- હેન્ડશેક વિવાદ પર ટ્રેવિસ હેડનો ખુલાસો, કહ્યું- વિરાટ કોહલી સાથે કોઈ ઝઘડો નથી
- PM મોદીની ઇન્સ્ટાગ્રામ રીલ્સે બનાવ્યો રેકોર્ડ, 24 કલાકમાં 303 મિલિયન વ્યૂઝ સાથે ધૂમ
- ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજીત દીપકે બોલ્યા: આંદોલનની જીત, નવી માંગણીઓ રજૂ
- NEET વિવાદ બાદ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, Gen-Zના આંદોલનથી સરકાર પર દબાણ
- યુએન રિપોર્ટ: વિશ્વમાં 64 કરોડ લોકો ભૂખમરાનો શિકાર, 269 કરોડને પૌષ્ટિક ભોજન નથી મળતું
- બીફાર્મમાં 2026-27થી નવો સિલેબસ લાગુ, જૂના વિદ્યાર્થીઓ જૂના અભ્યાસક્રમ મુજબ ભણી શકશે
- दिल्ली में डोगरा वेलफेयर एसोसिएशन ने विलुप्तप्राय लोकपर्व ‘रुट्ट राह्ढ़े’ का किया पुनर्जीवन
- AI ડીપફેક ઓડિયોથી AAPને બદનામ કરવાનો પ્રયાસ, ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
Author: garvigujrat
જાન્હવી કપૂર- વરુણ ધવન સોનુ નિગમના આઇકોનિક ગીતને પાછું લાવ્યા.સન્ની સંસ્કારી કી તુલસી કુમારીનું બિજુરિયા ગીત રિલીઝ.બિજુરિયા ગીતની મૂળ રચના રવિ પવાર દ્વારા કરવામાં આવી હતી, અને તેના શબ્દો સોનુ અને અજય ઝિંગરાણે લખ્યા હતા.બોલિવૂડમાં ફરી એકવાર ભૂતકાળનો સમયની યાદ અપાવે છે. અને આ વખતે ફિલ્મ સન્ની સંસ્કારી કી તુલસી કુમારી ના નિર્માતાઓએ સોનુ નિગમના ૧૯૯૯ ના આલ્બમ ‘મૌસમ’ માંથી જૂનું ટ્રેક ‘બિજુરિયા’પાછું લાવ્યું છે. ફિલ્મના મ્યુઝિક પાર્ટનર સોની મ્યુઝિક ઇન્ડિયાએ તેનો મ્યુઝિક વિડિયો રિલીઝ કર્યાે છે.બિજુરિયા ગીતમાં વરુણ ધવન અને જાન્હવી કપૂર છે તે મ્યુઝિક તનિષ્ક બાગચી દ્વારા ફરીથી તૈયાર કરાયેલ ટ્રેકના નવા વરઝ્ન પર ડાન્સ કરતા જાેવા મળ્યા…
ઘોઘા તાલુકાના સ્માર્ટ વિલેજ વાવડી ગામના સરપંચ શ્રી મહેન્દ્રસિંહ પી ગોહિલ તથા તલાટી કમ મંત્રી શ્રી શૈલેષભાઈ ડી સોલંકી દિલ્હી ખાતે રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના ડેલીગેશન તરીકે આમંત્રણ. ભાવનગર જિલ્લાના પાંચ ગામ તથા તેમના એલ ઓ તરીકે તલાટી કમ મંત્રી શ્રી શૈલેશભાઈ ડી સોલંકી દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની ત્રણ દિવસની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની તાલીમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ પ્રાપ્ત કર્યું છે આ કાર્યક્રમ પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ મજબૂત અને ગ્રામીણ વિકાસને વધુ સારી રીતે વેગ મળે તે માટે ખાસ આયોજિત કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલા સરપંચો માંથી વાવડી ગામના સરપંચ શ્રી તથા તલાટી કમ મંત્રીશ્રી…
ઇમરાને કહ્યું ‘મારો કૂક એક અઠવાડિયાનું બધું જ એક સાથે બનાવી દે છે’.ઇમરાન હાશ્મી ૨ વર્ષથી એક જ ડાયેટ ફોલો કરે છે. નિષ્ણાતોના મતે મોનો ડાયેટમાં ૨૪થી ૭૨ કલાક માટે માત્ર એક જ ખોરાક ખાવાનો સમાવેશ થાય છે.તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, ઇમરાન હાશ્મીએ પોતાનાં રોજિંદા ડાયેટ વિશે ખુલાસો કર્યાે. તેણે કહ્યું, “હું દિવસની શરૂઆત સલાડની પ્લેટથી કરું છું. ત્યારબાદ ચિકન કીમા આવે છે, કારણ કે તે પચવામાં સરળ છે. હું નિયમિત ચિકન ખાઈ શકતો નથી, કારણ કે તેમને ચિકનનો સ્વાદ ગમતો નથી. તેના વિકલ્પમાં મારી પાસે બાફેલા શક્કરિયાનો બાઉલ પણ છે.”આ અંગે વિગતે વાત કરતા ઇમરાને કહ્યું, “આ ખાસ ડાયેટ…
