- ધાર્મિક સ્વતંત્રતા સંપૂર્ણ નથી: ૩૦૦ શ્રદ્ધાળુઓની મંજૂરી મામલે પટણા હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટકોર
- કંગના પર બાબા રામદેવનો પલટવાર: “તુચ્છ લોકો પર કમેન્ટ નથી કરવી”, Gen-Z વિવાદે લીધો ઉગ્ર વળાંક
- તહેવારોમાં ખાંડ બની કડવી: ભાવવધારા પાછળ ઇથેનોલ, અછત કે જમાખોરી?
- લોકશાહી સામે મોટો સવાલ: જ્યારે સમાજને તમારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તમે ક્યાં હતા?
- NCPના IT સેલ પ્રદેશ પ્રમુખ હાર્દિક પરીખ AAPમાં જોડાયા, ઘાટલોડિયામાં સંગઠનને નવી મજબૂતી
- દ્વારકાનું નાગેશ્વર જ્યોતિર્લિંગ: દારૂકાવનથી શિવપ્રગટ્તિ અને ધર્મવિજયની પૌરાણિક ગાથા
- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
Author: garvigujrat
ચતુરને ગણાવ્યો ખોટો, ફેન્સ પણ ચોંક્યા ડાયરેક્ટર રાજકુમાર હિરાની કે મને સોનમ વિશે ખબર જ નહોતી: આમિર ખાન રાજકુમાર હિરાની દ્વારા લિખિત અને ર્નિદેશિત કોમેડી-ડ્રામા ફિલ્મ ‘૩ ઇડિયટ્સ’ વર્ષ ૨૦૦૯માં રિલીઝ થઈ હતી દિલ્હીના જંતર-મંતર ખાતે પર્યાવરણવાદી સોનમ વાંગચુકની ચાલી રહેલી ભૂખ હડતાળ વચ્ચે સુપરસ્ટાર આમિર ખાને આ મુદ્દે પોતાની ચૂપકીદી તોડી છે. તાજેતરમાં ‘૩ ઇડિયટ્સ’ ફેમ ‘ચતુર’ એટલે કે અભિનેતા ઓમી વૈદ્ય અને અભિનેત્રી સોનાક્ષી સિંહા સહિતના સેલેબ્સે વાંગચુકના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. આ દરમિયાન એક કાર્યક્રમમાં આમિર ખાને સ્પષ્ટ કર્યું છે કે, તેમની બ્લોકબસ્ટર ફિલ્મ ‘૩ ઇડિયટ્સ’નું મુખ્ય પાત્ર ‘ફૂંગસુક વાંગડુ’ સોનમ વાંગચુક પર આધારિત નહોતું અને આ…
પ્રિયદર્શને હૈવાનમાં સર્જી ડાર્ક અને રહસ્યમય દુનિયા અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની થ્રિલર ફિલ્મ ‘હૈવાન’નો ફર્સ્ટ લૂક રિલીઝ બંનેની જાેડી અગાઉ પણ દર્શકોને પસંદ આવી ચૂકી છે અને હવે પ્રિયદર્શનના દિગ્દર્શનમાં બંનેને ફરી સાથે જાેવા માટે ચાહકો આતુર છે વર્ષ ૨૦૨૬ની અક્ષય કુમાર અને પ્રિયદર્શનની બીજી ફિલ્મ થ્રિલર ફિલ્મોમાંની એક ‘હૈવાન’નો ફર્સ્ટ લૂક આખરે જાહેર કરવામાં આવ્યો છે. પ્રિયદર્શનની આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મના નિર્માતાઓએ જાહેર કરેલા ફર્સ્ટ લૂક પોસ્ટર્સમાં રહસ્ય, માનસિક તણાવ અને ડાર્ક થ્રિલરની ઝલક જાેવા મળે છે. કેવીએન પ્રોડક્શન્સ અને થેસ્પિયન ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનો…
યુનિવર્સલ સર્ટિ.થી દરેક ઉમરના લોકો ફિલ્મ જાેઈ શકશે ‘રામાયણ’ના ૪.૧૫ મિનિટના ટ્રેલરને મળ્યું ‘યુ’ સર્ટિફિકેટ ‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જાેવા મળશે નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મ ‘રામાયણ’ના ટ્રેલરને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ‘યુ’ (યુનિવર્સલ) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ફિલ્મની રિલીઝને હજુ ત્રણ મહિનાથી વધુ સમય બાકી હોવા છતાં નિર્માતાઓ ટૂંક સમયમાં ફિલ્મનું ભવ્ય ટ્રેલર લોન્ચ કરવા જઈ રહ્યા છે.રસપ્રદ વાત એ છે કે સામાન્ય ફિલ્મોનાં ટ્રેલર કરતાં ‘રામાયણ’નું ટ્રેલર નોંધપાત્ર રીતે લાંબું છે. ૧૫ જુલાઈએ સેન્સર દ્વારા મંજુર કરાયેલા ટ્રેલરની…
