- ફીફા વર્લ્ડ કપ 2026 બાદ નોરા ફતેહીનો દબદબો, ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી બોલિવૂડ હસ્તી
- પ્રવેશોત્સવ નહીં, ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ધ્યાન આપો: ડૉ. કરન બારોટે સરકારને ઘેરી
- ખેડૂતો પરના અન્યાય સામે AAPનું એલાન, 27 જૂને નગરા ખાતે યોજાશે ખેડૂત મહાપંચાયત
- “પુસ્તકો વગરનું ભણતર” મુદ્દે ગોપાલ ઇટાલિયાની આક્રમક રજૂઆત, ગાંધીનગર સુધી ગુંજ
- मुंबई में 2 जुलाई से ‘ग्रह पूर्ति यन्त्रम’ प्रदर्शनी, न्यूमरोलॉजी और कला का अनूठा संगम
- પેટ્રોલ પંપ પર હોમવર્ક કરતો વિદ્યાર્થી: મહેનત અને સપનાઓની પ્રેરક તસવીર
- પક્ષપલટાની બેશરમી: મતદારોના વિશ્વાસ અને લોકશાહીના મૂલ્યો પર પ્રહાર
- જામનગરના 9 વર્ષીય વિહાને 5289 મીટર ફ્રેન્ડશીપ પિક સર કરી ઇતિહાસ રચ્યો
Author: Garvi Gujarat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણામાં કહેવત છે કે “ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ આપે કે સાસરું તો સારું સાસરે જ રહેવાય” આ કહેવત આજના આ નેતાઓ કે જેમના કથની અને કરણી અલગ છે. એમને કંઈક અંશે મળતી ઝુલતી આવે છે. કારણકે એક બાજુ નેતાઓ પ્રજાના પરસેવાના પૈસા ને પાણી ની જેમ વાપરી આભાસી લોકપ્રિયતા દરબારી મીડિયાના સહારે ઊભી કરવાનો મિથ્યા પ્રયાસ કરી પ્રજાને સુફીયાણી સલાહો આપવામાં આવે છે ત્યારે બીજી બાજુ એ જ નેતાઓ લખલૂંટ ખર્ચા કરી એ સિધ્ધ કરી બતાવે છે કે અમે કહીએ એ કરવાનું, અમે કરીએ એમ નહીં. આ હળહળતા કળીયુગમાં જ્યારે પ્રજાને બે ટંકના…
ઇરાન પાસે ૬૦ ટકા સંવર્ધિત યુરેનિયમ હોવાની સંભાવના અમેરિકાએ હુમલો કર્યાે તો પરમાણુ બોમ્બ બનાવીશું : ઇરાનની ધમકી પાકિસ્તાને ઇરાનના લશ્કરી વિમાન તેના નૂરખાન બેઝ પર છૂપાવ્યા હોવાના અહેવાલથી અમેરિકા લાલઘૂમ ઇરાને ધમકી આપી છે કે જાે અમેરિકાએ હવે હુમલો કર્યાે તો તેના જવાબમાઁ ઇરાન પરમાણુ બોમ્બ બનાવશે, ઇરાનની સંસદના પ્રવક્તા ઇબ્રાહિમ રેજાઈએ આ ધમકી આપી છે. અમેરિકાના હુમલાના જવાબમાં ઇરાન ૬૦ ટકા સંવર્ધિત યુરેનિયમને ૯૦ ટકા સુધી સંવર્ધિત કરીને પરમાણુ બોમ્બ બનાવશે. હાલમાં ઇરાન પાસે ૬૦ ટકા સંવર્ધિત ૪૦૦ કિલોગ્રામ યુરેનિયમ છે, તેનું શું થયું તેની કોઈને ખબર નથી.અમેરિકન જાસૂસી એજન્સીઓની સમીક્ષા મુજબ જ્યાં સુધી અત્યંત સવર્ધિત યુરેનિયમના ભંડારને…
NCRB રિપોર્ટમાં સલામત ગુજરાતનો ફુગ્ગો ફૂટ્યો ગુજરાતમાં તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર ચોરી થયેલી રકમ અને ચીજવસ્તુઓ પરત મેળવવાનો રિકવરી રેટ માત્ર ૨૭-૩૦ ટકા જ રહ્યો જેના ખોફથી ગુનેગારો થરથર કાંપવા જાેઈએ પણ હવે એ સ્થિતિ રહી નથી. તસ્કરો માટે તો અચ્છે દિન આવ્યા હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે, તેનુ કારણ એછેકે, ગુજરાતમાં છેલ્લા ૩૬ મહિનામાં તસ્કરોએ ૧૦૬૯ કરોડ રૂપિયાની માતબર રકમ પર હાથ સાફ કર્યાે છે. જેની સામે પોલીસ માત્ર ૨૨૧ કરોડ રૂપિયા જ પરત લાવી શકી છે. ૭૮૭ કરોડ રૂપિયાનો કોઈ અતોપત્તો નથી. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના રિપોર્ટે જ સલામત ગુજરાતનો ફુગ્ગો ફોડ્યો છે.જાે તમારા…
