Author: Garvi Gujarat

પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ.મેડિકલથી એન્જિનિયરિંગ સુધી ભારતીય વિદ્યાર્થીઓને રશિયા આપશે સ્કોલરશિપ.પસંદગી શૈક્ષણિક રેકોર્ડ અને પોર્ટફોલિયોના આધારે થશે.વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જાેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે, સારા સમાચાર આવ્યા છે, જે આશ્ચર્યજનક અને આશાસ્પદ બંને છે. રશિયાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે કોઈપણ પ્રવેશ પરીક્ષા વિના સરકારી શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. નોંધપાત્ર રીતે, આ શિષ્યવૃત્તિઓ ફક્ત એક કે બે અભ્યાસક્રમો સુધી મર્યાદિત નથી, પરંતુ સ્નાતકથી લઈને અદ્યતન તાલીમ સુધીના વિવિધ કાર્યક્રમોનો સમાવેશ કરે છે. રશિયન ફેડરેશન દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને ૨૦૨૬-૨૭ શૈક્ષણિક વર્ષ માટે તેના સરકારી શિષ્યવૃત્તિ કાર્યક્રમ હેઠળ અરજી કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેનો હેતુ પ્રતિભાશાળી ભારતીય વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત રશિયન યુનિવર્સિટીઓમાં ઉચ્ચ…

Read More

એક ચોંકાવનારું ચિત્ર સામે આવ્યું.કોર્પોરેટ સમર્થિત ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને મોટા પાયે દાન આપ્યું છ.૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં નવ ઈલેક્ટોરલ ટ્રસ્ટે વિવિધ રાજકીય પક્ષોને કુલ ૩,૮૧૧ કરોડનું દાન આપ્યું હતું.સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના રદ કર્યાના એક વર્ષ પછી, એક ચોંકાવનારું ચિત્ર સામે આવ્યું છે. કોર્પોરેટ સમર્થિત ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને મોટા પાયે દાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના રદ કર્યાં પછીના પ્રથમ નાણાકીય વર્ષમાં રાજકીય પક્ષોને ભંડોળનો નોંધપાત્ર પ્રવાહ મળ્યો છે. રાજકીય દાનમાં ત્રણ ગણો વધારો નોંધવામાં આવ્યો છે. ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં નવ ઈલેક્ટોરલ ટ્રસ્ટે વિવિધ રાજકીય પક્ષોને કુલ ૩,૮૧૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ભાજપ સૌથી વધુ લાભાર્થી હતો.…

Read More

આ ભાડા વધારો નોન-એસી અને એસી બંને વર્ગો માટે લાગુ પડે છે.રેલ મુસાફરો માટે ૨૬ ડિસે.થી ભાડામાં વધારો લાગુ થશે.ભારતીય રેલ્વેએ લાંબા અંતરની સામાન્ય ટ્રેનોમાં પ્રતિ કિલોમીટર એક પૈસા અને મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો કર્યો છે.રેલ મુસાફરો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. ૨૬ ડિસેમ્બરથી ભાડામાં વધારો લાગુ થવા જઈ રહ્યો છે. આ વધારો મુખ્યત્વે લાંબા અંતરની મુસાફરીને અસર કરશે, જ્યારે ટૂંકા અંતરના પ્રવાસીઓને રાહત આપવામાં આવી છે. રેલ્વે અનુસાર, ૨૧૫ કિલોમીટર સુધીની સામાન્ય વર્ગની મુસાફરી માટે ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ તેનાથી વધુ અંતર માટે, સામાન્ય વર્ગમાં પ્રતિ કિલોમીટર એક પૈસા વધારાનો…

Read More

The grand literary and cultural ceremony held on Saturday, 20th December, 2025, on the occasion of the first anniversary and release of the new issue of “Virasat,” a prominent literary magazine published by Mumbai’s leading social and literary organization, “Shri Birendra Shah Foundation,” became a memorable event for the participating audience. The entire auditorium resonated with the applause of the overwhelmed audience as talented young dancers from the renowned Kalanand Dance Academy, Thane, under the direction of Kathak guru Ms. Bhavana Sanjeev Lele, presented spectacular dance performances dedicated to the concept of “Ek Bharat Shreshtha Bharat” drenching the entire hall…

Read More

मुंबई की प्रमुख सामाजिक और साहित्यिक संस्था “श्री बीरेंद्र शाह फाउंडेशन” द्वारा प्रकाशित की जाने वाली प्रमुख साहित्यिक पत्रिका “विरासत” की प्रथम वार्षिकी एवं नवीन अंक के विमोचन के अवसर पर शनिवार, 20 दिसम्बर, 2025 को आयोजित भव्य साहित्यिक और सांस्कृतिक समारोह सहभागी दर्शकों के लिए यादगार बन गया, जब सुप्रसिद्ध नृत्य समूह कलानंद नृत्य संस्था, ठाणे की कत्थक गुरु सुश्री भावना संजीव लेले के निर्देशन में प्रतिभावान किशोरी नृत्यांगनाओं द्वारा “एक भारत श्रेष्ठ भारत” की संकल्पना को समर्पित शानदार नृत्य प्रस्तुतियों से समूचा सभागार देशभक्ति के पावन जज़्बे की बौछारों में भीगकर अभिभूत दर्शकों की तालियों से गूंज उठा।…

