- બીજાં લગ્નના છ મહિના બાદ સામંથા પ્રેગનન્ટ હોવાની અટકળો, ડિસેમ્બરમાં માતા બને તેવી ચર્ચા
- ફીફા વર્લ્ડ કપ 2026 બાદ નોરા ફતેહીનો દબદબો, ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી બોલિવૂડ હસ્તી
- પ્રવેશોત્સવ નહીં, ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ધ્યાન આપો: ડૉ. કરન બારોટે સરકારને ઘેરી
- ખેડૂતો પરના અન્યાય સામે AAPનું એલાન, 27 જૂને નગરા ખાતે યોજાશે ખેડૂત મહાપંચાયત
- “પુસ્તકો વગરનું ભણતર” મુદ્દે ગોપાલ ઇટાલિયાની આક્રમક રજૂઆત, ગાંધીનગર સુધી ગુંજ
- मुंबई में 2 जुलाई से ‘ग्रह पूर्ति यन्त्रम’ प्रदर्शनी, न्यूमरोलॉजी और कला का अनूठा संगम
- પેટ્રોલ પંપ પર હોમવર્ક કરતો વિદ્યાર્થી: મહેનત અને સપનાઓની પ્રેરક તસવીર
- પક્ષપલટાની બેશરમી: મતદારોના વિશ્વાસ અને લોકશાહીના મૂલ્યો પર પ્રહાર
Author: Garvi Gujarat
માનવ વેંચાણ અને બાળમજૂરી વચ્ચેના ખતરનાક સંબંધને ઉજાગર કરતી એક ચોંકાવનારી ઘટનામાં, ચાર રાજ્યોમાંથી લાવવામાં આવેલા કુલ 91 સગીર બાળકોને સુરતની ત્રણ ટેક્સટાઇલ યુનિટોમાંથી સંયુક્ત કાર્યવાહી દરમિયાન બચાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ગાયત્રી સેવા સંસ્થાન (જીએસએસ) દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે હાથ ધરવામાં આવી હતી. આ સંયુક્ત ઓપરેશન નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર), એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીઉ), રાજસ્થાનના 22 પોલીસ અધિકારીઓ, સુરતના પુણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ એસોસિએશન ફોર વોલન્ટરી એક્શન (એવીએ) અને જીએસએસના સભ્યો દ્વારા મળીને ચલાવવામાં આવ્યું હતું. એસોસિએશન ફોર વોલન્ટરી એક્શન અને ગાયત્રી સેવા સંસ્થાન બંને ‘જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન’ના ભાગીદાર છે, જે…
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવને ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત લોકાયુક્તશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.
साहित्य, कला और संस्कृति के क्षेत्र में सक्रिय, प्रगतिशील एवं समावेशी मंच “लिटरेरी वॉरियर्स ग्रुप (एलडब्ल्यूजी)” अपने चौथे वार्षिक साहित्य महोत्सव “लिटफेस्ट 4.0” का आयोजन आगामी 3 और 4 अक्टूबर, 2026 को लखनऊ में करने जा रहा है। इस दो दिवसीय आयोजन में देश-विदेश के लेखक, कवि, साहित्यकार और कला प्रेमी बड़ी संख्या में भाग लेंगे। यह जानकारी देते हुए देश की सुप्रसिद्ध साहित्यकार और इस ग्रुप की संस्थापक नीलम सक्सेना चंद्रा ने बताया कि साल 2011 में भारत में स्थापित एलडब्ल्यूजी ने एक ऑनलाइन साहित्यिक मंच के रूप में अपनी शुरुआत की थी, जो आज लगभग 1,200 सदस्यों के…
Summertime is right around the corner, but can your makeup withstand the heat? Summer makeup can be quite a challenge due to the high humidity and scorching heat. Summer makeup means spending hours applying makeup only to sweat it all off in the heat. It’s the perfect weather for meltdown mishaps; running foundation, chapped lips, smudged eyeliner and streaky mascara. Rising temperatures can cause a makeup meltdown, leaving you with oily skin, fading foundation and creased eyeshadow. A full face of makeup can quickly start running, look cakey and unnatural, and be incredibly hot to be outside in. However, there are…
ડિપ્રેશનમાં સરી પડેલા બાબીલની કેરિયર ડામાડોળ થઈ ગઈ હતી બાબીલની કેરિયર પાટે ચઢી, મલયાલમ ફિલ્મ પણ મળી બાબીલે ‘કલા’ તથા ઓટીટી શો ‘રેલવે મેન’થી બહુ પ્રશંસા મેળવી હતી. પરંતુ, તે બહુ જલ્દીથી ડિપ્રેશનમાં સરી પડયો હતો. દિવંગત અભિનેતા ઈરફાનના પુત્ર બાબીલની કેરિયર ફરી પાટે ચઢી રહી હોય તેમ જણાય છે. હવે તેને મલયાલમમાં પણ ‘ગાંધી બજાર’ નામની એક ફિલ્મ મળી છે. બાબીલે ‘કલા’ તથા ઓટીટી શો ‘રેલવે મેન’થી બહુ પ્રશંસા મેળવી હતી. પરંતુ, તે બહુ જલ્દીથી ડિપ્રેશનમાં સરી પડયો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં બોલિવુડના અનેક કલાકારોના નામનો ઉલ્લેખ કરી અનુચિત વર્તાવનો આરોપ મૂક્યો હતો. જાેકે, તેની માનસિક સ્થિતિ ચિંતાજનક…