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન રવાના થયા તે પહેલા ઈરાને કુવૈતમાં ચીનના બંદર પર હુમલો કર્યાે યુદ્ધ વિરામ વચ્ચે પણ ઈરાન દ્વારા યુનાઈટેડ આરબ એમિરેટ્સ પર વારંવાર હવાઈ હુમલા થઈ રહ્યા છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાત માટે રવાના થયા તેના થોડા સમય પહેલા જ કુવૈતે ઈરાન પર આશ્ચર્યજનક આક્ષેપ કર્યાે છે. કુવૈતના જણાવ્યા મુજબ, ચીનની મદદથી કુવૈતમાં નિર્માણ પામી રહેલા બંદર પર આ મહિને ઈરાને હુમલા કર્યા હતા, પરંતુ તને નિષ્ફળ બનાવાયા હતા. ચીન અને ઈરાન વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હોવાનું મનાય છે ત્યારે કુવૈતના આક્ષેપ સૂચક મનાય છે. ઈરાન તરફથી આ અંગે પ્રતિક્રિયા અપાઈ નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં…
યુપી અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીઓના કાફલામાં મોટો ઘટાડો પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત સહિત ૫ રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ આગામી સમયમાં ઈંધણની વપરાશ હજુ ઘટાડવા માટે રાજ્યો દ્વારા ‘નો વ્હીકલ ડે’ જેવા સૂચનો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ઈંધણના પુરવઠા પર અસર પડવાની આશંકા છે, જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ દેશભરમાં ઈંધણ બચાવવાની અપીલ કરી હતી. આ અપીલને પગલે ભાજપ શાસિત રાજ્યોમાં કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોએ સરકારી સ્તરે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે મહત્ત્વના ર્નિણયો લીધા છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં…
‘ચાંદ મેરા દિલ’નું ટ્રેલર રિલીઝ. અનન્યા પાંડેની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક. ફિલ્મનું સંગીત સચિન-જીગર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને ૨૨ મે, ૨૦૨૬ના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અનન્યા પાંડે અને લક્ષ્યની આગામી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’નું ટ્રેલર ૧૧ મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે, જે દર્શકોને એક ટોક્સિક રિલેશનશિપની ઝલક આપે છે. વિવેક સોની દ્વારા ર્નિદેશિત આ ફિલ્મ આધુનિક સંબંધોમાં આવતા ઉતાર-ચઢાવ, હાર્ટબ્રેક, ઈમોશનલ સંઘર્ષ અને માફી જેવા વિષયોને આવરી લે છે. ફિલ્મની વાર્તા અનન્યા પાંડે દ્વારા ભજવાયેલ ‘ચાંદની’ અને લક્ષ્ય દ્વારા ભજવાયેલ ‘આરવ’ના પાત્રોની આસપાસ ફરે છે.ટ્રેલરની શરૂઆત ખૂબ જ ગંભીર દ્રશ્યથી થાય છે, જેમાં આરવ…
