- ગુજરાતમાં આકરી હીટવેવનો કહેર, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ સાથે 45 ડિગ્રીની આગાહી
- શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય: બંગાળ બોર્ડર BSFને સોંપાશે, અનેક કેન્દ્રીય યોજનાઓને મંજૂરી
- સોનું ન ખરીદવાની અપીલ બાદ જ્વેલરી બજારમાં ચિંતા, કારીગરોની નોકરી પર સંકટનો ભય
- પીએમ મોદીના સોમનાથ રોડ શોમાં જુનિયર બચ્ચન પિનાકીન ગોહિલનું અનોખું આકર્ષણ છવાયું
- ભાજપ સામે લડવા તમામ વિપક્ષોને એક થવા મમતાની હાકલ, વિદ્યાર્થી સંઘોને પણ અપીલ
- સુપર અલ-નિનોની ચેતવણી: 2026માં દેશભરમાં રેકોર્ડ તોડ ગરમી અને હીટવેવનો ખતરો
- ‘ધી રોયલ્સ 2’માંથી ભૂમિ પેડનેકર બહાર, સ્ટોરીમાં ફેરફાર વચ્ચે મોટો નિર્ણય
- અવિકા ગૌર પતિ સાથે બેંગકોક શિફ્ટ, પરંતુ ભારતીય પ્રોજેક્ટ્સમાં કામ ચાલુ રાખશે
Author: Garvi Gujarat
ઇમરાને કહ્યું ‘મારો કૂક એક અઠવાડિયાનું બધું જ એક સાથે બનાવી દે છે’.ઇમરાન હાશ્મી ૨ વર્ષથી એક જ ડાયેટ ફોલો કરે છે. નિષ્ણાતોના મતે મોનો ડાયેટમાં ૨૪થી ૭૨ કલાક માટે માત્ર એક જ ખોરાક ખાવાનો સમાવેશ થાય છે.તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, ઇમરાન હાશ્મીએ પોતાનાં રોજિંદા ડાયેટ વિશે ખુલાસો કર્યાે. તેણે કહ્યું, “હું દિવસની શરૂઆત સલાડની પ્લેટથી કરું છું. ત્યારબાદ ચિકન કીમા આવે છે, કારણ કે તે પચવામાં સરળ છે. હું નિયમિત ચિકન ખાઈ શકતો નથી, કારણ કે તેમને ચિકનનો સ્વાદ ગમતો નથી. તેના વિકલ્પમાં મારી પાસે બાફેલા શક્કરિયાનો બાઉલ પણ છે.”આ અંગે વિગતે વાત કરતા ઇમરાને કહ્યું, “આ ખાસ ડાયેટ…
આજે લોકો ‘સારા સંગીત અને કવિતા માટે ઝંખે છે’.રહેમાનની કબૂલાત : રીલ્સ જાેઇને કલાકારોને શોધું છું.આપણે અરાજકતામાં રહીએ છીએ અને અરાજકતાને સંગીત દ્વારા વધારવી જાેઈએ નહીં.ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાન સંગીતમાં અને વાજિંત્રોમાં અન્ય દરેક કલાકારોથી વધુ પ્રયોગો કરવા માટે જાણીતા છે. તેઓ પોતાના ગીતો માટે નવા નવા ગાયકો પણ શોધી લાવે છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, રહેમાને ભાર મૂક્યો હતો કે સંગીતમાં સમાજને આકાર આપવાની શક્તિ છે અને આજે લોકો ‘સારા સંગીત અને કવિતા માટે ઝંખે છે’. તેમણે એવું પણ કબૂલ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર રીલ્સ જાેઈને કલાકારો શોધે છે. રહેમાને ઇન્ટરવ્યુમાં કહ્યું,“પહેલા જ્યારેવિશ્વ સાંસ્કૃતિક રીતે અનેક સીમાડાઓમાં બંધાયેલું…
‘સ્મેશિંગ મશીન’ની ભૂમિકા માટે ડ્વેને ૨૭ કિલો વજન ઘટાડ્યું.‘ધ રોક’ ડ્વેન જાેહ્ન્સનનું ઘટેલું વજન જાેઇ ફૅન્સમાં આશ્ચર્ય ને ચિંતા.ડ્વેન જાેહ્ન્સન તેના કદાવર શરીર અને લાર્જર ધેન લાઇફ વ્યક્તિત્વ માટે દુનિયાભરમાં જાણીતો છે.ડ્વેન જાેહ્ન્સનના તાજેતરના દેખાવે તેના બધા ચાહકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. તેનું શરીર એકદમ ઘટી ગયેલું જાેઈને ઘણા ફૅન્સ ચિંતામાં પણ પડી ગયાં હતાં.ડ્વેન જાેહ્ન્સન તેના કદાવર શરીર અને લાર્જર ધેન લાઇફ વ્યક્તિત્વ માટે દુનિયાભરમાં જાણીતો છે. તેણે તાજેતરમાં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતીઅને તેના વજનમાં નોંધપાત્ર ઘટાડા અને ડ્રામેટિક પાતળી ળેમના ચશ્માએ ચાહકો અને વિવેચકો સ્તબ્ધ કરી દીધાં હતાં, જેના કારણે દરેકને તેની વજન ઘટાડવાની સફર વિશે…
