Author: Garvi Gujarat

આ પહેલાં ફરાહ ખાન ઘણી ફિલ્મમાં ગીતો કોરિયોગ્રાફ કરી ચુકી છે.ગોવિંદાની પત્ની સુનિતા સાથે ફરાહ ખાન નવો ટેલેન્ટ શો શરૂ કરશે.ફરાહ ખાને તેની યુટ્યુબ ચેનલ પર શો લોન્ચ કર્યો છે, જે તમામ ઉંમરની મહિલાઓને મંચ આપશે.ફિલ્મ ડિરેક્ટર, કોરિયોગ્રાફર અને યુટ્યુબ સ્ટાર ફરાહ ખાને તેનો પ્રોજેક્ટ લોંચ કર્યાે છે: ‘આંટી કિસકો બોલા’ નામનો એક વિચિત્ર, મનોરંજક ટેલેન્ટ શો. આ શો સંપૂર્ણપણે પ્રતિભા ધરાવતી મહિલાઓને મંચ આપવા માટે છે, પછી ભલે તે કોઈ પણ ઉંમરની હોય. આ શો ફરાહની તેની યુટ્યુબ ચેનલ પર પ્રીમિયર થશે. ઇન્સ્ટાગ્રામ પર શોની જાહેરાત કરતી વખતે, ફરાહે તેના ભાઈ, ફિલ્મ નિર્માતા સાજિદ ખાન અને ગોવિંદાની પત્ની સુનિતા…

Read More

सोना-चांदी के वायदा कॉन्ट्रैक्ट्स ऑल टाइम हाई के स्तर पर पहुंचेः क्रूड ऑयल फ्यूचर्स में 61 रुपये की तेजी कमोडिटी वायदाओं में 25993 करोड़ रुपये और कमोडिटी ऑप्शंस में 76350 करोड़ रुपये का दर्ज हुआ टर्नओवरः सोना-चांदी के वायदाओं में 22973 करोड़ रुपये का हुआ कारोबारः बुलियन इंडेक्स बुलडेक्स फ्यूचर्स 24546 पॉइंट के स्तर पर मुंबईः देश के अग्रणी कमोडिटी डेरिवेटिव्स एक्सचेंज एमसीएक्स पर कमोडिटी वायदा, ऑप्शंस और इंडेक्स फ्यूचर्स में 102346.43 करोड़ रुपये का टर्नओवर दर्ज हुआ। कमोडिटी वायदाओं में 25993.24 करोड़ रुपये का कारोबार हुआ, जबकि कमोडिटी ऑप्शंस में 76350.54 करोड़ रुपये का नॉशनल टर्नओवर हुआ। बुलियन इंडेक्स बुलडेक्स का सितंबर वायदा 24546 पॉइंट के स्तर पर कारोबार हो रहा था। कमोडिटी ऑप्शंस में कुल प्रीमियम…

Read More

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યાઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.61ની તેજી કોમોડિટી વાયદાઓમાં રૂ.25993.24 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.76350.54 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 22973.58 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24546 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.102346.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25993.24 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.76350.54 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24546 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1208.96 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 22973.58 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.104044ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.105937ના ઓલ ટાઇમ હાઇ અને…

Read More

अहमदाबाद- शिव अनंता फ्लैट्स में हाल ही में गणेश उत्सव का उत्साह और सामुदायिक भावना के साथ सफल समापन हुआ। 27 अगस्त, 2025 को गणेश स्थापना पूजा के साथ शुरू हुए इस उत्सव ने निवासियों को कई सांस्कृतिक और धार्मिक कार्यक्रमों के लिए एक साथ लाया। पूरे उत्सव के दौरान, निवासियों ने हर दिन सुबह और शाम की गणपति आरती में भाग लिया, जिससे वातावरण भक्तिमय हो गया। नासिक ढोल की लयबद्ध धुन ने भगवान गणेश के आगमन और विदाई दोनों को चिह्नित किया, जिससे एक जीवंत और उत्सव का माहौल बन गया। 28 अगस्त को गणेश भजन कार्यक्रम का…

Read More

શિવ અનંતા ફ્લેટ્સમાં તાજેતરમાં ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. તારીખ ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ગણેશ સ્થાપના પૂજા સાથે શરૂ થયેલા આ ઉત્સવે નિવાસીઓને એકસાથે લાવીને અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું. ઉત્સવ દરમિયાન, નિવાસીઓએ દરરોજ સવાર-સાંજ ગણપતિ આરતીમાં ઉત્સાહભેર ભાગ લીધો. નાસિક ઢોલના તાલ સાથે ગણેશજીના આગમન અને વિદાયએ વાતાવરણને ઉત્સવમય બનાવ્યું હતું. ૨૮ ઓગસ્ટના રોજ યોજાયેલ ગણેશ ભજન કાર્યક્રમ મુખ્ય આકર્ષણ રહ્યું હતું, જેમાં સૌએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો. ઉજવણીમાં ૩૦ ઓગસ્ટના રોજ યોજાયેલ સત્યનારાયણ કથાનો પણ સમાવેશ થાય છે, જેણે સૌને શાંતિ અને આધ્યાત્મિક અનુભવ કરાવ્યો. ઉત્સવનો અંત ૩૧ ઓગસ્ટના રોજ ગણેશ વિસર્જન સાથે થયો. વિદાય…