અમરી ટાઈટલથી બાયોપિક બની રહી છે અમૃતા શેરગિલની ભૂમિકા માટે અંજલી શિવરામનની પસંદગી મીરા નાયરની આ ફિલ્મ માટે તૃપ્તિ ડિમરી, અનન્યા, વામિકાનાં નામ પણ ચર્ચાયાં હતાં મીરા નાયર અમૃતા શેર ગિલની બાયોપિક બનાવી રહ્યાં છે. ‘અમરી’ ટાઈટલ ધરાવતી આ ફિલ્મમાં અમૃતા શેરગિલની મુખ્ય ભૂમિકા માટે તેમણે અંજલી શિવરામનની પસંદગી કરી છે. મીરા નાયરે આ રોલ માટે ૧૦૦ થી વધુ અભિનેત્રીઓનું ઓડિશન લીધું હતું. બોલિવુડમાંથી તૃપ્તિ ડિમરી, વામિકા ગબ્બી , અનન્યા પાંડે તથા જાહ્નવી કપૂર પણ આ રોલ માટે હોડમાં હોવાનું કહેવાયું હતું. પરંતુ, મીરા નાયરે છેવટે અમૃતા શેરગિલ સાથેની સામ્યતાને ધ્યાને રાખી અંજલીની પસંદગી કરી હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં…
વિદ્યાએ ૨૫ વર્ષ બાદ પહેલી વાર જાેઈ ‘ધ લાસ્ટ ટેનન્ટ’ ભાવુક વિદ્યાબાલને ઇરફાન ખાન સાથે કામ કરવાની યાદો તાજી કરી ઇરફાનના અવસાન પછી મને હંમેશાં અફસોસ રહ્યો કે અમને સાથે જાેવા મળવાની કેટલીક ફિલ્મો કોઈ કારણસર બની જ નહોતી વિદ્યા બાલન અને સ્વર્ગસ્થ ઇરફાન ખાનની એક ફિલ્મ થિએટરમાં રિલીઝ થઈ શકી નહોતી. આ ફિલમ ‘ધ લાસ્ટ ટેનન્ટ’ ઇરફાન ખાનની છઠ્ઠી પુણ્યતિથિએ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે. વિદ્યાએ ૨૫ વર્ષ બાદ પહેલી વાર આ ફિલ્મ જાેઈ અને શૂટિંગની યાદોમાં ડૂબી ગઈ હતુ. તેણે આ અંગે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખીને જણાવ્યું કે ઇરફાન ત્યારે પણ તેને સૌથી નૅચરલ અભિનેતા…
ફિલ્મ રિલીઝ પહેલાં ‘વીવાન’ની ટીમે લોન્ચ કરી કોમિક બૂક ‘ધ લેજન્ડ ઑફ વીવાન’ પોપ-કલ્ચર ફેન કન્વેન્શનમાં ‘વીવાન’ના સેશન માટે હજારો લોકો હાજર રહ્યાં હતાં અને સેશનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ વિવાનના પ્રમોશન માટે મેકર્સે એક નવી સ્ટ્રેટેજી અપનાવી છે, તહેવારોની રિલીઝને બાળકોમાં લોકપ્રિય બનાવવા માટે એક કોમિક લોંચ કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, તમન્ના ભાટીયા, એકતા કપૂર, અરુણાભ કુમાર, દીપક મિશ્રા સહિત અનેક કલાકારો અને ક્રિએટર્સે શનિવારે મુંબઈ ખાતે યોજાયેલ કોમિક કોન ૨૦૨૬માં હાજરી આપી હતી, જ્યાં તેમની ફિલ્મ ‘વીવાન: ફોર્સ ઑફ ધ ફોરેસ્ટ’ના પ્રમોશનનું ખાસ સેશન યોજાયું હતું.સામાન્ય રીતે ફિલ્મો પરથી કોમિક બૂક…
છેલ્લા ચાર વર્ષથી ભાવ વધાર્યા નથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના પેટ્રોલિયમ મંત્રીના સંકેત આવનારા સમયમાં ઇંધણના ભાવમાં વધારો થઈ શકે છે જાેકે, તેમણે આ પણ કહ્યું કે ભાવવધારો અને ચૂંટણી વચ્ચે કોઈ સંબંધ નથી૧૨ મેના રોજ યોજાયેલી CII વાર્ષિક વ્યાપાર સમિટ ૨૦૨૬ દરમિયાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે દેશમાં ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ કે LPG અછત નથી. સરકારે LPG દૈનિક ઉત્પાદન લગભગ ૩૫ હજાર ટનથી વધારીને ૫૫થી ૫૬ હજાર ટન સુધી પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે ભારત પાસે હાલમાં લગભગ ૬૦ દિવસ જેટલું ક્રૂડ ઓઇલ અને LNG સ્ટોક ઉપલબ્ધ છે, જ્યારે LPG ૪૫ દિવસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ મંત્રીએ…
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પર નિશાન શુભેન્દુ સરકારના ફેન્સિંગના ર્નિણયથી બાંગ્લાદેશ ધૂંઆપૂંઆ બાંગ્લાદેશના લોકો કે ત્યાંની સરકાર કાંટાળા તારથી ડરતી નથી અને જ્યાં જરૂર જણાશે ત્યાં તેઓ વાતચીત માટે તૈયાર છે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનના વિદેશ મામલાના સલાહકાર હુમાયૂં કબીરે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે, બાંગ્લાદેશને ‘કાંટાળા તાર‘ બતાવીને ડરાવી શકાય નહીં. ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગ (વાડ) લગાવવાના અને સુરક્ષા વધારવાના ભારતના તાજેતરના ર્નિણયો બાદ આ પ્રતિક્રિયા આવી છે. કબીરે ભારપૂર્વક જણાવ્યું કે, સરહદ વિવાદોનું નિરાકરણ માત્ર વાતચીત અને માનવીય અભિગમથી જ શક્ય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, બાંગ્લાદેશના લોકો કે ત્યાંની સરકાર કાંટાળા તારથી ડરતી નથી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