મીઠાઈ-ફરસાણ એસોસિએશનના પ્રમુખનો ઘટસ્ફોટ.ગુજરાતમાં આવતું ૯૨ ટકા પનીર ડુપ્લિકેટ છે.લોકોને આ મિલાવટવાળું પનીર ન ખાવાની અપીલ કરી.ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિએશનની પ્રથમ બેઠક ડાકોર ખાતે યોજાઈ હતી, જેમાં રાજ્યભરના વેપારીઓ ભેગા થયા હતા. આ બેઠકમાં મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને તેનાથી ગ્રાહકોના સ્વાસ્થ્યને થતા નુકસાન પર ચર્ચા થઈ હતી. પ્રમુખ કિશોરભાઈ શેઠે જણાવ્યું હતું કે અમદાવાદ સહિતની હોટેલોમાં લોકો જે પનીર હોંશે હોંશે ખાય છે, તે મોટા ભાગે નકલી હોય છે. તેમણે કહ્યું કે, મીઠાઈ-ફરસાણનો ધંધો ૩૫ થી ૪૦ ટકા જેટલો નફાકારક હોવા છતાં, કેટલાક લોકો માત્ર પૈસાની લાલચમાં ભેળસેળ કરે છે, જે ખૂબ જ દુ:ખદ બાબત છે. બેઠકમાં ફૂડ…
નયનની હત્યા મુદ્દે સૌથી મોટો ખુલાસો.અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનું પ્રથમવાર સામે આવ્યું CCTV ફૂટેજ.પેટના ભાગે છરી વાગી હોવા છતાં નયન ચાલતા જ બપોરે ૧૨:૫૩ કલાકે શાળામાં પ્રવેશ કરે છે.અમદાવાદના સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ કેમ્પસમાં ૧૯ ઓગસ્ટના રોજ ધોરણ ૯ના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાના કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. નયન પર તેના ક્લાસમેટ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના પ્રથમ CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે હુમલા પછીની પરિસ્થિતિ દર્શાવે છે. નયન પર હુમલો બપોરે ૧૨:૫૩ કલાકે થયો હતો. સામે આવેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે પેટના ભાગે ગંભીર…
BCCI ર્નિણયને કારણે થયો વિવાદ.વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી.મોટાભાગના ભારતીય ખેલાડીઓએ બેંગ્લુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ફિટનેસ ટેસ્ટ આપી હતી.ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે, પરંતુ કોહલીની ફિટનેસ ટેસ્ટ અન્ય ખેલાડીઓની જેમ બેંગ્લુરૂમાં લેવાના બદલે લંડનમાં થતાં વિવાદ સર્જાયો છે. મોટાભાગના ભારતીય ખેલાડીઓએ બેંગ્લુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ફિટનેસ ટેસ્ટ આપી હતી. જ્યારે વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ આપી હતી. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી હાલ પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કોહલીએ યુકેમાં પોતાની ફિટનેસ ટેસ્ટ આપવા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની વિશેષ પરવાનગી લીધી…