Read More

વર્ગ-૩ની ભરતી પરીક્ષાની પદ્ધતિ બદલાઈ.તાંત્રિક અને બિન-તાંત્રિક પરીક્ષાઓના માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યા.આગામી તમામ વર્ગ-૩ની ભરતી પરીક્ષાઓ આ નવા સુધારા મુજબ લેવામાં આવશે.ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તાંત્રિક અને બિન-તાંત્રિક પરીક્ષાઓના માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણા લાંબા સમયથી પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો જે બાદ ૧૬ ડિસેમ્બરના રોજ સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા ગુણભાર સાથેની વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. આગામી તમામ વર્ગ-૩ની ભરતી પરીક્ષાઓ આ નવા સુધારા મુજબ લેવામાં આવશે. આ માળખા પ્રમાણે પરીક્ષાના પ્રશ્નપત્રને બે ભાગમાં જ રાખવામાં આવ્યું છે. અગાઉ ભાગ-મ્ માટે જે ૧૫૦ ગુણ નિર્ધારિત હતા, તેમાં ઘટાડો…

Read More

યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના તત્કાલિન મેનેજર સામે ફરિયાદ.પ્રવાસન વિભાગના બેંક ખાતામાંથી ૨ કરોડની છેતરપિંડી થઇ.લાંબા સમયથી નિષ્ક્રિય રહેલ ખાતું એક્ટિવ કરી, તેમાંથી મોટી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી.ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી રાજ્યના પ્રવાસન વિભાગના બેંક ખાતામાંથી રૂ. ૨ કરોડની છેતરપિંડી થવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે બેંકના તત્કાલિન મેનેજર હિમાંશુ ઝદોન તથા રિતેશ શેઠ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ ખોટા દસ્તાવેજાેના આધારે લાંબા સમયથી નિષ્ક્રિય રહેલ ખાતું એક્ટિવ કરી, તેમાંથી મોટી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી. આ ગેરરીતિ અંગે જાણ થતાં બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંતરિક તપાસ…

Read More

કારોબારી બેઠકમાં કિસાન સંઘે ઉઠાવ્યા આકરા સવાલ.ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો જ કેમ પરેશાન?.સરકાર ખેડૂતોની આર્થિક મજબૂરી સમજીને લોન માળખામાં જરૂરી ફેરફાર કરે અને ખેતીને આર્ત્મનિભર બનાવવા માટે નક્કર પગલાં ભરે.ગાંધીનગરમાં ખેડૂતોના પડતર પ્રશ્નો અને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓના ઉકેલ માટે કિસાન સંઘની મહત્વની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના આગેવાનો મોટી સંખ્યામાં જાેડાયા હતા, જેમાં મુખ્યત્વે સિંચાઈનું પાણી, રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અને પાકના ટેકાના ભાવ (MSP) જેવા સળગતા મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. કિસાન સંઘના સહ પ્રચાર પ્રમુખ મનસુખ પટોડિયાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ખેતીપ્રધાન દેશ હોવા છતાં આજે પણ ખેડૂતોના પાયાના પ્રશ્નો ઉકેલાતા નથી,…

Read More

કંગાળ પાકિસ્તાન પર વર્લ્ડ બેન્કને દયા આવી.વર્લ્ડ બેન્કે ૭૦ કરોડ ડોલરના ફંડિંગને મંજૂરી આપી દીધી.આ મદદ બહુ-વર્ષિય યોજના અંતર્ગત આપવામાં આવી.પાકિસ્તાનની નબળી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વર્લ્ડ બેન્કે મોટું પગલું ઉઠાવ્યું છે. બેન્કેે દેશની આર્થિક સ્થિતિ સુધારવા અને જાહેર સેવાઓને વધારે મજબૂત બનાવવાના ઉદ્શ્યથી ૭૦ કરોડ ડોલરના ફંડિંગને મંજૂરી આપી દીધી છે. આ મદદ બહુ-વર્ષિય યોજના અંતર્ગત આપવામાં આવી રહી છે, જેનાથી પાકિસ્તાનને લાંબા સમયમાં નાણાકીય સુધારા અને સારી સેવા ડિલીવરીમાં મદદ મળવાની આશા છે. વર્લ્ડ બેન્ક અનુસાર, આ રકમPublic Resources for Inclusive Development – Multiphase Programmatic Approach (PRID-MPA) અંતર્ગત જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત કૂલ ફંડિંગ ૧.૩૫…

Read More

BMC ની ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત.મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટી એકલી ચૂંટણી લડશે.સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પાયાના સ્તરે થાય છે અને કોંગ્રેસ જાહેર મુદ્દાઓ પર સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડશે.મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નિથલાએ કહ્યું કે, પાર્ટી BMC માં એકલી ચૂંટણી લડશે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પાયાના સ્તરે થાય છે અને કોંગ્રેસ જાહેર મુદ્દાઓ પર સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડશે. આનાથી મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન તૂટી ગયું છે કે કેમ તે અંગે સવાલો ઉભા થાય છે. BMC ચૂંટણીને લઈને કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નિથલાએ કહ્યું કે, લોકસભા અને વિધાનસભા ચૂંટણી અમે…

Read More