’નું શૂટ ઓગસ્ટમાં, માર્ચના અંતથી ‘ગોલમાલ ૫’ શરૂ કરશે મહિનાની શરૂઆતમાં એવા અહેવાલો હતા કે, ભાગમ ભાગ ૨નું કામ હાલ માટે અટકાવવામાં આવ્યું છે. અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીનો સૌથી વ્યસ્ત એક્ટર છે. તે ફરી એકવાર વ્યસ્ત શીડ્યુલ સાથે નવા પ્રોજેક્ટ્સમાં જાેડાવા તૈયાર છે. અક્ષયે ડિરેક્ટરઅનીસ બઝમીની ફેમિલી કોમેડી ફિલ્મનો મોટો હિસ્સો શૂટ કર્યા પછી થોડો બ્રેક લીધો હતો. હવે તે નવા પ્રોજેક્ટ માટે તૈયાર છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અક્ષય કુમાર માર્ચના અંતથી ગોલમાલ ૫નું શૂટિંગ શરૂ કરવાનો છે. એક સુત્રે જણાવ્યા અનુસાર, “અક્ષયે આ ફિલ્મ માટે ૧૮ દિવસ ફાળવ્યા છે.…

Read More

લુઇસ ‘ઝોર્ર કા ધક્કા’ ગીત સાથે પરત ફરશે ગાયક-સંગીતકાર લેસ્લી લુઇસનું ૨૬ વર્ષ બાદ બોલિવૂડમાં કમબૅક ૧૯૯૦ના દાયકામાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન પોપનું તેમનું ફ્યુઝને ભારતમાં સ્વતંત્ર સંગીત જગતને નવી ઓળખ આપી હતી ૯૦ના દાયકાના ઇન્ડિ પોપ મ્યુઝિકના જાણીતા ગાયક-સંગીતકાર લેસ્લી લુઇસ ૨૬ વર્ષના બ્રેક બાદ હિન્દી સિનેમામાં પ્લેબેક સિંગર તરીકે કમબૅક કરવા જઈ રહ્યા છે, જેને તેમની લાંબી સંગીતયાત્રામાં એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે જાેવામાં આવે છે. ૧૯૯૦ના દાયકામાં ભારતમાં ઇન્ડી-પોપ ઝુંબેશને આકાર આપવા માટે જાણીતા લુઇસ હવે ‘ઝોર્ર કા ધક્કા’ ગીત સાથે પરત ફરી રહ્યા છે, જે બોલિવૂડ પ્લેબેક સિંગિંગમાં તેમની ફરી એન્ટ્રી છે.લુઇસે ગાયક હરિહરન સાથે બનાવેલી…

Read More

સોનાના વાયદામાં રૂ.1100 અને ચાંદીના વાયદામાં રૂ.6900નો ઘટાડોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.558નો ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.23948.25 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.146343.48 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11882.25 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 40200 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.170292.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.23948.25 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.146343.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 40200 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5877.12 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11882.25 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.163149ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.163149 અને નીચામાં…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતના  વિવિધ વિસ્તારો જેવા કે ઉધના, ભેસ્તાન,ઉન,પાંડેસરા, લિંબાયત, ડિંડોલી,ગોડાદરા, કવાસ,હજીરા,મોરા વિગેરે વિસ્તારોમાં મોટાભાગે ઔધોગિક કારખાના, ડાઈનીંગ હાઉસમાં કામ કરતાં મજુર અને કારીગર વર્ગ મોટી સંખ્યામાં રહે છે. અને આવા મજુર કારીગરો બીમાર પડે ત્યારે મોટા ભાગે સિવિલ હોસ્પિટલ કે સ્મીમેર હોસ્પિટલ જતાં હોય છે. પરંતુ ત્યાં તેઓને હડધૂત કરવામાં આવતા હોય અને પૂરતી અને સસ્તી સારવાર ના મળતી  હોવાના કારણે તેઓએ જે તે વિસ્તારમાં આવેલા ડિગ્રી વગરના ઝોલાંછાપ ડોકટરો પાસે જવાની ફરજ પડે છે. આવા લેભાગુ ડિગ્રી વગરના ડોકટરો દર્દીઓને એકસ્પાયરી ડેટની દવા પણ આપતા હોય છે. તેની દર્દીઓને કોઈ ખબર હોતી નથી અને ડોકટરોને પણ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. માણસના મોંમાં સામાન્ય રીતે ૩૨ દાંત હોય છે. જ્યારથી આપણે રાંધેલું ખાતા થઈ ગયા એ પછી ઉત્ક્રાંતિને કારણે એ દાંતોમાં ઘટાડો થઈ રહ્યો છે.અને પૂરેપૂરા ૩૨ સ્વસ્થ દાંત હોય એવા માણસો મળવાનું પણ હવે ઘટી ગયું છે. ત્યારે મલેશિયાના પ્રથાબ મુનિયાંડી નામના ભાઈના મોંમાં બત્રીસી કરતાય વધુ દાંત છે. ઓઇલ એન્ડ ગેસ ઈન્ડસ્ટ્રીમાં એન્જિનિયર તરીકે કામ કરતાં ૩૩ વર્ષના પ્રથાબ ને હજી છેક ૨૦૨૧ માં જ ખબર પડી હતી કે તેના મોંમાં સામાન્ય કરતાં વધુ દાંત છે. તેણે પોતાના દાંત ગણ્યા તો એ ૩૮ હતા. સ્વાભાવિક છે આટલા બધા દાંત જોઈને તેને નવાઈ લાગી. જોકે એમાં…