મૂડીઝે ઉચ્ચારી ગંભીર ચેતવણી.દુનિયાને ટેરિફની ધમકી આપતું અમેરિકા ખુદ મંદીની કગાર પર!.અમેરિકાનો ૧/૩ હિસ્સો પહેલાંથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે : ટેરિફ બોમ્બથી સ્થિતિ વધુ વણસી.અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ અમેરિકાના માથે જ ફૂટ્યો હોવાનો દાવો હવે ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે કર્યો છે. મૂડીઝે રિપોર્ટમાં જણાવ્યું છે કે, અમેરિકા ગંભીર મંદીની કગાર પર પહોંચ્યું છે. અમેરિકાનો ૧/૩ હિસ્સો પહેલાંથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. એવામાં ટ્રમ્પના વિવિધ દેશો પર ટેરિફ બોમ્બથી અમેરિકાની આર્થિક સ્થિતિ વધુ વણસી છે. મૂડીઝ એનાલિટિક્સના ચીફ ઈકોનોમિસ્ટ માર્ક જેન્ડીએ અમેરિકાને ચેતવણી આપી છે કે, રાજ્ય સ્તરીય આંકડાઓ સંકેત આપી રહ્યા છે…
ભાગદોડ પર ૩ મહિના બાદ કોહલીએ તોડ્યું મૌન.કોહલીએ પીડિતોને શ્રદ્ધાંજલિ આપી અને જવાબદારીપૂર્વક આગળ વધવાનું વચન આપ્યું.વિરાટ કોહલીએ કહ્યું, જીવન ક્યારેય તમને ૪ જૂને બનેલી આવી હૃદયદ્રાવક ઘટનાઓ માટે તૈયાર કરતું નથી.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ ૪ જૂને બેંગ્લોરમાં થયેલી ભાગદોડની ઘટના પર પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. આ દુ:ખદ અકસ્માતમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ ઘટના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર બની હતી જ્યારે ઇઝ્રમ્એ ૧૮ વર્ષની લાંબી રાહ જાેયા પછી RCB ટ્રોફી જીતી હતી. ઉજવણીની આ ક્ષણ થોડી જ ક્ષણોમાં શોકમાં ફેરવાઈ ગઈ. ઇઝ્રમ્એ કોહલીનું નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ…
કેન્દ્ર સરકારનો મોટો ર્નિણય.પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ૨૦૨૪ સુધી આવેલા લોકોને ભારતમાં રહેવાની મંજૂરી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક અત્યાચારને કારણે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી ભારત આવેલા લઘુમતીઓ પાસપોર્ટ-વિઝા વિના રહી શકશ.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે ધાર્મિક ઉત્પીડનથી બચવા માટે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ભારત આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ ધર્મના લોકોને પાસપોર્ટ કે અન્ય યાત્રા દસ્તાવેજાે વગર પણ દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, પાછલા વર્ષે લાગૂ થયેલ નાગરિકતા (સંશોધન) અધિનિયમ (ઝ્રછછ) અનુસાર ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ કે તે પહેલા ભારત આવેલા આ અલ્પસંખ્યકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. તાજેતરમાં લાગુ કરાયેલા…
સોનાનો વાયદો રૂ.1,06,450ના ઓલ ટાઇમ હાઇના સ્તરેઃ ચાંદીનો વાયદો રૂ.224 વધ્યોઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યા કોમોડિટી વાયદાઓમાં રૂ.19752.88 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.92795.14 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15175.03 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24871 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.112549.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.19752.88 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.92795.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24871 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1642.28 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



