
- સુરતના સચિન GIDCમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા કાબૂ માટે જહેમત
- ગુલાબી કેરીની ખેતી પર વાવાઝોડા અને માવઠાનો પ્રભાવ, ભાવ વધ્યા ૧૦૦૦–૧૭૦૦ રૂપિયા
- ઈરાન-યુએઈ સંઘર્ષ: હોર્મુઝ જળમાર્ગ પર યુદ્ધની તૈયારી અને યુએઈ સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લાવશે
- હિમાચલમાં પક્ષપલટા પર રોક: પેન્શનવાળો લાભ બંધ કરતો બિલ રજૂ
- ચંડીગઢમાં ભાજપ કાર્યાલય બહાર સ્કૂટીમાં બ્લાસ્ટ, કોઈ ઘાયલતા નહીં, પોલીસ તપાસ શરૂ
- ગુજરાતમાં ૨-૪ એપ્રિલ સુધી કમોસમી વરસાદ અને થંડરસ્ટોર્મની આગાહી
- “ATF ભાવ ડબલ: હવાઈ મુસાફરી મોંઘી, સરકાર કહ્યુ—નિયંત્રણ બહાર”
- અમેરીકા ઈરાન સંઘર્ષ બાદ NATO સંબંધો પર પુનર્વિચાર કરશે: વિદેશ મંત્રી
Author: Garvi Gujarat
Litestyle by PNG, the contemporary lightweight fine jewellery brand from PNG Jewellers, has announced Sara Tendulkar as its brand ambassador, marking a key step in strengthening the brand’s connection with India’s future jewellery consumers. The association reinforces Litestyle’s role as a strategic bridge between PNG Jewellers’ legacy customers and its future customers. While PNG has been a trusted name across generations for nearly two centuries, Litestyle has been consciously created to remain relevant to the next generation through a modern retail format, contemporary design language, and an omni-channel experience. Speaking on the larger vision behind Litestyle, Dr. Saurabh Gadgil, Chairman…
पुणे: पीएनजी ज्वेलर्स के समकालीन हल्के वजन वाले उत्तम आभूषण ब्रांड लाइटस्टाइल बाय पीएनजी ने सारा तेंदुलकर को अपना ब्रांड एंबेसडर घोषित किया है. यह कदम भारत के भविष्य के ज्वेलरी उपभोक्ताओं से ब्रांड के जुड़ाव को और मजबूत करने की दिशा में एक महत्वपूर्ण पहल है. यह साझेदारी पीएनजी ज्वेलर्स के पुराने ग्राहकों और भविष्य के ग्राहकों के बीच एक धोरणात्मक सेतु के रूप में लाइटस्टाइल की भूमिका को और मजबूत करती है. पीएनजी ज्वेलर्स लगभग दो सदियों से पीढ़ियों से एक विश्वसनीय नाम रहा है, वहीं लाइटस्टाइल को विशेष रूप से आधुनिक रिटेल प्रारूप, समकालीन डिजाइन भाषा और…
૨થી ૧૪મી ફેબ્રુઆરી સુધીમાં દ્વિતીય સત્રની ત્રિમાસિક કસોટીનો કાર્યક્રમ જાહેર.શિક્ષકો મતદાન સુધારણા કાર્યમાં હોવાથી ધો.૩થી ૮ની ત્રિમાસિક કસોટી સ્થગિત કરો.શહેરી વિસ્તારની સ્કૂલોના ૮૦ ટકા શિક્ષકો જીૈંઇની કામગીરીમાં રોકાયેલા હોવાથી ત્રિમાસિક કસોટી સ્થગિત કરવા શિક્ષકમંડળની રજૂઆત.રાજ્યની ધો.૩થી ૮ની સ્કૂલોમાં બીજા સત્રની ત્રિમાસિક કસોટી આગામી ૨ ફેબ્રુઆરીથી લેવાની જાહેરાત કરાઈ છે. બીજીબાજુ આજ દિવસો દરમિયાન એટલે કે ૧૩મી ફેબ્રુઆરી સુધી શિક્ષકોને સોંપવામાં આવેલી મ્ન્ર્ંની કામગીરી અંતર્ગત મતદાન સુધારણાની પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. આમ, એક સાથે બે પ્રકારની કામગીરીને લઇને શિક્ષકોમાં નારાજગી જાેવા મળી રહી છે, શિક્ષક મંડળ દ્વારા ચાલુવર્ષ માટે ત્રિમાસિક કસોટી સ્થગિત કરવાની પણ માગણી કરવામાં આવી છે.શિક્ષણ…
