Author: garvigujrat

હવામાન વિભાગની મોટી આગાહી આગામી ચાર દિવસ પડશે ભારેથી અતિ ભારે વરસાદ યુપી, ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ ઉત્તર ભારતમાં આગામી ચાર દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હિમાચલ પ્રદેશમાં ૩૧ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર, ઉત્તરાખંડમાં ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બર, જમ્મુમાં ૩૧ સપ્ટેમ્બરથી ૨ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ ઉપરાંત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, દરિયાકાંઠાના કર્ણાટકમાં આગામી સાત દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તો ૪થી ૬ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ભારતની વાત કરીએ તો, ઉત્તરાખંડમાં ૩૧ ઓગસ્ટ અને ૧…

Read More

પીએમ મોદીએ જિનપિંગ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો પીએમ મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવતાં તેને વૈશ્વિક જાેખમ ગણાવ્યું જિનપિંગ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ દ્વિપક્ષીય સંબંધોના સતત વિકાસ માટે સરહદી ચીનના તિયાનજિનમાં જીર્ઝ્રં સમિટ દરમિયાન વડાપ્રધઆન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે. આ વાતચીતમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ચીનના પ્રમુખ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવતાં તેને વૈશ્વિક જાેખમ ગણાવ્યું હતું. તેમણે ચીનને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો આપવા અપીલ કરી પણ કરી હતી. જિનપિંગ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવીને, પીએમ મોદીએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી છે.…

Read More

રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ ઈમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે માટે રાજય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા “ડાયલ ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ”તેમજ ગુજરાત પોલીસના નવ નિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનું કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય શ્રી અમિત શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો આજે શુભારંભ- લોકાર્પણ કર્યું હતું. જેમાં ડાયલ ૧૧૨ જનરક્ષક’ પ્રોજેકટ અંતર્ગત અદ્યતન કોલ સેન્ટર અને ૫૦૦ જન રક્ષક વાનનું…

Read More

શહેરની અગ્રણી સંસ્થા જૈન યુવા ફેડરેશન દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઘરે ઘરે તપસ્વી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાની ટીમે અમદાવાદના શિવાંચી માલાણી વિસ્તારમાં જૈન સમાજના વિવિધ સંપ્રદાયોના તપસ્વીઓનું તેમના નિવાસસ્થાને સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન, અઠ્ઠાઈ, માસક્ષમન, સિદ્ધિતપ, વર્ષિતપ અને અન્ય ઉચ્ચ તપસ્યા પૂર્ણ કરનારા તપસ્વીઓનું કુમકુમ તિલક, ભેટ અને “તપસ્વી અમર રહેં” જેવા નારાઓથી સન્માન કરવામાં આવ્યું . જૈન યુવા ફેડરેશન ઘણા વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. સંસ્થા ના પ્રમુખ અમિત કાંટેડ તેઓએ કહ્યું – “તપસ્વીઓનું સન્માન કરવાથી તેમનું મનોબળ વધે છે અને સમાજમાં તપ ની ભાવનાને નવી પ્રેરણા મળે છે.” આ વર્ષે, સમદડી…

Read More

ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યા… સોનાના વાયદામાં રૂ.5,055 અને ચાંદીના વાયદામાં રૂ.10,399નો મન્થલી ઉછાળોઃ ક્રૂડ તેલ વાયદો રૂ.319 લપસ્યો એમસીએક્સ પર મહિનાના અંતે કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં નોંધાયું રૂ.12,17,717 કરોડનું ઐતિહાસિક ઊંચું ટર્નઓવરઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.695701.31 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.7320529.74 કરોડનું મન્થલી ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.378616.05 કરોડનાં મન્થલી ધોરણે કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24293 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 1થી 29 ઓગસ્ટના મહિના દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.8016292.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.695701.31 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.7320529.74 કરોડનું નોશનલ…

