- ગુજરાતમાં આકરી હીટવેવનો કહેર, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ સાથે 45 ડિગ્રીની આગાહી
- શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય: બંગાળ બોર્ડર BSFને સોંપાશે, અનેક કેન્દ્રીય યોજનાઓને મંજૂરી
- સોનું ન ખરીદવાની અપીલ બાદ જ્વેલરી બજારમાં ચિંતા, કારીગરોની નોકરી પર સંકટનો ભય
- પીએમ મોદીના સોમનાથ રોડ શોમાં જુનિયર બચ્ચન પિનાકીન ગોહિલનું અનોખું આકર્ષણ છવાયું
- ભાજપ સામે લડવા તમામ વિપક્ષોને એક થવા મમતાની હાકલ, વિદ્યાર્થી સંઘોને પણ અપીલ
- સુપર અલ-નિનોની ચેતવણી: 2026માં દેશભરમાં રેકોર્ડ તોડ ગરમી અને હીટવેવનો ખતરો
- ‘ધી રોયલ્સ 2’માંથી ભૂમિ પેડનેકર બહાર, સ્ટોરીમાં ફેરફાર વચ્ચે મોટો નિર્ણય
- અવિકા ગૌર પતિ સાથે બેંગકોક શિફ્ટ, પરંતુ ભારતીય પ્રોજેક્ટ્સમાં કામ ચાલુ રાખશે
Author: Garvi Gujarat
Ahmedabad, Melody Makers musically yours, a group that has consistently captivated music lovers with its innovative experiments and high-quality musical events, recently enchanted audiences with a special performance during the Ganpati Utsav. The group’s talented singers presented a vibrant program, offering a diverse selection of songs that left the audience, including music lovers and devotees of Ganpati Bappa, completely mesmerized. The event was a testament to the group’s commitment to creating beautiful and memorable musical experiences. The Melody Makers group thanked everyone for their cooperation and promised to continue organizing such spectacular musical programs in the future.
દશ હજાર ચોરસ મીટરની ત્રણ ચાર જગ્યા વિચારવામાં આવી.વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત ફ્લાવર-શોનું આયોજન કરાશે.કોર્પોરેશન દ્વારા આ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા સલાહકારો પાસેથી રિક્વેસ્ટ ઓફ પ્રપોઝલ મંગાવી છે.ડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત ફ્લાવર શોનું આયોજન કરવામાં આવનાર છે. આ ફ્લાવર શો ડિસેમ્બરના એન્ડ અથવા તો જાન્યુઆરીમાં યોજાય તેવી શક્યતા છે. કોર્પોરેશન દ્વારા આ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા સલાહકારો પાસેથી રિક્વેસ્ટ ઓફ પ્રપોઝલ મંગાવી છે, જે તારીખ ૧૮ સુધીમાં મોકલી આપવા જણાવ્યું છે. ફ્લાવર શો માટે દશ હજાર ચોરસ મીટરની ત્રણ ચાર જગ્યા વિચારવામાં આવી છે, પરંતુ માસ્ટર પ્લાન આધારે ફાઇનલ સ્થળ અને કેટલા દિવસનો રાખવો તે…
ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ.ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા અટકાવાઈ.ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા પાંચ સપ્ટે. સુધી સ્થગિત.ઉત્તરાખંડમાં મેઘરાજાએ ભયાનક તબાહી સર્જી છે. અહીં અનેક સ્થળે ભૂસ્ખલનની ઘટનાઓ બન્યા બાદ અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ ઉપરાંત ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રાના માર્ગ પર પણ અનેક ઠેકાણે ભૂસ્ખલન થતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. બીજીતરફ હવામાન વિભાગે રાજ્યમાં પાંચમી ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેને ધ્યાને લઈને રાજ્ય સરકારે ચારધામ એટલે કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો ર્નિણય લીધો છે. આ સાથે હેમકુંડ સાહિબ યાત્રા પણ અટકાવી દેવાઈ છે.…
