Author: garvigujrat

લિવ ઇનમાં રહેનાર યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! યુવકે યુવતીને બચકા ભરી એવા હાલ કર્યો કે થયું દર્દનાક મોત આ મામલે યુવાનને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈને આવ્યા ત્યારે તેનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું હતું મોરબીના લખધીરપુર ગામ પાસે આવેલ લેક્સસ સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના રહેવાસી નરેન્દ્રસિંહ કમલસિંગ ધ્રુવેલની સાથે તેના કવાર્ટરમાં લીવ ઇનમાં પુષ્પાદેવી ગંભીરસિંહ મરાવી (૨૦) નામની યુવતી રહેતી હતી જેની હત્યા કરવામાં આવી હોવાની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પીઆઇ એસ.કે.ચારેલ અને તેની ટિમ સ્થળ ઉપર પહોચ્યા હતા અને મૃતક મહિલાની સાથે રહેતા યુવાનની આગવી ઢબે પૂછપરછ કરી…

Read More

આગ લાગતા ૪ લોકોના મોત, ૧ ઈજાગ્રસ્ત દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ આગ એટલી ભયાવહ હતી કે તેણે જાેતજાેતામાં આખા મકાનને પોતાની લપેટમાં લઈ લીધું હતું. દક્ષિણ દિલ્હીના તિગડી એક્સટેન્શન વિસ્તારમાં શનિવારે સાંજે ચાર માળના એક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઈ છે. આગ એટલી ભયાવહ હતી કે તેણે જાેતજાેતામાં આખા મકાનને પોતાની લપેટમાં લઈ લીધું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે લગભગ ૬:૧૫ વાગ્યે મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી જૂતાની દુકાનમાંથી આગની શરૂઆત થઈ હતી. દુકાનમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું…

Read More

The widely popular SWAGAT Online Programme in Gujarat continues to deliver lasting solutions to core issues faced by residents in remote regions. A recent example is Moddar village in Porbandar district. This small settlement near Kutiyana, home to about 1,200 people, is celebrating a long-awaited resolution made possible through this initiative. In detail: During the SWAGAT Online Programme, Lakhman Moddara and other farmers from Moddar village in Porbandar presented their long-pending road concern before Chief Minister Shri Bhupendra Patel. They requested the construction of a road and a bridge to ensure direct access to Kutiyana. Recognising the legitimacy of their…

Read More

Under the visionary guidance of Hon’ble Prime Minister Shri Narendra Modi, India is accelerating its journey to becoming a global manufacturing powerhouse. Under the leadership of Hon’ble Chief Minister Shri Bhupendra Patel, Government of Gujarat has announced the second edition of the Vibrant Gujarat Regional Conference (VGRC) for the Kutch & Saurashtra region, scheduled on 8–9 January 2026 in Rajkot. In conjunction with the conference, the Vibrant Gujarat Regional Exhibition (VGRE) will be held at the same venue from 8–11 January 2026, offering an enhanced platform for industries, MSMEs, government bodies, and entrepreneurs from across the region. Vibrant Gujarat has…

Read More

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के नेतृत्व में भारत वैश्विक मैन्युफैक्चरिंग पावरहाउस बनने की दिशा में तीव्र गति से आगे बढ़ रहा है। इसी कड़ी में गुजरात सरकार द्वारा आगामी 8 से 9 जनवरी 2026 के दौरान राजकोट में सौराष्ट्र–कच्छ क्षेत्र के लिए वाइब्रेंट गुजरात रीजनल कॉन्फ्रेंस (VGRC) का आयोजन किया जा रहा है। इस कॉन्फ्रेंस के साथ ही 8 से 11 जनवरी, 2026 तक वाइब्रेंट गुजरात रीजनल एक्ज़िबिशन (VGRE) भी आयोजित होगी जो पूरे कच्छ और सौराष्ट्र क्षेत्र के उद्योगों, MSMEs, सरकारी संस्थाओं एवं उभरते उद्यमियों को अपने उत्पाद, नवाचार और क्षमताओं को प्रदर्शित करने का महत्वपूर्ण मंच प्रदान करेगी।…