મહિલાના ખાતામાંથી છેલ્લા ૩ મહિનામાં આશરે ૧૫ કરોડ જેટલા મોટા ટ્રાન્જેક્શન થયા.સાયબર ફ્રોડના કરોડોના વ્યવહારમાં મહિલાની જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી.દેશભરના વિવિધ રાજ્યોમાંથી છેતરપિંડી કરી મેળવેલા નાણાં આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે, જામીન નહીં: કોટ.સાયબર ક્રાઈમ અને સંગઠિત ગુનાખોરીના વધતા વ્યાપ વચ્ચે અમદાવાદ ગ્રામ્યની સેશન્સ કોર્ટે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી કરોડોની રકમ જેમના ખાતામાંથી વિડ્રો કરવામાં આવી હતી તેવા આરોપી મહિલા રિન્કુ ભાટીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, તપાસના કાગળો જાેતા સ્પષ્ટ થાય છે કે ૧.૦૬ કરોડથી વધુની ‘ડિસ્પ્યુટેડ અમાઉન્ટ’ અરજદારે વિડ્રો કરી છે, જે તેમની સીધી સંડોવણી દર્શાવે છે. દેશભરના વિવિધ રાજ્યોમાંથી છેતરપિંડી…
અંબાજી પ્રસાદમ કિટ ઘરે બેઠાં ઓનલાઈન ૪૮ કલાકમાં મળી જશે.અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના ફોટા, ચૂંદડી સાથેના પ્રસાદની કિટ લોન્ચ કરાઈ.કિટમાં મોહનથાળ, ચીકી, કંકુના પાઉચ, ચૂંદડી, રક્ષા પોટલી અને માતાજીનો થ્રીડી ફોટો હશે.શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર ખાતે ભક્તો દૂરદૂરથી દર્શન કરવા આવે છે અને દર્શન કરીને પ્રસાદ લઈ જાય છે. ઘણા ભક્તો ઘરે બેઠાં પ્રસાદ મંગાવવા માંગતા હોય તેના માટે ટ્રસ્ટ દ્વારા હવે અંબાજી પ્રસાદમ કિટ લોન્ચ કરાઈ છે. ૨૦૨૬થી અંબાજી પ્રસાદમ કિટ ભક્તો ઘરે બેઠા ઓનલાઇન મંગાવી શકશે.અગાઉ અંબાજી મંદિરનો પ્રસાદ ભક્તોને ઓનલાઈન…
H-1B વિઝા ફી વધારા સામેની અપીલને US ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફગાવી.કાયદાનો ભંગ કરશો તો આકરી સજા થશે: US દૂતાવાસની ચેતવણી.ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશનનો અંત લાવવા તથા દેશની સીમા અને નાગરિકોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ.એચ-વન બી વિઝામાં થઈ રહેલા ભારે વિલંબ વચ્ચે ભારત ખાતેના અમેરિકાના દૂતાવાસે બુધવારે ચેતવણી આપી હતી કે દેશના કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને આકરી સજા ફટકારવામાં આવશે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળનું હાલનું વહીવટીતંત્ર અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશનનો અંત લાવવા માટે પ્રતિબદ્ધ છે.દૂતાવાસે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જાે તમે અમેરિકાના કાયદાનો ભંગ કરશો તો તમને ફોજદારી દંડની મોટી સજા ફટકારવામાં આવશે. ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશનનો અંત…
