- હાથરસમાં પુસ્તકોના વેપારી પાસેથી 5.6 ટન સિક્કા જપ્ત, નેટવર્કની તપાસ માટે પોલીસની વિશેષ ટીમ રચાઈ
- શાહરુખ ખાન બન્યા નંબર-1 સેલિબ્રિટી બ્રાન્ડ, રણવીર સિંહે વિરાટ કોહલીને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું
- અમેરિકામાં અંગ્રેજી ન બોલી શકતા 28 હજારથી વધુ ટ્રક ડ્રાઇવરોના લાયસન્સ રદ, ભારતીયોને મોટો ઝટકો
- રાષ્ટ્રગાન-રાષ્ટ્રગીત માટે ગૃહ મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ, ખોટા ઉચ્ચારણ કે નિયમભંગ પર થશે કાર્યવાહી
- ગુજરાતમાં ગ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ, ઉત્પાદન-વેચાણ-ઉપયોગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી
- ટ્રમ્પની ટેરિફ નીતિ સામે 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં, ભારત સહિત 60 દેશો પર લાગેલા ટેરિફને પડકાર
- શમા સિકંદરની સ્ટ્રગલ સ્ટોરી: 16 વર્ષે ડેબ્યૂ, ડિપ્રેશન સામે લડાઈ અને આત્મહત્યાના પ્રયાસ બાદ કમબેક
- ‘ગજની’ના વિલન પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન, બ્લડ કેન્સરથી બોલિવૂડમાં શોકની લહેર
Author: garvigujrat
મૃણાલની અદિવી શેષ સાથેની ફિલ્મ ‘ડકેતૈ’ ૧૦ એપ્રિલે રિલીઝ થઈ છે “મારા ગયા જન્મનાં કર્મ છે કે મને આટલો પ્રેમ મળે છે અને વખાણ થઈ રહ્યાં છે” : મૃણાલ હું હંમેશા એ દિવસનું સપનું જાેતી હતી જ્યારે ફિલ્મમેકર્સ મારી ઉપર વિશ્વાસ રાખશે અને મારા માટે ખાસ રોલ લખશે મૃણાલ ઠાકુર હાલમાં તેમની નવી રિલીઝ થયેલી ફિલ્મ ‘ડકેતૈ’ માટે મળી રહેલી પ્રશંસાની મજા લઈ રહી છે. હૈદરાબાદમાં યોજાયેલી એક ઇવેન્ટ દરમિયાન મૃણાલે તેની કારકિર્દીની સફરને યાદ કરીને ફિલ્મમેકર્સનો આભાર વ્યક્ત કર્યાે કે જેમણે તેમની અભિનય ક્ષમતા પર વિશ્વાસ રાખ્યો અને તેમને યોગ્ય રોલ આપ્યા. મૃણાલે પોતાની સંઘર્ષભરી સફરને યાદ કરતાં કહ્યું,…
ફિલ્મનું શૂટિંગ ૩ એપ્રિલથી મુંબઈમાં શરૂ અહાન પાંડેનો અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મમાં ગેન્ગસ્ટરનો રોલ મેકર્સ જુલાઈ સુધી શૂટિંગ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે, જ્યારે ફિલ્મને ૨૦૨૭ની શરૂઆતમાં થિયેટરમાં રિલીઝ કરવાની યોજના છે ‘સૈયારા’ની સફળતા બાદ, બ્રેકઆઉટ એક્ટર અહાન પાંડે પોતાની બીજી ફિલ્મમાં એકદમ અલગ અવતારમાં જાેવા મળશે. આ અંગેના અહેવાલો મુજબ, અહાન પાંડે ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફરની આગામી એક્શન-રોમાન્સ ફિલ્મમાં ગેંગસ્ટરનો રોલ ભજવશે.આ રોલ અહાનના ડેબ્યુ પરફોર્મન્સથી તેની ઇમેજમાં એક મોટું પરિવર્તન લાવી શકે છે, તેણે ‘સૈયારા’માં ભૂતકાળના ટ્રોમાથી ઝઝૂમતા એક સંગીતકારનું પાત્ર ભજવ્યું હતું. નવી ફિલ્મ માટે અહાને ભારે તૈયારી કરી હોવાનું કહેવાય છે, જેમાં હેન્ડ-ટુ-હેન્ડ લડાઈના…
