Author: Garvi Gujarat

હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતા તેહરાન પર મોટા પ્રમાણમાં હુમલા શરૂ કર્યા. ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતા તેહરાન પર મોટા પ્રમાણમાં હુમલા શરૂ કરી દીધા છે. ઈરાનની અનેક જગ્યાઓને નિશાન બનાવાઈ છે. ત્યારે હવે ઈરાન પર હુમલા બાદ ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપતા કહ્યું કે, ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે. ઈરાને હથિયાર મૂકવા જ પડશે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં જાહેરાત કરી છે કે, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઈરાનના આતંકવાદી શાસન…

Read More

૨૦૦૩ના નિયમો અગાઉના એરક્રાફ્ટ અધિનિયમ હેઠળ બનાવવામાં આવ્યા હતા વિમાનમાં જાેખમી માલ-સામાન લઇ જવા અંગેના નવા કડક નિયમો જાહેર પ્રમાણપત્ર આધારિત અને જવાબદારી ઉઠાવતી વ્યવસ્થા અમલમાં જાહેર નહી કરાયેલાં માલ અંગે આકરું રિપોર્ટિંગ ફરજિયાત. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાનોમાં જાેખમી માલ-સામાન લઈ જવા સંબંધિત સુધારેલા નિયમોને જાહેર કર્યા છે. નવા નિયમો હેઠળ હવે પ્રમાણપત્ર આધારિત અને ચોક્કસ જવાબદારી ઉઠાવતી વ્યવસ્થા અમલમાં આવશે, જેથી આવા માલના સંચાલન અને પરિવહનમાં વધુ પારદર્શિતા અને કડકાઈ સુનિશ્ચિત થાય.નવી વ્યવસ્થા અંતર્ગત જાહેર નહી કરાયેલાં અથવા ખોટી રીતે જાહેર કરાયેલા જાેખમી માલ-સામાન અંગે વિગતવાર રિપોર્ટિંગ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. નિયમોમાં વધુ કડક રિપોર્ટિંગ માળખું ઊભું કરવામાં…

Read More

ચીન અને કેનેડાએ પણ પોતાના નાગરિકોને ઈરાન છોડવાની સૂચના જારી કરી અમેરિકાએ નાગરિકોને ઈઝરાયેલ છોડવા કહ્યું: ઈરાન પર ગમે ત્યારે હુમલો સંભવ  ઓસ્ટ્રેલિયાએ પણ ઈઝરાયેલમાં કાર્યરત તેના અધિકારીઓના તમામ પરિવારજનોને ઈઝરાયેલ છોડવાની સૂચના જારી કરી. અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ વચ્ચે જીનેવામાં ઈરાન પર પરમાણુ નિયંત્રણ અંગે યોજાયેલી બેઠકનું કોઈ પરિણામ નહીં આવતાં મધ્ય-પૂર્વમાં યુદ્ધની શક્યતાઓ વધી છે. અમેરિકા ગમે તે ક્ષણે ઈરાન પર હુમલો કરે તેવી પ્રબળ સંભાવનાઓને પગલે ઈઝરાયેલ સ્થિત અમેરિકન દૂતાવાસે તેના કર્મચારીઓને દેશ છોડી જવા અપીલ કરી છે. આની સાથે સાથે અન્ય લોકો પણ વેળાસર ઇરાન છોડી દે તેવી વિનંતિ પણ કરી છે. બીજી બાજુ ચીન અને…

Read More

એઆઈથી જાેબલોસની ચિંતા સામે રાજનની હૈયાધારણ એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર પડશે નવી ટેકનોલોજી ઘણી વખત નવી ઇન્ડસ્ટ્રી પણ બનાવે છે, રિસ્કિલ અને અપગ્રેડ થવાથી પરિવર્તન સ્વીકારી શકાશે: રાજન એઆઈ(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ને લઈને બહુ બધી નોકરીઓ જશે તેવી બૂમરાણ વચ્ચે રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે એઆઈની વિપરીત અસરોને બહુ વધુ પડતી બતાવાઈ રહી છે. એઆઈના લીધે કોડિંગ, ટેસ્ટિંગ, બેકઓફિસ પ્રોસેસ અને કસ્ટમર સપોર્ટ જેવા કામો પર જ અસર પડશે. આમ આઇટી પર અસર પડશે, પરંતુ તે કંઈ સાવ ખતમ જ નહીં થઈ જાય. એઆઈના લીધે કેટલીક નોકરીઓ ઘટી શકે, પરંતુ તેની સાથે…

Read More

ટ્રમ્પનું પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન અફઘાનિસ્તાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પે શાહબાઝ-મુનીરના ગુણગાન ગાયા પાકિસ્તાને તાજેતરમાં જ અફઘાનિસ્તાનના કાબુલ અને કંધાર જેવા શહેરો પર ભીષણ હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને ‘ઓપન વોર’ જેવી સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ સંઘર્ષને ઉકેલવા માટે હસ્તક્ષેપ કરશે. ટ્રમ્પે પાકિસ્તાન સાથેના પોતાના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરતા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીરની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાન અત્યારે શાનદાર કામ કરી રહ્યું છે. તેમની પાસે…

