- ગુજરાતમાં આકરી હીટવેવનો કહેર, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ સાથે 45 ડિગ્રીની આગાહી
- શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય: બંગાળ બોર્ડર BSFને સોંપાશે, અનેક કેન્દ્રીય યોજનાઓને મંજૂરી
- સોનું ન ખરીદવાની અપીલ બાદ જ્વેલરી બજારમાં ચિંતા, કારીગરોની નોકરી પર સંકટનો ભય
- પીએમ મોદીના સોમનાથ રોડ શોમાં જુનિયર બચ્ચન પિનાકીન ગોહિલનું અનોખું આકર્ષણ છવાયું
- ભાજપ સામે લડવા તમામ વિપક્ષોને એક થવા મમતાની હાકલ, વિદ્યાર્થી સંઘોને પણ અપીલ
- સુપર અલ-નિનોની ચેતવણી: 2026માં દેશભરમાં રેકોર્ડ તોડ ગરમી અને હીટવેવનો ખતરો
- ‘ધી રોયલ્સ 2’માંથી ભૂમિ પેડનેકર બહાર, સ્ટોરીમાં ફેરફાર વચ્ચે મોટો નિર્ણય
- અવિકા ગૌર પતિ સાથે બેંગકોક શિફ્ટ, પરંતુ ભારતીય પ્રોજેક્ટ્સમાં કામ ચાલુ રાખશે
Author: Garvi Gujarat
લગ્નસંબંધ અંગે પત્નીએ કરી ચોંકાવનારી વાત.ગોવિંદાએ લગભગ બધી જ એક્ટ્રેસ સાથે ફ્લર્ટ કર્યું: સુનીતા.સુનીતાની ગોવિંદા સાથેની લવ-હેટ રિલેશનશિપે તેના ચાહકોને ખૂબ કન્ફ્યુઝન કરી રહી છ.બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. સુનીતાની ગોવિંદા સાથેની લવ-હેટ રિલેશનશિપે તેના ચાહકોને ખૂબ કન્ફ્યુઝન કરી રહી છે. ક્યારેક સુનીતા ગોવિંદા પર આરોપ લગાવે છે તો ક્યારેક સુનિતા ગોવિંદાના વખાણ કરી આદર્શ પતિ જણાવે છે. હવે રિયાલિટી શો ‘પતિ પત્ની ઔર પંગા’માં સુનીતાએ ગોવિંદાને લઈને ખુલાસા કર્યા હતા.હાલમાં જ સુનીતા ‘પતિ પત્ની ઔર પંગા’ શોમાં ગેસ્ટ બની પહોંચી હતી. આ શોના હોસ્ટ મુન્નાવર ફારુકીએ સુનીતાને ડાન્સ કરવા…
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) એ ગુજરાત STEM ક્વિઝ 3.0 ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય STEM બુટ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કર્યું. ગુજરાત STEM ક્વિઝ 3.0 ને દેશભરમાંથી 10,12,539 રજીસ્ટ્રેશન સાથે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. વર્ચ્યુઅલ રાઉન્ડ, ઝોનલ રાઉન્ડ અને 1 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાયેલા ગ્રાન્ડ ફિનાલે દ્વારા સખત પસંદગી પ્રક્રિયા પછી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પોસ્ટ-STEM પ્રવૃત્તિઓ માટે પસંદ કરવામાં આવ્યા હતા. GUJCOST એ પસંદ કરેલા સેમિ-ફાઇનલિસ્ટ માટે વિશિષ્ટ પોસ્ટ-STEM પ્રવૃત્તિઓ ડિઝાઇન કરી છે. આ STEM બુટ કેમ્પમાં 80 થી વધુ વિદ્યાર્થીઓ, 20 સંયોજકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ…
૧૦ હજાર લોકો સુધી રાશન કિટ સાથે મદદ કરશે.પંજાબમાં રિલાયન્સે મોટું રાહત અભિયાન શરુ કર્યું.પંજાબમાં કમ્યુનિટી કિચન ચલાવવા માટે રાશન આપવામાં આવી રહ્યું છે, જેથી તરત ભોજન મળી શક.પંજાબમાં આવેલા ભીષણ પૂર બાદ રિલાયન્સે રાજ્યમાં મોટી રાહત અને બચાવ અભિયાન શરુ કર્યું છે. કંપનીએ કહ્યું કે, તે રાજ્ય પ્રશાસન, પંચાયતો અને સ્થાનિક લોકો સાથે મળીને સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં મદદ પહોંચાડી રહ્યા છે. ખાસ કરીને અમૃતસર અને સુલ્તાનપુર લોધીના ગામડાઓમાં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીએ આ અંગે કહ્યું કે, આ કપરા સમયમાં અમારું દિલ પંજાબના લોકો સાથે છે. કેટલાય પરિવારોના ઘર, રોજગાર અને સુરક્ષાની ભાવના ખોઈ દીધી છે.…