રાજકીય પક્ષોની નોંધણી-નિયમન માટે આકરા નિયમો બનાવવા ચૂંટણી પંચને આદેશ આપો.દેશમાં બોગસ અને બેનામી રાજકીય પક્ષો લોકશાહી માટે ગંભીર ખતરો પેદા કરી રહ્યા હોવાનો દાવો.સુપ્રીમ કોર્ટમાં રાજકીય પક્ષોના સંદર્ભમાં એક મહત્વની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે રાજકીય પક્ષોની નોંધણી અને નિયમન માટે નક્કર નિયમો બનાવવા માટે ચૂંટણી પંચને આદેશ આપવામાં આવે. કેમ કે દેશમાં બોગસ અને નામવિહોણા રાજકીય પક્ષો લોકશાહી માટે ગંભીર ખતરો પેદા કરી રહ્યા છે. આવા પક્ષો ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ લોકોને પોતાના પદાધિકારી બનાવી રહ્યા છે, અને ભારે ડોનેશન મેળવીને ગુનેગારોને સંગઠનમાં સ્થાન આપી રહ્યા છે. જેનાથી લોકશાહી વ્યવસ્થા અને પારદર્શકતા…
સીસીટીવીમાં ત્રણ બૂકાનીધારી શખ્સો કેદ.દેરાસરમાંથી ચાંદી મઢીત હીરાના ટીકા, દાનપેટીમાંથી રોકડની ચોરી.દેરાસરમાં લાકડાની દાનપેટી તૂટેલી હતી અને મૂર્તિઓ પર લગાવેલા ચાંદીમાં મઢેલા ડાયમંડના ટીકા મળી કુલ રૂ. ૨૩ હજારની ચોરી થઇ.મકરબામાં આવેલા જૈન દેરાસરમાં સાત લાખથી વધુની મતા ચોરી થઇ હતી તે બનાવના ગણતરીના દિવસોમાં જ વધુ એક જૈન દેરાસરને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું છે. સાણંદ મોડાસર ગામ નજીકના જૈન દેરાસરમાં ત્રણ બૂકાનીધારી શખ્સોએ મૂર્તિઓ પર લગાવેલા ચાંદીમાં મઢેલા ડાયમંડના ટીકા અને દાનપેટીમાંથી રોકડની ચોરી કરી હતી. આ મામલે ચાંગોદર પોલીસે તપાસ હાથ ધરી છે. તાજેતરમાં મકરબા ટોરેન્ટ પાવર નજીક શિવ દર્શન સોસાયટીમાં પાર્શ્વ મકરબા શ્વેતાંબર જૈન દેરાસમાં ચોરી થઇ હતી.…
પ્રથમ તબક્કામાં ૩ સ્કોર્પિયન સબમરીન ખરીદવામાં આવે તેવી શક્યતા.ભારત રૂ.૧ લાખ કરોડથી વધુના ખર્ચે બે સબમરીન ખરીદશે.ચીનની વધી રહેલી નૌકાદળની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભારતની મહત્વની કવાયત.ચીનની વધી રહેલી નૌકાદળની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભારત પણ હિન્દ મહાસાગરમાં પોતાની દરિયાઇયુદ્ધની ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે. આ અંતર્ગત આગામી વર્ષના જૂન સુધીમાં ભારત રૂપિયા એક લાખ કરોડની વધુના ખર્ચે બે વિશાળ સબમરીન ખરીદવાના કરારને અંતિમ સ્વરુપ આપી શકે છે. પ્રથમ તબક્કામાં ૩ સ્કોર્પિયન સબમરીન ખરીદવામાં આવે તેવી શક્યતા છે. આ સબમરીનનું નિર્માણ સરકારી કંપની મઝગાંવ ડોક લિમિટેડ(એમડીએલ) અને ળાન્સની સંરક્ષણ ક્ષેત્રની મુખ્ય કંપની નેવલ ગ્રુપના સંયુક્ત પ્રયાસોથી થશે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે લગભગ…
ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદર ૧૬૦ કિલોમીટર નીચે હતું.અફઘાનિસ્તાનમાં ૬.૩ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી, ૨૫૦ લોકોના મોત.આ અગાઉ અફઘાનિસ્તાનમાં ઓક્ટોબર ૨૦૨૩માં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં ૪,૦૦૦ લોકોના મોત થયા હતા.અફઘાનિસ્તાનમાં રવિવારે મોડી રાતના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની તીવ્રતા પાકિસ્તાન અને ભારત સુધી અનુભવાઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ અત્યાર સુધી ૨૫૦થી વધુ લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.જયારે અનેક લોકો ઘાયલ થયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૩ ની નોંધાઈ હતી. તેની બાદ અન્ય બે આંચકા અનુભવાયા હતા.ભૂકંપ બાદ લોકો હજુ પણ ભયમાં છે. તાલિબાનના પ્રવક્તા…
છેડતીના વિવાદ પછી.ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના પાવર સ્ટાર પવન સિંહે માંગી માફી.અંજલીએ પવન સિંહ પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે ભોજપુરી ઉદ્યોગ છોડી દેશ.ભોજપુરી ઇન્ડસ્ટ્રીના પાવર સ્ટાર પવન સિંહ અને હરિયાણવી અભિનેત્રી અંજલી રાઘવ વચ્ચેના મતભેદો હવે સમાપ્ત થઈ ગયા છે. જ્યારે આ છેડતી વિવાદ પર હોબાળો થયો હતો, ત્યારે પવને તરત જ અભિનેત્રીની માફી માંગી હતી. પવને દુ:ખ વ્યક્ત કર્યું હતું કે અભિનેત્રી તેના વર્તનને કારણે ઉદ્યોગ છોડવા માંગતી હતી. હવે અંજલીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.અંજલીએ પવન સિંહ પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે ભોજપુરી ઉદ્યોગ છોડી દેશે. તેનો વીડિયો…
વૉર ૨’ના અણધાર્યા ધબડકા પછી.યશરાજના સ્પાયવર્સની આકરી કસોટી.ફ્રેન્ચાઇઝીના એન્જિનને ફરીથી જીવંત કરવા માટે આલિયા ભટ્ટની ‘આલ્ફા’ પર ભારે પ્રેશર છ.યશરાજના સ્પાય યુનિવર્સની નવી ફિલ્મ ‘વૉર ૨’ માટે ભલે ગમે તેટલું માર્કેટિંગ થયું હોય અને રિલીઝ પહેલાં ભલે ગમે તેટલી રેકોર્ડ તોડવાની વાતો કરવામાં આવી હોય, પરંતુ રિલીઝ પછીના આંકડાઓએ પ્રોડક્શનની બધી જ આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. એટલે સુધી કે યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સના અસ્તિત્વ સામે પ્રશ્ન ઉઠવા લાગ્યા છે. ‘વૉર ૨’ને પહેલા દિવસે લગભગ ૨૯ કરોડનું ઓપનિંગ મળ્યું હતું. રિતિક રોશન અને જુનિયર દ્ગ્ઇ બંનેના સ્ટારડમનો લાભ લેવા માટે બનેલી ફિલ્મ ૫૫-૬૦ કરોડનું ઓપનિંગ કરશે એવો અંદાજ હતો,…
આ કપલ ઇન્ડસ્ટ્રીમાં હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે જાણીતું છે.જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ રાત્રે ‘સાઇકોસોમેટિક’ ભોજન કરે છે.હેલ્ધી લાઇફ સ્ટાઇલને ચુસ્તપણે પાલન કરતા લોકોનો આ સાઇકોસોમેટિક ભોજનનો કોન્સેપ્ટ ઘણો ટ્રેન્ડિંગ અને અનોખો છે.જેકી ભગનાની અને રકુલપ્રીત સિંહ હંમેશા હેલ્ધી લાઇફસ્ટાઇલ અને હેલ્ધી છતાં ટેસ્ટી ફૂડ કઈ રીતે ખાઈ શકાય અને ભોજનમાં ટેસ્ટી સાથે હેલ્ધી વિકલ્પો કયા કયા છે. જેકી ભગનાનીએ તાજેતરમાં ફરાહ ખાનના યુટ્યુબ રસોઈ શોમાં તેની પત્ની રકુલ પ્રીત સિંહ સાથે તેમને મોડી રાત્રે ભુખ લાગે તો શું કરવું તેનું એક રહસ્ય ખોલ્યું હતું.જેકીએ શેર કર્યું હતું કે ફિટનેસ પ્રેમીઓ તરીકે, તેઓ શારીરિક તંદુરસ્તી સાથે પણ હેલ્ધી ફૂડ સાથે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