ડિસેમ્બર ૨૦૨૬માં થશે રિલીઝ. અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર ફેમિલી કોમેડી. ફિલ્મમાં અક્ષય અને તેના ઑન-સ્ક્રીન પુત્ર વચ્ચેનો સંબંધ ફિલ્મના સૌથી મોટા કોમિક હાઇલાઇટ્સમાંનો એક હશે. અક્ષય કુમાર અને અનીસ બઝમીએ અગાઉ ‘વેલકમ’, ‘સિંહ ઇઝ કિંગ’ અને ‘થૅન્ક યુ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જે આજે પણ સિનેપ્રેમીઓમાં કલ્ટ સ્ટેટસ ધરાવે છે. હવે લાંબા વિરામ બાદ આ જાેડી ફરી એકવાર સંપૂર્ણ મસાલેદાર કોમેડી ફિલ્મ સાથે પરત ફરી રહી છે, જેને દિલ કરાજુ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મનો મોટો ભાગ પહેલેથી જ શૂટ થઈ ચૂક્યો છે અને અનીસ બઝમી મે મહિનાના અંત સુધીમાં સમગ્ર શૂટ પૂર્ણ કરવાની તૈયારીમાં…
ફિલ્મ ૨૧ મેના રોજ રિલીઝ થશે. મલયાલમ ફિલ્મ ઇમોશનલ ફેમિલી ડ્રામા છે, જ્યારે અમારી ફિલ્મ ફેમિલી થ્રિલર છે. ‘દ્રશ્યમ ૨’ (૨૦૨૨)એ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને આશ્ચર્યચકિત કરી દીધા હતા કારણ કે તેણે ૨૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યાે હતો. મલયાલમ સિનેમાની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મોમાંની એક, ‘દ્રશ્યમ ૩’, ૨૧ મેના રોજ રિલીઝ થવા તૈયાર છે. ત્યારે હવે પેનોરમા સ્ટુડિયોઝના ઉદ્યોગસાહસિક પિતા-પુત્રની જાેડી, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક, મોહનલાલ અભિનીત આ ફિલ્મ ભારતમાં (કેરળ સિવાય) અને વિશ્વભરમાં રિલીઝ કરશે. રસપ્રદ વાત એ છે કે તેઓ ‘દ્રશ્યમ ૩’ના હિન્દી વર્ઝનના નિર્માતા પણ છે, જેમાં અજય દેવગણ, તબ્બુ, શ્રિયા સરન, જયદીપ અહલાવત,…
‘ધ રોયલ્સ’ની પહેલી સિઝન રિલીઝ થતાં જ ચર્ચામાં આવી ગઈ હતી. ભૂમિ પેડનેકર ‘ધ રોયલ્સ’ સિઝન ૨માંથી બહાર. ઝીનત અમાનના ઓટીટી ડેબ્યુ માટે પણ જાણીતી આ સિરીઝની પહેલી સિઝન એક અધુરી પ્રેમકથાના મુકામે અટકી ગઈ હતી. ‘ધ રોયલ્સ’ની પહેલી સિઝન રિલીઝ થતાં જ ચર્ચામાં આવી ગઈ હતી, પરંતુ હવે તેની બીજી સિઝન પહેલાં શોમાં મોટો ક્રિએટિવ બદલાવ કરવામાં આવી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, મુખ્ય ભૂમિ પેડનેકરે નેટફ્લિક્સના આ શોથી બહાર નીકળવાનો ર્નિણય લીધો છે, કારણ કે નિર્માતાઓ હવે વાર્તાને રોમાન્સની સ્ટોરીથી દૂર લઈ જઈ રાજપરિવારની જટિલતાઓ અને આંતરિક વિખવાદો પર વધુ ભાર મૂકવા માગે છે.ઝીનત અમાનના ઓટીટી ડેબ્યુ માટે…
માનવ વેંચાણ અને બાળમજૂરી વચ્ચેના ખતરનાક સંબંધને ઉજાગર કરતી એક ચોંકાવનારી ઘટનામાં, ચાર રાજ્યોમાંથી લાવવામાં આવેલા કુલ 91 સગીર બાળકોને સુરતની ત્રણ ટેક્સટાઇલ યુનિટોમાંથી સંયુક્ત કાર્યવાહી દરમિયાન બચાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ગાયત્રી સેવા સંસ્થાન (જીએસએસ) દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે હાથ ધરવામાં આવી હતી. આ સંયુક્ત ઓપરેશન નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર), એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીઉ), રાજસ્થાનના 22 પોલીસ અધિકારીઓ, સુરતના પુણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ એસોસિએશન ફોર વોલન્ટરી એક્શન (એવીએ) અને જીએસએસના સભ્યો દ્વારા મળીને ચલાવવામાં આવ્યું હતું. એસોસિએશન ફોર વોલન્ટરી એક્શન અને ગાયત્રી સેવા સંસ્થાન બંને ‘જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન’ના ભાગીદાર છે, જે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