આજે લોકો ‘સારા સંગીત અને કવિતા માટે ઝંખે છે’.રહેમાનની કબૂલાત : રીલ્સ જાેઇને કલાકારોને શોધું છું.આપણે અરાજકતામાં રહીએ છીએ અને અરાજકતાને સંગીત દ્વારા વધારવી જાેઈએ નહીં.ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાન સંગીતમાં અને વાજિંત્રોમાં અન્ય દરેક કલાકારોથી વધુ પ્રયોગો કરવા માટે જાણીતા છે. તેઓ પોતાના ગીતો માટે નવા નવા ગાયકો પણ શોધી લાવે છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, રહેમાને ભાર મૂક્યો હતો કે સંગીતમાં સમાજને આકાર આપવાની શક્તિ છે અને આજે લોકો ‘સારા સંગીત અને કવિતા માટે ઝંખે છે’. તેમણે એવું પણ કબૂલ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર રીલ્સ જાેઈને કલાકારો શોધે છે. રહેમાને ઇન્ટરવ્યુમાં કહ્યું,“પહેલા જ્યારેવિશ્વ સાંસ્કૃતિક રીતે અનેક સીમાડાઓમાં બંધાયેલું…
‘સ્મેશિંગ મશીન’ની ભૂમિકા માટે ડ્વેને ૨૭ કિલો વજન ઘટાડ્યું.‘ધ રોક’ ડ્વેન જાેહ્ન્સનનું ઘટેલું વજન જાેઇ ફૅન્સમાં આશ્ચર્ય ને ચિંતા.ડ્વેન જાેહ્ન્સન તેના કદાવર શરીર અને લાર્જર ધેન લાઇફ વ્યક્તિત્વ માટે દુનિયાભરમાં જાણીતો છે.ડ્વેન જાેહ્ન્સનના તાજેતરના દેખાવે તેના બધા ચાહકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. તેનું શરીર એકદમ ઘટી ગયેલું જાેઈને ઘણા ફૅન્સ ચિંતામાં પણ પડી ગયાં હતાં.ડ્વેન જાેહ્ન્સન તેના કદાવર શરીર અને લાર્જર ધેન લાઇફ વ્યક્તિત્વ માટે દુનિયાભરમાં જાણીતો છે. તેણે તાજેતરમાં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતીઅને તેના વજનમાં નોંધપાત્ર ઘટાડા અને ડ્રામેટિક પાતળી ળેમના ચશ્માએ ચાહકો અને વિવેચકો સ્તબ્ધ કરી દીધાં હતાં, જેના કારણે દરેકને તેની વજન ઘટાડવાની સફર વિશે…
મીઠાઈ-ફરસાણ એસોસિએશનના પ્રમુખનો ઘટસ્ફોટ.ગુજરાતમાં આવતું ૯૨ ટકા પનીર ડુપ્લિકેટ છે.લોકોને આ મિલાવટવાળું પનીર ન ખાવાની અપીલ કરી.ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિએશનની પ્રથમ બેઠક ડાકોર ખાતે યોજાઈ હતી, જેમાં રાજ્યભરના વેપારીઓ ભેગા થયા હતા. આ બેઠકમાં મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને તેનાથી ગ્રાહકોના સ્વાસ્થ્યને થતા નુકસાન પર ચર્ચા થઈ હતી. પ્રમુખ કિશોરભાઈ શેઠે જણાવ્યું હતું કે અમદાવાદ સહિતની હોટેલોમાં લોકો જે પનીર હોંશે હોંશે ખાય છે, તે મોટા ભાગે નકલી હોય છે. તેમણે કહ્યું કે, મીઠાઈ-ફરસાણનો ધંધો ૩૫ થી ૪૦ ટકા જેટલો નફાકારક હોવા છતાં, કેટલાક લોકો માત્ર પૈસાની લાલચમાં ભેળસેળ કરે છે, જે ખૂબ જ દુ:ખદ બાબત છે. બેઠકમાં ફૂડ…