Goldbet Kod Promocyjny dla polskich graczy – Bonusy i promocje dla nowych użytkowników ▶️ GRAĆ Содержимое Goldbet Kod Promocyjny dla polskich graczyZasady i warunkiWarunki korzystania z Goldbet Casino aplikacji Wśród wielu kasyn online, goldbet Casino aplikacja jest jednym z najpopularniejszych i najbardziej zaufanych. Aplikacja Goldbet Casino oferuje swoim użytkownikom wiele możliwości rozrywki i hazardu, a także wiele bonusów i promocji, które mogą pomóc nowym użytkownikom zdobyć doświadczenie i zwiększyć swoje szanse na wygraną. Goldbet Kod Promocyjny jest specjalnym kodem, który umożliwia nowym użytkownikom otrzymania specjalnego bonusu, który może być wykorzystany w kasynie. Kod ten jest dostępny tylko dla nowych użytkowników…
Casino Yonibet pour les joueurs français – Catalogue de jeux et principales catégories disponibles ▶️ JOUER Содержимое Le catalogue de jeux de Casino Yonibet pour les joueurs françaisLes jeux de tableLes slotsLes jeux de cartesLes jeux de hasardLes bonus de Casino YonibetLes conditions de jeuLa sécurité du Casino YonibetCasino Yonibet pour les joueurs français : Catalogue de jeux et principales catégories disponiblesLe catalogue de jeuxLes jeux de tableLes jeux de machine à sousLes principaux jeux de machine à sous Si vous êtes un joueur de casino français, vous êtes au bon endroit ! Le casino yonibet est l’un des plus…
આમ આદમી પાર્ટીના પ્રદેશ માલધારી સેલના અધ્યક્ષ કિરણ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતનો ખેડૂત અને ગુજરાતનો માલધારી ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિમાં છે. જેમ ઉપરથી ઈન્દ્રદેવ નારાજ હોય અને નીચેથી આપણી સરકાર નારાજ હોય, તેમજ કૃષિ મંત્રી પણ નારાજ હોય એવું જોવાઈ રહ્યું છે. ખેડૂતો આંદોલન કરીને બેઠા છે, તેવી જ રીતે કચ્છમાં માલધારીઓની પરિસ્થિતિ ખૂબ કફોડી થઈ છે. કચ્છ જિલ્લામાં વરસાદ ન આવતા માલધારીઓની હાલત ખરાબ છે. કચ્છના વિસ્તારોમાં આજે માલધારીઓ પોતે ઈચ્છે તો પણ સ્થળાંતર કરી શકે તેમ નથી, કારણ કે તેમનું પશુધન ખૂબ નબળું પડી ગયું છે. માલધારીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે કે આજે આવશે, કાલે આવશે…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે રથયાત્રાનો પવિત્ર દિવસ છે અને ભગવાન જગન્નાથ સૌનું ભલું કરે એવી પ્રાર્થના છે. આજે આખા અમદાવાદમાં ભગવાન જગન્નાથના હોર્ડિંગ્સ લાગેલા છે પણ સામાન્ય સંસ્કાર અને સામાન્ય સમજની વાત છે કે જ્યારે ભગવાનનો ફોટો ઉપયોગમાં લેવાય તો એની ઉપર બીજા કોઈનો ફોટો લગાવવો ન જોઈએ પરંતુ આજે આ બધા હોર્ડિંગ્સ જોઈને દુઃખ થાય છે અને જાણે ભગવાન આ લોકોના આશીર્વાદ લેવા નીકળવાના હોય એ રીતનું ચિત્ર દેખાઈ રહ્યું છે. તો આ એ લોકોની બુદ્ધિનો પ્રદર્શન છે. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા હિમાંશુ…