Read More

गुजरात में लोकप्रिय बना ‘स्वागत’ ऑनलाइन कार्यक्रम सुदूरवर्ती लोगों की बुनियादी समस्याओं का स्थायी निवारण ला रहा है। इसका उदाहरण है पोरबंदर जिले के मोडदर गाँव का किस्सा। पोरबंदर के कुतियाणा के पास 1200 की आबादी वाला छोटा-सा गाँव मोडदर आज खुश है और इसका कारण है ‘स्वागत’ ऑनलाइन कार्यक्रम। बात विस्तार से। मुख्यमंत्री के ‘स्वागत’ कार्यक्रम में पोरबंदर के मोडदर गाँव के लखमणभाई मोडदरा तथा अन्य किसानों ने मुख्यमंत्री श्री भूपेंद्र पटेल के समक्ष अपने गाँव की सड़क समस्या प्रस्तुत की। मख्यमंत्री ने ग्रामीणजनों को ध्यान से सुना। गाँव की मांग थी कि उन्हें कुतियाणा पहुँचने के लिए सड़क…

Read More

તા. 14.02.2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR) ચાલી રહી છે. જેની સમયમર્યાદામાં વધારવામાં આવી છે. જે અનુસાર ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બર સુધી ચાલશે. જ્યારે 16 ડિસેમ્બર, 2026ના રોજ ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તદુપરાંત તા.16.12.2025થી 07.02.2026 દરમિયાન વાંધા અરજી અને સુનાવણીની પ્રક્રિયા ચાલશે. ત્યારબાદ 14.02.2026 ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

Read More

ગુજરાતમાં રવિ ઋતુમાં રાજ્યના દરેક ખેડૂતને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થઇ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાતર વિતરણનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકારે રવિ ઋતુ માટે રાજ્ય સરકારને જરૂરિયાત મુજબનો પૂરતો ખાતરનો જથ્થો ફાળવ્યો હોવાથી ખેડૂતોને જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી ખરીદી ન કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ દરેક જિલ્લાની જરૂરીયાતને ધ્યાને રાખીને સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો છે. ચાલુ રવિ ઋતુમાં એટલે કે, ઓક્ટોબર-૨૦૨૫…

Read More

ગુજરાતમાં લોકપ્રિય બનેલો “સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ” છેવાડાના લોકોના પાયાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવી રહ્યો છે. તેનું ઉદાહરણ છે – પોરબંદર જિલ્લાના મોડદર ગામનો કિસ્સો. પોરબંદરના કુતિયાણા પાસે 1200ની વસ્તી ધરાવતું નાનકડું ગામ – મોડદર આજે ખુશ છે. તેનું કારણ છે -સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ. વાત વિગતે. મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પોરબંદરના મોડદર ગામના લખમણભાઇ મોડદરા અન્ય ખેડૂતોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ તેમના ગામના રસ્તાનો પ્રશ્ન રજૂ કર્યો.મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનોને ધ્યાનથી સાંભળ્યા. ગામની રજૂઆત હતી કે તેમને કુતિયાણા પહોંચવા માટે રસ્તો અને બ્રિજ બનાવી આપવામાં આવે. મુખ્યમંત્રી ને લાગ્યું કે, ગ્રામજનોનો પ્રશ્ન વાજબી છે. અને તેનાથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને અન્ય ગ્રામજનોની સુખાકારી વધશે.…

Read More

SIR એક સમજી વિચારીને કરેલું ષડ્યંત્ર છે : સપા.વોટનો અધિકાર છીનવી રહી છે ભાજપ : અખિલેશ. BLO વર્માના નિધન બાદ ઉચ્ચ અધિકારીઓ એવું દબાણ બનાવી રહ્યા છે કે તેમનું મોત ઑન ડ્યુટી નથી થયું : અખિલેશ.દેશના અનેક રાજ્યોમાં અત્યારે એક સાથે SIR ની પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા કરાવવામાં આવી રહી છે. SIR ની પ્રક્રિયા કરી રહેલા મ્ન્ર્ંના મોતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જેને લઈને વિપક્ષે ચૂંટણી પંચ અને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. શનિવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે સરકાર SIR ના બહાને મત આપવાનો અધિકારી છીનવી રહી છે. SIR ની પ્રક્રિયા દરમિયાન મૃત્યુ પામનારા…

Read More