Read More

મુંબઈના ૨૧ થિયેટરોમાં સ્ટે ઓર્ડર છતાં ફિલ્મની ટિકિટ વેચાઈ રહી છે ધ કેરળ સ્ટોરી ૨ને રિલીઝ થયા વિના પણ ‘બોર્ડર ૨’ કરતાં વધુ કમાણી ધ કેરળ સ્ટોરી ૨ ની રિલીઝ પર સ્ટે હોવા છતાં, તેની કમાણીના આંકડા ટ્રેડ વેબસાઇટ પર ઉપલબ્ધ છે બોલીવુડ ફિલ્મ “ધ કેરળ સ્ટોરી ૨” શુક્રવાર, ૨૭ ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ ગુરુવારે, તેને મોટો ફટકો પડ્યો જ્યારે કેરળ હાઈકોર્ટે તેની રિલીઝ પર ૧૫ દિવસ માટે પ્રતિબંધ મૂક્યો. રાજ્યમાં બળજબરીથી ધર્મ પરિવર્તનના વિષયને લઈને આ ફિલ્મ વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓએ હવે પ્રતિબંધ સામે અપીલ કરી છે, પરંતુ તેનું ભવિષ્ય અનિશ્ચિત છે.જાેકે, ગુરુવારે રાત્રે,…

Read More

કપલે ફેન્સ અને પેપ્ઝનો આભાર માન્યો લગ્ન બાદ રશ્મિકા-વિજય પહેલીવાર એરપોર્ટ પર સ્પૉટ થયા સુંદર આઉટફિટ સાથે રશ્મિકાએ હાથમાં લાલ ચૂડો, ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં લાલ સિંદૂર સાથે પોતાના લૂકને કમ્પલિટ કર્યાે હતો. સાઉથના સુપરસ્ટાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં સંપન્ન થયા. લગ્ન બાદ આજે ન્યુલી મેરિડ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા પહેલી વખત વાઈફ અને હસબન્ડ તરીકે જાહેરમાં જાેવા મળ્યા હતા. ઉદયપુર એરપોર્ટ પરથી રવાના થતી વખતે આ કપલની શાનદાર કેમિસ્ટ્રી અને રોમેન્ટિક અંદાજે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તમે પણ કપલનો રોયલ લૂક ના જાેયો હોય તો ચાલો તમને આ વિશે જણાવીએ……

Read More

ઓડિશનની શરતનો અસ્વીકાર કર્યા દીપિકાએ હોલિવુડની ધી વ્હાઈટ લોટસ સીરિઝ છોડી દીધી આ પહેલાની સીઝન માટે પણ અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તે ગર્ભવતી હોવાથી તે સ્વીકારી શકી નહોતી દીપિકા પદુકોણે એમી પુરસ્કાર વિજેતા સીરિઝ ‘ધી વ્હાઈટ લોટસ’ની ચોથી સીઝન છોડી દીધી છે.આ સીરિઝમાં કાસ્ટિંગ માટે ઓડિશન આપવું અનિવાર્ય હતું. પરંતુ, દીપિકા તે માટે તૈયાર થઈ ન હતી. આખરે મતભેદોેને પગલે તેણે આ શો છોડી દીધો છે. છેલ્લા થોડા મહિનાઓથી દીપિકા આ સીરિઝ કરી રહી હોવાની ચર્ચાઓ હતી. ‘ધી વ્હાઇટ લોટસ’ના નિર્માતાઓ લાંબા સમયથી દીપિકાને આ શોમાં લેવા ઉત્સુક હતા. આ પહેલાની સીઝન માટે પણ અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો…

Read More

અનેક ક્રુ મેમ્બર્સ હજુ પેમેન્ટની રાહમાં વિક્રમ ભટ્ટની ફિલ્મ ખિલૌને માટે અનુપ્રિયા ગોએન્કાનું પેમેન્ટ પણ બાકી ફિલ્મ ૨૦૨૨ના અંતમાં જ અધુરી રહી ગઇ હતી. ત્યારથી હજી સુધી ફિલ્મ સાથે જાેડાયેલી તમામ વ્યક્તિને મહેનતાણાં ચુકવવામાં આવ્યા નથી વિક્રમ ભટ્ટ સામે ફિલ્મ બનાવવા માટે નાણાં લીધા બાદ ફિલ્મ નહિ બનાવવા બદલ કેસ થયો છે. આ કેસ સંદર્ભમાં તેની અધૂરી ફિલ્મ ‘ખિલૌને’ વિશે પણ અનેક ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મની હિરોઈન અનુપ્રિયા ગોએન્કાને પણ સંપૂર્ણ પેમેન્ટ ચૂકવાયું નથી. અનેક ક્રૂ મેમ્બર્સ પણ હજુ તેમનાં નાણાંની રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મ ૨૦૨૨ના અંતમાં જ અધુરી રહી ગઇ હતી. ત્યારથી હજી સુધી ફિલ્મ સાથે…

Read More

આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬નો દિવસ ગુજરાતના અને ખાસ કરીને જુનાગઢ તથા અમરેલી જિલ્લાના ખેડૂતો માટે મહત્વપૂર્ણ રહ્યો. તેમણે ઉર્જા મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો. ઘણા વર્ષો પહેલાં સરકારે ખેડૂતોને સબસિડીવાળા ઓફ-ગ્રિડ સોલાર પમ્પ ઇન્સ્ટોલેશન આપ્યા હતા. તે વખતે ગુજરાત સરકારે મોટી જાહેરાતો કરી હતી કે સબસિડીવાળો સોલાર પમ્પ આપવાથી ખેડૂતોને ખેતીવાડીનું પરંપરાગત વીજ કનેક્શન લેવાની જરૂર નહીં રહે અને સૂર્ય ઊર્જાથી પમ્પ ચલાવી સિંચાઈ કરી શકાશે. તે સમયે એવો નિયમ પણ હતો કે સોલાર પમ્પ લીધા બાદ પાંચ વર્ષ પૂર્ણ થાય ત્યારબાદ ખેડૂતોને પરંપરાગત ખેતીવાડી વીજ કનેક્શન આપવામાં આવશે. પરંતુ…

Read More