ફર્સ્ટ લૂક રિલીઝ થતાં જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ વરુણ ધવનની નવી ફિલ્મ પર નકલ કરી હોવાનો લાગ્યો આરોપ ફિલ્મ ‘બોર્ડર ૨’માં ગંભીર ભૂમિકા ભજવ્યા બાદ વરુણ ફરી રોમેન્ટિક-કોમેડી અવતારમાં દેખાશે વરુણ ધવન અને ડેવિડ ધવનની જાેડી ફરી એકવાર મોટા પડદે પરત ફરી રહી છે, પરંતુ તેમની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ નો ફર્સ્ટ લૂક રિલીઝ થતાં જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ‘બોર્ડર ૨’માં ગંભીર ભૂમિકા ભજવ્યા બાદ વરુણ ફરી રોમેન્ટિક-કોમેડી અવતારમાં દેખાશે, પણ ફેન્સને આ ખાસ કંઈ પસંદ આવ્યું હોય એવું લાગતું નથી. સોશિયલ મીડિયા પર વરુણ અને ડેવિડ ધવનને જબરદસ્ત ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો…
अहमदाबाद शहर की प्रतिष्ठित संगीत संस्था ‘मेलोडी मेकर्स द्वारा अपनी निरंतर संगीत श्रृंखला के अंतर्गत एक भव्य कार्यक्रम ‘मनभावन गीत’ का सफल आयोजन किया गया। इस अनूठे कार्यक्रम की विशेषता यह रही कि इसमें मेलोडी मेकर्स ग्रुप के गायकों ने अपनी पुरानी फ़िल्मों के चुनिंदा गीतों की प्रस्तुति दी। कलाकारों ने बांधा समां कार्यक्रम के दौरान गायकों ने एक से बढ़कर एक गीतों का चयन किया। उनकी बेहतरीन गायिकी और गीतों के शानदार चुनाव ने वहां मौजूद सभी श्रोताओं को मंत्रमुग्ध कर दिया। हर गीत में सभागार तालियों की गड़गड़ाहट से गूंज उठा और संगीत प्रेमियों ने देर तक इन…
બંને દેશના વડા વચ્ચેની વાતચીત મહત્વપૂર્ણ PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર ૪૦ મિનિટ સુધી થઈ વાતચીત વૈશ્વિક પરિસ્થિતિ અને પરસ્પર સહકારના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં લગભગ ૪૦ મિનિટ સુધી ફોન પર મહત્વપૂર્ણ વાતચીત થઈ છે. આ વાતચીતમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો, વૈશ્વિક પરિસ્થિતિ અને પરસ્પર સહકારના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.વાતચીત દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે વેપાર, રોકાણ, ટેક્નોલોજી અને સુરક્ષા સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં ભાર મૂકવામાં આવ્યો. બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને શાંતિ જાળવવા માટે…
પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયાં આ વખતે બરફથી બનેલું શિવલિંગ અત્યંત ભવ્ય અને પૂર્ણ આકારમાં જાેવા મળ્યું છે, જેને ભક્તો અત્યંત શુભ સંકેત માની રહ્યા છે પવિત્ર અમરનાથ યાત્રા ૨૦૨૬ ની સત્તાવાર શરૂઆતને હજુ વાર છે, પરંતુ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીની પ્રથમ તસવીર સામે આવતા જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આ વખતે બરફથી બનેલું શિવલિંગ અત્યંત ભવ્ય અને પૂર્ણ આકારમાં જાેવા મળ્યું છે, જેને ભક્તો અત્યંત શુભ સંકેત માની રહ્યા છે. વર્ષ ૨૦૨૬ માં અમરનાથ યાત્રાનો પ્રારંભ અને અંતની તારીખો જાહેર થઈ ચૂકી છે. ૩ જુલાઈ ૨૦૨૬ થી યાત્રાનો પ્રારંભ…