મૌલવી જરજિસ અંસારીના નિવેદન પર હોબાળો ભગવાન શ્રીકૃષ્ણ મુસ્લિમ હતા અને ઇસ્લામનો પ્રચાર કરતા હતા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ખોટો અર્થઘટન કરીને તેમણે કૃષ્ણને પાંચ સમયના નમાજી ગણાવ્યા : આ નિવેદનથી હિન્દુ સંગઠનોમાં રોષ ઉત્તર પ્રદેશના ઇટાવા ગામના મુસ્લિમ મૌલાના જરજિસ અંસારીનું એક વિવાદિત નિવેદન સોશિયલ મીડિયા પર જાેરદાર ચર્ચામાં આવ્યું છે. મૌલાનાએ હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીકૃષ્ણ પર એક વિવાદાસ્પદ દાવો કરીને નવો વિવાદ છેડ્યો છે, જેને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં મૌલાના જરજિસ અંસારીએ દાવો કર્યો છે કે ભગવાન શ્રીકૃષ્ણ વાસ્તવમાં મુસ્લિમ હતા અને તેઓ દીન (ઇસ્લામ)નો પ્રચાર-પ્રસાર…
પૂણે હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી સરકાર કે મુખ્યમંત્રીની ટીકાને રાષ્ટ્ર સામે યુદ્ધ છેડયાનું ગણી શકાય નહીં દરેક નાગરિકને સરકારનાં કાર્યાે પર ટિપ્પણી કરવાનો, પ્રશંસા કરવાનો અને ટીકા કરવાનો અધિકાર છે સરકાર કે મુખ્યમંત્રીની ટીકાને રાષ્ટ્ર સામે યુદ્ધ છેડયાનું ગણી શકાય નહીં. દરેક નાગરિકને સરકારનાં કાર્યાે પર ટિપ્પણી કરવાનો, પ્રશંસા કરવાનો અને ટીકા કરવાનો અધિકાર છે એમ પુુણેની એક કોર્ટે એનસીપી એસપીના એક પદાધિકારીને જામીન આપતાં જણાવ્યું હતું.આ વર્ષે એપ્રિલમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મોર્ફ કરેલા ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતા કરવા અને નક્સલવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી સામગ્રી પોસ્ટ કરવાના આરોપસર શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)ના સોશિયલ મીડિયા વિંગના રાજ્ય…
ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ તબાહ અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ; હોર્મુઝ સ્ટ્રેટ પર બીજાે મોટો પ્રહાર આ પહેલા ૧૩ એપ્રિલથી ૧૮ જૂન દરમિયાન પણ અમેરિકાએ ઈરાની બંદરો બ્લોક કરીને ૯ જહાજાે નિષ્ક્રિય કર્યા હતા અને ૧૪૦ થી વધુ જહાજાેના રૂટ ડાયવર્ટ કર્યા હતા પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં સૈન્ય તણાવ અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાન સામેની સૈન્ય કાર્યવાહીના સતત પાંચમા દિવસે પણ ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર ભીષણ હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ ના જણાવ્યા અનુસાર, હોર્મુઝ જળડમરુમધ્યમાં ઈરાનના બંદરો પર લાદવામાં આવેલી નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહેલા એક ખાલી ઓઈલ ટેન્કરને અમેરિકી એરક્રાફ્ટે હેલફાયર મિસાઈલો દાગીને નિષ્ક્રિય…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