Read More

पुणे : विद्यार्थियों को स्वच्छ और सुरक्षित पीने का पानी उपलब्ध कराने के उद्देश्य से कोकण कला व शिक्षण विकास संस्था (कोकण एनजीओ) के पहल पर और कोमात्सू कंपनी के कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी (CSR) उपक्रम के अंतर्गत पुणे परिसर की पाँच स्कूलों में वॉटर फिल्टर मशीनें स्थापित की गई हैं। इस परियोजना का सीधा लाभ लगभग 1,567 विद्यार्थियों को मिलने वाला है। इस उपक्रम का उद्घाटन जिला परिषद स्कूल, मांजरी बुद्रुक में किया गया। कार्यक्रम की शुरुआत स्कूल की मुख्याध्यापिका शकुंतला आंबिलकर ने उपस्थित अतिथियों का स्वागत कर की। इस अवसर पर वॉटर फिल्टर प्रणाली का रिबन काटकर उद्घाटन किया…

Read More

તા. ૧૯/૩/૨૬ ગુરુવાર ચૈત્ર માસની નવરાત્રી પ્રારંભ થાય છે તા.૨૬/૩/૨૬ ગુરુવાર રામ નવમી છે તારીખ.. વાર… નવરાત્રિ ——–/————/—- ૧૯/૩.. ગુરુવાર…૧ ૨૦/૩…શુક્રવાર…૨ ૨૧/૩…શનિવાર..૩ ૨૨/૩…રવિવાર…૪ ૨૩/૩…સોમવાર..૫ ૨૪/૩..મંગળવાર..૬ ૨૫/૩…બુધવાર…૭ ૨૬/૩..ગુરુવાર..૮ ૧૧:૫૦ સુધી ૨૭/૩…શુક્રવાર..૯ ————————— ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસ ( તિથિ ) નવું સંવત્સર શરૂ થાય છે જે શાલીવાહન શક સંવત તરીકે ઓળખાય છે, જ્યારે વિક્રમ સંવત કારતક સુદ એકમથી શરૂ થાય છે, નવરાત્રી હિન્દૂ ધર્મમાં ખૂબ પ્રાચીન અને ધાર્મિક પર્વ છે યુગોથી ચાલી આવતી શ્રદ્ધા આજે પણ યથાવત છે, નવરાત્રી વ્રતનો ઉલ્લેખ શ્રીમદ દેવી ભાગવત માં પણ જોવા મળે છે, માર્ગદર્શન મુજબ વ્રત આરંભ એકમના દિવસે ઘટ સ્થાપન કરી નવ દિવસ સુધી પૂજા…

Read More

ગુજરાતમાં ગેસની અછત ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે ગુજરાતમાં ગેસની અછત સર્જાઈ મોરબીના સિરામિક ઉદ્યોગ, મહેસાણાની દૂધસાગર ડેરી, રાજકોટ અને વડોદરાની હોટલો, ફરસાણના કારખાનાઓ પર માઠી અસર થઈ છે ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ સર્જાયેલી હોવાથી ગેસ સપ્લાય ચેન ખોરવાઈ છે. જેના કારણે ભારતભર સહિત ગુજરાતમાં પણ ગેસની અછત સર્જાતા ગુજરાતના ઉદ્યોગજતગ પર માઠી અસર જાેવા મળી રહી છે. આ સ્થિતિમાં રોજકોટ અને વડોદરામાં કોમર્શિયલ ગેસના પુરવઠાની અછત સર્જાતા હોટલો, કેટરિન, ફરસાણના કારખાના મુશ્કેલીમાં છે, સાથે જ પ્રોપેન ગેસની અસતને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર જાેવા મળી રહી છે, તો આ તરફ મહેસાણાની દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં ૪૦ ટકાનો…

Read More