Read More

Ahmedabad- Shiv Ananta Flat, Chandkheda recently concluded a vibrant and successful Ganesh Utsav, celebrating with great fervor and community spirit. The festivities, which began with the Ganesh Sthapana puja on August 27, 2025, brought residents together for a series of cultural and religious events. Throughout the festival, residents participated in daily morning and evening Ganpati Aartis, filling the atmosphere with devotion. The rhythmic beats of the Nasik Dhol marked both the arrival and farewell of Lord Ganesha, creating a lively and festive ambiance. A highlight was the Ganesh Bhajan Program on August 28, where residents came together to sing devotional…

Read More

તાત્કાલિક કરવામાં આવી ઇમરજન્સી લેન્ડિંગ ટેકઓફ કરતા જ એર ઇન્ડિયાના પ્લેનના એન્જિનમાં લાગી આગ ઘટના બાદ ફ્લાઈટને પરત દિલ્હી લાવવામાં આવી. રવિવારે સવારે દિલ્હીથી ઇન્દોર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જીનમાં આગ લાગવાની ઘટના બની હતી, જે બાદ ફ્લાઈટને પરત દિલ્હી લાવવામાં આવી અને ઇન્દોરના મુસાફરોને બીજી ફ્લાઈટ દ્વારા ઇન્દોર મોકલવામાં આવશે તેમ એર ઈન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે. દિલ્હીથી ઇન્દોર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છૈં૨૯૧૩ ને ટેકઓફ કર્યા પછી તરત જ દિલ્હી પરત ફરવું પડ્યું. વિમાનના જમણા એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા, ત્યારબાદ માનક પ્રક્રિયા મુજબ એન્જિન બંધ કરી દેવામાં આવ્યું અને વિમાનને તાત્કાલિક દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં…

Read More

ટીવી ઇન્ડસ્ટ્રીમાં ફેલાયો શોકનો માહોલ રામાયણ બનાવનાર રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું નિધન તેઓ એક જાણીતા નિર્માતા અને સિનેમેટોગ્રાફર હતા, લાંબા સમયથી તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા હતા. રામાયણ જેવી પ્રખ્યાત સિરિયલ બનાવનાર રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું નિધન થયું છે. આજે સવારે ૧૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ એક જાણીતા નિર્માતા અને સિનેમેટોગ્રાફર હતા. લાંબા સમયથી તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા હતા. તેમના નિધનના સમાચાર સામે આવતા જ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રેમ સાગર ઘણા સિનિયર હતા, ઇન્ડસ્ટ્રીમાં તેમનું સૌ કોઈ તેમનું સન્માન કરતા હતા. પ્રેમ સાગરે પુણેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાથી અભ્યાસ…

Read More

હવામાન વિભાગની મોટી આગાહી આગામી ચાર દિવસ પડશે ભારેથી અતિ ભારે વરસાદ યુપી, ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ ઉત્તર ભારતમાં આગામી ચાર દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હિમાચલ પ્રદેશમાં ૩૧ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર, ઉત્તરાખંડમાં ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બર, જમ્મુમાં ૩૧ સપ્ટેમ્બરથી ૨ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ ઉપરાંત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, દરિયાકાંઠાના કર્ણાટકમાં આગામી સાત દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તો ૪થી ૬ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ભારતની વાત કરીએ તો, ઉત્તરાખંડમાં ૩૧ ઓગસ્ટ અને ૧…

Read More

પીએમ મોદીએ જિનપિંગ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો પીએમ મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવતાં તેને વૈશ્વિક જાેખમ ગણાવ્યું જિનપિંગ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ દ્વિપક્ષીય સંબંધોના સતત વિકાસ માટે સરહદી ચીનના તિયાનજિનમાં જીર્ઝ્રં સમિટ દરમિયાન વડાપ્રધઆન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે. આ વાતચીતમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ચીનના પ્રમુખ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવતાં તેને વૈશ્વિક જાેખમ ગણાવ્યું હતું. તેમણે ચીનને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો આપવા અપીલ કરી પણ કરી હતી. જિનપિંગ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવીને, પીએમ મોદીએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી છે.…

Read More