Read More

અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો પર્યાવરણ અને વાતાવરણ શુદ્ધિ માટે મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘એક પેડ મા કે નામ’ માતાના નામે એક વૃક્ષ વાવવાના સંકલ્પથી શરૂ થયેલ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાનમાં ઘાટલોડિયા વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આયુષ્માન વનમાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પની લથડતી તબિયત વચ્ચે ઉપપ્રમુખનો સૂચક ખુલાસા.‘ભયાનક દુર્ઘટના’ સર્જાય તો દેશનું સુકાન સંભાળવા તૈયાર: વેન્સ.સાઉથ કોરિયન પ્રમુખ લી જે મિયુંગ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પના હાથ પર મોટાં ઊઝરડાં જાેવા મળ્યા હતા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આરોગ્ય સતત કથળી રહ્યું હોવાની આશંકાઓ પ્રબળ બની છે. પશ્ચિમી મીડિયા જગત પણ ટ્રમ્પની તબિયત અંગે અનેક અટકળો વ્યક્ત કરી રહ્યું છે ત્યારે ઉપપ્રમુખ જે ડી વેન્સને આ મામલે ખુલાસો કરવાની ફરજ પડી છે. વેન્સે અમેરિકન્સને વિશ્વાસ અપાવ્યો હતો કે, ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ટ્રમ્પ એકદમ સ્વસ્થ છે અને પ્રમુખ તરીકે ચાર વર્ષ ચોક્કસ પૂરા કરશે. જાેકે એવા સમયે તેમણે એવી સ્પષ્ટતા પણ…

Read More

આ ફલેટનું સામાન્ય ભાડું બે લાખથી વધારે.હૃતિકે ગર્લફ્રેન્ડ સબાને ફક્ત ૭૫ હજારમાં ફલેટ ભાડે આપ્યો.મુંબઉના જૂહુ વરસોવા રોડ પરની બિલ્ડિંગમાં હૃતિકની ૧૦૦ કરોડની માલિકીની બે પ્રોપટી.હૃતિક રોશને મુંબઈના જૂહુ વરસોવા રોડ જેવા મોંઘાદાટ એરિયામાં થ્રી બીએચકે જેટલો વિશાળ ફલેટ તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદને ફક્ત ૭૫ હજાર રુપિયામાં ભાડે આપી દીધો છે. આ વિસ્તારમાં આ ભાડાંમાં વન બીએચકે ફલેટ પણ મળવો મુશ્કેલ છે. થ્રી બીએચકે ફલેટનું ભાડું બે લાખ રુપિયાથી શરુ થતું હોય છે તેમ બજાર વર્તુળોનું કહેવું છે. આ ફલેટ આશરે ૧૦૦૦થી ૧૩૦૦ ચોરસ ફૂટનો છે. મુંબઈમાં ફલેટ્સની સામાન્ય સાઈઝ કરતાં પણ આ ફલેટ વધારે મોટો છે. હૃતિકે આ બિલ્ડિંગમાં…

Read More

શેફાલીનું ૨૭ જુલાઈ ૨૦૨૫ ના રોજ અવસાન થયું હતુ.પરાગ ત્યાગીએ ગણપતિ બાપ્પા ઘરે લાવી શેફાલી જરીવાલાની ઇચ્છા પૂરી કરી.પરાગે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બાપ્પાને ઘરે લાવે છે અને પછી તેમની પૂજા કરે છ.પરાગ ત્યાગી ભલે શેફાલી જરીવાલાના મૃત્યુ પછી એકલા પડી ગયો હોય, પરંતુ તે શેફાલીની દરેક ઇચ્છા પૂરી કરી રહ્યો છે. જ્યારે શેફાલી જીવતી હતી, ત્યારે તે દર વર્ષે ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરતી હતી, દમદાર ઉજવણી કરતી હતી. હવે આ વર્ષે, ભલે શેફાલી નથી, પરાગ તેની ઇચ્છા પૂરી કરવા માટે બાપ્પાને એકલા જ ઘરે લાવ્યો. જાેકે, આ દરમિયાન શેફાલીના પરિવારના સભ્યો, ખાસ કરીને તેના માતા…

Read More

ફિલ્મ ઓક્ટોબરમાં આવશે.સન્ની સંસ્કારી કી તુલસી કુમારી ટીઝર રીલીઝ.રોમેન્ટિક કોમેડી સ્ટાર્સ વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ મુખ્ય ભૂમિકામાં છ.ધર્મા પ્રોડક્શનની આગામી ફિલ્મ સની સંસ્કારી કી તુલસી કુમારીનું ટીઝર શુક્રવારે સવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. રોમેન્ટિક કોમેડી સ્ટાર્સ વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ મુખ્ય ભૂમિકામાં છે. તે શશાંક ખેતાન દ્વારા લખવામાં અને ર્નિદેશિત કરવામાં આવી છે.૫૨ સેકન્ડના ટૂંકા ટીઝરનો અંત વરુણ અને જાહ્નવીના પાત્રો વચ્ચે ‘મજાક’ સાથે થાય છે જ્યાં તે તેને સમજાવવાનો પ્રયાસ કરે છે કે તે જાણે છે કે નાઈટક્લબ શું છે, પરંતુ તે માને છે કે તે જાગરણને ભૂલથી નાઈટક્લબ…

Read More