નયનની હત્યા મુદ્દે સૌથી મોટો ખુલાસો.અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનું પ્રથમવાર સામે આવ્યું CCTV ફૂટેજ.પેટના ભાગે છરી વાગી હોવા છતાં નયન ચાલતા જ બપોરે ૧૨:૫૩ કલાકે શાળામાં પ્રવેશ કરે છે.અમદાવાદના સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ કેમ્પસમાં ૧૯ ઓગસ્ટના રોજ ધોરણ ૯ના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાના કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. નયન પર તેના ક્લાસમેટ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના પ્રથમ CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે હુમલા પછીની પરિસ્થિતિ દર્શાવે છે. નયન પર હુમલો બપોરે ૧૨:૫૩ કલાકે થયો હતો. સામે આવેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે પેટના ભાગે ગંભીર…
BCCI ર્નિણયને કારણે થયો વિવાદ.વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી.મોટાભાગના ભારતીય ખેલાડીઓએ બેંગ્લુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ફિટનેસ ટેસ્ટ આપી હતી.ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે, પરંતુ કોહલીની ફિટનેસ ટેસ્ટ અન્ય ખેલાડીઓની જેમ બેંગ્લુરૂમાં લેવાના બદલે લંડનમાં થતાં વિવાદ સર્જાયો છે. મોટાભાગના ભારતીય ખેલાડીઓએ બેંગ્લુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ફિટનેસ ટેસ્ટ આપી હતી. જ્યારે વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ આપી હતી. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી હાલ પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કોહલીએ યુકેમાં પોતાની ફિટનેસ ટેસ્ટ આપવા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની વિશેષ પરવાનગી લીધી…
મૂડીઝે ઉચ્ચારી ગંભીર ચેતવણી.દુનિયાને ટેરિફની ધમકી આપતું અમેરિકા ખુદ મંદીની કગાર પર!.અમેરિકાનો ૧/૩ હિસ્સો પહેલાંથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે : ટેરિફ બોમ્બથી સ્થિતિ વધુ વણસી.અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ અમેરિકાના માથે જ ફૂટ્યો હોવાનો દાવો હવે ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે કર્યો છે. મૂડીઝે રિપોર્ટમાં જણાવ્યું છે કે, અમેરિકા ગંભીર મંદીની કગાર પર પહોંચ્યું છે. અમેરિકાનો ૧/૩ હિસ્સો પહેલાંથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. એવામાં ટ્રમ્પના વિવિધ દેશો પર ટેરિફ બોમ્બથી અમેરિકાની આર્થિક સ્થિતિ વધુ વણસી છે. મૂડીઝ એનાલિટિક્સના ચીફ ઈકોનોમિસ્ટ માર્ક જેન્ડીએ અમેરિકાને ચેતવણી આપી છે કે, રાજ્ય સ્તરીય આંકડાઓ સંકેત આપી રહ્યા છે…
ભાગદોડ પર ૩ મહિના બાદ કોહલીએ તોડ્યું મૌન.કોહલીએ પીડિતોને શ્રદ્ધાંજલિ આપી અને જવાબદારીપૂર્વક આગળ વધવાનું વચન આપ્યું.વિરાટ કોહલીએ કહ્યું, જીવન ક્યારેય તમને ૪ જૂને બનેલી આવી હૃદયદ્રાવક ઘટનાઓ માટે તૈયાર કરતું નથી.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ ૪ જૂને બેંગ્લોરમાં થયેલી ભાગદોડની ઘટના પર પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. આ દુ:ખદ અકસ્માતમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ ઘટના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર બની હતી જ્યારે ઇઝ્રમ્એ ૧૮ વર્ષની લાંબી રાહ જાેયા પછી RCB ટ્રોફી જીતી હતી. ઉજવણીની આ ક્ષણ થોડી જ ક્ષણોમાં શોકમાં ફેરવાઈ ગઈ. ઇઝ્રમ્એ કોહલીનું નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