યુએસમાં જમણેરી પાંખ દ્વારા અનેક વખત કાસીમનો વિરોધ કરાયો.ન્યૂયોર્કના મેયરે અલકાયદા સમર્થકને લીગલ એડવાઈઝર બનાવતાં વિવાદ.સિરિયામાં જન્મેલા કાસિમ અગાઉ બાઈડેન સરકારમાં ઈમિગ્રેશન એડવાઈઝર હતા કાસીમને સોરોસ પરિવારના ફંડમાંથી કોલંબિયા લૉ સ્કૂલમાં ફેલોશિપ મળી હતી. ન્યૂયોર્કના મેયરપદે ચૂંટાયા પછી ઝોહરાન મમદાની પોતાની ટીમ ઊભી કરી રહ્યા છે. ચીફ કાઉન્સેલના પ્રભાવશાળી પદ પર મમદાનીએ અલકાયદાના આતંકવાદીનો બચાવ કરનારા વકીલની નિમણૂક કરતાં રૂઢિચુસ્ત લોબીએ વિરોધ નોંધાવ્યો છે. સિવિલ રાઈટ્સ લોયર અને સિટી યુનિવર્સટી ઓફ ન્યૂયોર્ક ખાતે લૉ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રમઝી કાસીમ હવે મેયરના ટોચના લીગલ એડવાઈઝર બન્યા છે. મમદાનીએ તેમને લીગલ સીસ્ટમ દ્વારા સતાવાયેલા લોકોના રક્ષક તરીકે ઓળખાવ્યા છે. એક્સ પોસ્ટ…
બેટલ ઓફ ગલવાનનો વિરોધ કરી રહેલા.ચીન પર ભારતીય ફિલ્મ ફેડરેશનનો વળતો પ્રહાર.ચાઇનિઝ અખબારોએ સલમાન ખાનની ફિલ્મ પર તથ્યોને તોડવા મરોડવાનો આક્ષેપ મુક્યો.સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘ધ બેટલ ઓફ ગલવાન’નું ટીઝર આવી ગયું છે, સમયાંતરે આ ફિલ્મના અહેવાલો આવતા રહે છે, હવે આ ફિલ્મ એક વિવાદમાં ફસાઈ છે. આ ફિલ્મમાં ભારત અને ચીનની સેના વચ્ચે ગલવાન ખીણમાં થયેલી ટક્કરની વાત કરવામાં આવી છે. ત્યારે ચીનના સરકારી માધ્યમો સહીત ગ્લોબલ ટાઇમ્સ સહિતના માધ્યમોમાં આ ફિલ્મની વાર્તા અને તેનાં ટીઝરની પણ ટીકા કરવામાં આવી છે. ત્યારે તેના જવાબમાં ફિલ્મ મેકર અને એફડબલ્યુઆઈસીઈ – ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોઇઝના ચીફ એડવાઇઝર અશોક પંડિત…
શરૂઆતમાં શાહરુખને રણવીરે રિપ્લેસ કર્યો હતો.ડોન ૩માં રણવીર સિંહને રિતિક રોશન રીપ્લેસ કરશે.પહેલી ડોન ૧૯૭૮માં બની હતી, જેમાં અમિતાભ બચ્ચનનો અભિનય આજે પણ આઇકોનિક ગણાય છે.ફરહાન અખ્તરની ડોન ૩ રણવીર સિંહે અચાનક છોડી દીધી છે, તેની થોડાં દિવસોથી ચર્ચા ચાલે છે. જાેકે, આ અંગે રણવીરની ટીમ કે ડોન ૩ના મેકર્સ તરફથી હજુ સુધી કોઈ જ કન્ફર્મેશન મળ્યું નથી. થોડાં દિવસથી એવા અહેવાલો હતા કે રણવીર સિંહે અનિશ્ચિત સમય માટે ફિલ્મને પડતી મુકી છે. ત્યારે હવે એવા અહેવાલો છે કે મેકર્સ રણવીરના સ્થાને રિતિક રોશનને લેવા વિચારે છે. રિતિકને તેઓ આ ફ્રેન્ચાઇઝીનો નવો ચહેરો બનાવવા માગે છે. સુત્રો દ્વારા મળતી માહિતી…
મિલાપ ઝવેરીની આ એક્શન થ્રિલરનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થશે.કિર્તિ શેટ્ટીનો ટાઇગર શ્રોફની ફિલ્મમાં સમાવેશ કરાયો.કિર્તિ શેટ્ટી રિતિક રોશનની સુપર ૩૦માં એક નાના રોલમાં ચાઇલ્ડ એક્ટર તરીકે જાેવા મળશે.કિર્તિ શેટ્ટીને મિલાપ ઝવેરીની ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે લીડ રોલમાં સાઇન કરનામાં આવી છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જે ફાઇટિંગ અને એક્શન સીનથી ભરપુર ફિલ્મ છે. કિર્તી આ ફિલ્મમાં પહેલી વખત કોઈ હિન્દી ફિલ્મમાં લીડ રોલમાં જાેવા મળશે. આ અંગેના અહેવાલો અનુસાર ૨૧ જાન્યુઆરીથી મુંબઇમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. બે મહિના સુધી આ ફિલ્મ માટે સઘન શૂટ થશે, બધું જ શૂટ મુંબઇમાં જ થવાનું છે અને ટીમ કોઈ બ્રેક વિના એક…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