હોર્મુઝમાં તણાવ વચ્ચે ભારત એક્શનમાં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈઝરાયલના વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત કરી આ અંગેની માહિતી ઈઝરાયલના વિદેશ મંત્રીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે મધ્ય પૂર્વ મુદ્દે મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈઝરાયલના વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત કરી છે. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણકારી આપી કે આજે મંગળવારે બપોરે ઈઝરાયલના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત થઈ, જેમાં પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિને લઈને અનેક પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. બંને વચ્ચે પશ્ચિમ એશિયાની બગડતી સ્થિતિ, ખાસ કરીને ઈરાન, લેબનોન અને હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષાના પડકારો…
દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે PM મોદીએ એશિયાના સૌથી લાંબા વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ ૧૨,૦૦૦ કરોડના ખર્ચે બનેલો આ છ-લેનનો એક્સપ્રેસ-વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને એકબીજાની વધુ નજીક લાવશે ઉત્તર ભારતની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય જાેડાવા જઈ રહ્યો છે. PM નરેન્દ્ર મોદી મંગળવારે ૨૧૩ કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. ૧૨,૦૦૦ કરોડના ખર્ચે બનેલો આ છ-લેનનો એક્સપ્રેસ-વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને એકબીજાની વધુ નજીક લાવશે. ઉદ્ઘાટન પૂર્વે વડાપ્રધાન ધાર્મિક અને પર્યાવરણીય મુલાકાત પણ લેશે. વન્યજીવ કોરિડોર નિરીક્ષણ પણ તેઓ કરશે. વડાપ્રધાન સહારનપુર (UP) ખાતે એશિયાના સૌથી લાંબા વન્યજીવ એલિવેટેડ કોરિડોરની સમીક્ષા કરશે. સવારે ૧૧.૪૦ વાગ્યે દેહરાદૂન પાસે આવેલા…
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ૧૦ના મોત, ૪૦થી વધુ શ્રમિકો દાઝ્યા તેમણે કહ્યું કે આ ૨૧મી સદીનો સૌથી મોટો ર્નિણય છે, જે નવા સંસદ ભવનથી મહિલા સશક્તિકરણ અને લોકશાહી શક્તિને સુનિશ્ચિત કરશે છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ભયાનક વિસ્ફોટ થયો છે. રિપોર્ટ મુજબ, આ ઘટનામાં ૧૦થી વધુ શ્રમિકોના મોત થયા હોવાની અને ૩૦થી ૪૦ શ્રમિકો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના સક્તિ જિલ્લામાં સિંઘીતરાઈ ગામમાં વેદાંતાના પાવર પ્લાન્ટમાં આજે અનેક શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બોઇલર ફાટ્યા બાદ જાેરદાર ધડાકો થયો હતો.…
૧૨ લાખના મુદ્દામાલ સાથે બે શખસો ઝડપાયા નરોડા નજીક કારમાંથી મળી આવ્યો દારૂનો મસમોટો જથ્થો કારની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા રાજ્યમાં દારૂબંધીના અમલ વચ્ચે પોલીસ દ્વારા બુટલેગરો પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)ની ટીમને મોટી સફળતા મળી છે. નરોડા પોલીસ સ્ટેશનની હદમાં પીસીબીએ વોચ ગોઠવીને લાખો રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે.મળતી માહિતી અનુસાર, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના ડુંગરપુરથી એક સફેદ રંગની જીેંફ કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને અમદાવાદ લાવવામાં આવી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