૨૫૦ કિમીની હિમાલય પર્વતમાળા પર સતત પ્રેશર.ઉત્તરાખંડમાં ખૂબ જ મોટો ભૂકંપ આવવાનો ભય.તનકપુરથી દેહરાદૂન સુધીના હિમાલયની પર્વતમાળાની તળીયામાં ખૂબ જ ચહલપહલ જાેવા મળી રહી છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે ઉત્તરાખંડમાં ખૂબ જ મોટો ભૂકંપ આવવાનો ભય રહેલો છે. તનકપુરથી દેહરાદૂન સુધીના ૨૫૦ કિલોમીટરની હિમાલયની પર્વતમાળાની તળીયામાં ખૂબ જ ચહલપહલ થઈ રહી છે. તેમના કહેવા પ્રમાણે, આ વિસ્તાર ખૂબ જ મોટા સ્ટ્રેસમાં છે. ઇન્ડિયન પ્લેટ હાલમાં યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે. એના કારણે પ્રેશર સર્જાઈ રહ્યું છે અને આ પ્રેશર જ્યારે બહાર આવશે ત્યારે ભૂકંપ આવશે. આ ભૂકંપ ૭ અથવા તો ૮ની તીવ્રતાનો હશે. પૃથ્વીના પાતાળમાં ખૂબ જ મોટા પથ્થર…
ધો.૬થી ૧૨ના વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમથી જ શિક્ષણ મેળવે છે. સેવન્થ ડે સ્કૂલમાં ઘટનાના ૩ સપ્તાહ બાદ પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થયું નથી.સેવન્થ ડે સ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો હતા.મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાના ત્રણ સપ્તાહ પછી પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થયું નથી. સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ ક્યારથી શરૂ થશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી. આમ, વિદ્યાર્થીઓને હજુ કેટલાક દિવસ ઓનલાઈન શિક્ષણ મેળવવું પડે તેમ છે. હત્યાની ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ સ્કૂલ પર તૈનાત કરવામાં આવી હતી. જેમની સમક્ષ અનેક વાલીઓ દ્વારા પ્રવેશ રદ કરવવા માટે અરજી કરી…
આગચંપી બાદ સૈન્યની કડકાઈ.નેપાળ હિંસાની અસર ભારતમાં દેખાઈ, કોંગ્રેસના કાર્યાલયમાં તોડફોડ.ઝુલાઘાટ આંતરરાષ્ટ્રીય પુલથી લગભગ ૨૫ કિમી દૂર બૈતાડીના સાહિલેક બજારમાં સન્નાટો છવાઈ ગયો હતા.નેપાળ હિંસાની જ્વાળાઓ હવે ભારતીય સરહદ સુધી પહોંચી ગઈ છે. બુધવારે ઝુલાઘાટ અને ધારચુલાને અડીને આવેલા નેપાળી વિસ્તારો દાર્ચુલા અને બૈતાડીમાં પણ દેખાવ થયા. દાર્ચુલામાં દેખાવકારોએ કોંગ્રેસ અને એમાલેના કાર્યાલયોમાં તોડફોડ કરી. આ દરમિયાન આગચંપી પણ કરવામાં આવી હતી જેના લીધે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે વિરોધની ચિંગારી સાથે મંગળવારે બીજા દિવસે પણ નેપાળ સળગતું રહ્યું. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે દેખાવકારોએ સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટને આગ ચાંપી…
નથી. અમેરિકા સાથે વેપાર ના કરે તો બ્રિક્સનું કોઈ રાષ્ટ્ર ટકી શકે નહીં. બ્રિક્સ રાષ્ટ્રો અમેરિકા સાથે વેમ્પાયર જેવું વર્તન કરે છે: નવારો.બ્રિક્સ રાષ્ટ્રો એકબીજાને ધિક્કારે છે અને એકબીજાને મારી રહ્યા છે. આ સ્થિતિમાં બ્રિક્સ સંગઠન ટકી શકે તેમ લાગતું : ટ્રમ્પના સલાહકાર.યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિકટના સાથી પીટર નવારોએ બ્રિક્સ રાષ્ટ્રોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, બ્રિક્સના સભ્ય રાષ્ટ્રો એકબીજાને ધિક્કારે છે, જ્યારે વેપાર મામલે વેમ્પાયરની જેમ અમેરિકાનું શોષણ કરે છે. વ્હાઈટ હાઉસના ટ્રેડ એડવાઈઝર નવારોના મતે બ્રિક્સ સંગઠન ટકી શકે તેમ નથી. બ્રિક્સ સંગઠનમાં મળે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આળિકા હતા. ૨૦૨૪માં ઈજિપ્ત, ઈથોપિયા,…
એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.264 અને ચાંદીના વાયદામાં રૂ.958ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં રૂ.37નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.16695.93 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88364.35 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.13676.96 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25430 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.105061.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16695.93 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88364.35 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25430 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1167.47 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.13676.96 કરોડનાં કામકાજ થયાં…
પેન્શન મેળવવા લોકો લાઇનમાં ઊભા હતાં ત્યારે ભયાનક વિસ્ફોટ.યુક્રેનમાં રશિયાના ગ્લાઇડ બોમ્બ હુમલામાં ૨૧નાં મોત, બે ડઝનથી વધુ લોકો ઘાયલ. આ હુમલાને ક્રુરતાનું કૃત્ય ગણાવીને ઝેલેન્સકીએ રશિયા પર વધુ પ્રતિબંધ લાદવાની આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી હતી.રશિયાએ યુક્રેનના એક ગામડા પર કરેલા ગ્લાઇડ બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત થયા હતાં અને બે ડઝન લોકો ઘાયલ થયાં હતાં. ડોનેત્સ્ક પ્રાંતના યારોવા ગામમાં પેન્શન મેળવવા માટે લોકો લાઇનમાં ઊભા હતાં ત્યારે તેમના પર ભયાનક વિસ્ફોટ થયો હતો, એમ યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકી અને એક પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું હતું. આ હુમલાને ક્રુરતાનું કૃત્ય ગણાવીને ઝેલેન્સકીએ રશિયા પર વધુ પ્રતિબંધ લાદવાની આંતરરાષ્ટ્રીય સમુદાયને…
રેણુકાસ્વામી હત્યા કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો.હત્યા કેસના આરોપી ફિલ્મ અભિનેતાએ જજની સામે આપ્યું ચોંકાવનારું નિવેદન. જૂન ૨૦૨૪માં ચિત્રદુર્ગના રહેવાસી રેણુકાસ્વામીના અપહરણ અને હત્યાના આરોપમાં અભિનેતા દર્શનની ધરપકડ કરવામાં આવી હતી.કર્ણાટકનો ખૂબ ચર્ચિત રેણુકાસ્વામી હત્યા કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ કેસમાં આરોપી નંબર ૧ કન્નડ અભિનેતા દર્શને કોર્ટમાં જજ સમક્ષ એવું નિવેદન આપ્યું કે બધાને ચોંકાવી દીધી હતી. તેણે કોર્ટમાં કહ્યું કે, ‘હું કોઈપણ સંજાેગોમાં જેલમાં રહેવા માંગતો નથી. જેલમાં મારી હાલત ખૂબ જ ખરાબ છે. આવી જિંદગી જીવવા કરતાં મને ઝેર આપી દો, હું હવે આવી રીતે જીવી શકતો નથી.’અહેવાલો અનુસાર, મંગળવારે (નવમી સપ્ટેમ્બર) મહિનાની સુનાવણી દરમિયાન…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



