Author: Garvi Gujarat

નરેન્દ્ર મોદીની જમીન પર બેસેલી તસવીર શેર કરી.નરેન્દ્ર મોદીની જમીન પર બેસેલી તસવીર શેર કરી.દિગ્વિજય સિંહે સંગઠન શક્તિની પ્રશંસા કરીને રાહુલ ગાંધીને પક્ષના સંગઠન પર ધ્યાન આપવાની મહત્ત્વની સલાહ આપી છે.મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની તસવીર શેર કરીને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ તસવીરમાં નરેન્દ્ર મોદી જમીન પર બેઠેલા જાેવા મળે છે. દિગ્વિજય સિંહે આ ફોટો દ્વારા ભાજપ અને ઇજીજીની સંગઠન શક્તિની પ્રશંસા કરી છે અને સાથે જ રાહુલ ગાંધીને પક્ષના સંગઠન પર ધ્યાન આપવાની મહત્ત્વની સલાહ આપી છે. દિગ્વિજય સિંહે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે,…

Read More

બહિષ્કારની ઉઠી માંગ.સિંગર આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા ભારે વિવાદ.આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કરતા હવે તેના સામાજિક બહિષ્કારની ચર્ચા શરૂ.તાજેતરમાં જ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેએ જ્ઞાતિ બહાર સગાઈ કરતા વિવાદ થયો હતો. કિંજલના પરિવારનો સમાજે બહિષ્કાર કર્યો હતો. હવે સુરતની એક સિંગરે જ્ઞાતિ બહાર લગ્ન કરતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કર્યાં છે. પાટીદાર સમાજની દીકરી અને સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયામાં આ અંગે વિવાદ શરૂ…

Read More

રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત.પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર.તેણે સાહસની સાથે ચતુરાઈનો પણ પરિચય આપ્યો, તેણે લાકડીથી મગરને પહેલા મોંમાં અને પછી આંખોમાં ૧૨થી ૧૫ વાર માર્યો.અજય રાજના સાહસને સલામ છે, જેણે પોતાના પિતાને મગરથી બચાવ્યા. તે જાણતો હતો કે મગર તેના કરતા ખૂબ શક્તિશાળી છે. ચંબલ નદીમાં મગર તેને અને તેના પિતાને આંખના પલકારામાં ગળી શકતો હતો. પરંતુ તેણે સાહસની સાથે ચતુરાઈનો પણ પરિચય આપ્યો. તેણે લાકડીથી મગરને પહેલા મોંમાં અને પછી બંને આંખોમાં ૧૨થી ૧૫ વાર માર્યો. અજયના આ સાહસ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીમાં તેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૫ (સાહસ શ્રેણી)થી સન્માનિત કર્યો. અજયને…

Read More

એક્સ ગર્લફ્રેન્ડે લૂંટી લાઈમલાઈટ.સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં ક્રિકેટ-બોલિવૂડ સ્ટાર્સની મહેફિલ.સલમાન ખાને પોતાના પનવેલ ફાર્મહાઉસની બહાર આવીને મીડિયા સાથે એક મોટી કેક કાપી હતી.સલમાન ખાન આજે પોતાનો ૬૦મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. ગત રાત્રે સુપરસ્ટારે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં પોતાની બર્થડે પાર્ટી હોસ્ટ કરી હતી. સલમાન ખાનની ગ્રાન્ડ બર્થડે પાર્ટીમાં ક્રિકેટ-બોલિવૂડ સ્ટાર્સની મહેફિલ જામી હતી. હવે આ બર્થડે પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. સલમાન ખાને પોતાનો જન્મદિવસ મીડિયા સાથે પણ સેલિબ્રેટ કર્યો. સુપરસ્ટારે પોતાના પનવેલ ફાર્મહાઉસની બહાર આવીને મીડિયા સાથે એક મોટી કેક કાપી. આ દરમિયાન સલમાન બ્લેક ટીશર્ટ અને બ્લૂ ડેનિમમાં ક્લીનશેવ લુકમાં ખૂબ ડેશિંગ…

Read More

અમેરિકા કરતાં ૩ ગણા લોકોનો દેશનિકાલ.૨૦૨૫માં ભારતીયોને તગેડી મૂકવામાં મુસ્લિમ દેશ ટોચે.ભારતીયોને ડિપોર્ટ કરવામાં સૌથી વધુ અમેરિકા નહીં પણ મુસ્લિમ દેશ સાઉદી અરબ પ્રથમ નંબરે છે.તમને પણ એક પ્રશ્ન થતો હશે કે દુનિયામાં કયા દેશે પોતાનાના દેશમાંથી ભારતીયોને બહારવટો આપ્યો એટલે કે હાંકી કાઢ્યા, તમને હશે કે અમેરિકા પણ તમે ખોટા છો! ભારતીયોને ડિપોર્ટ કરવામાં સૌથી વધુ અમેરિકા નહીં પણ મુસ્લિમ દેશ સાઉદી અરબ પ્રથમ નંબરે છે. રાજ્યસભામાં વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર આંકડાની જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ વર્ષ ૨૦૨૫માં ૮૧ દેશોમાંથી ૨૪,૬૦૦થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા. જેમાં સૌથી વધુ અમેરિકામાંથી નહીં પણ સાઉદી અરબમાંથી છે. સાઉદીએ એક…

Read More

સલમાન ખાનની મુશ્કેલી વધી.ગ્રાહક કોર્ટનો સલમાનને પાન મસાલાની ભ્રામક જાહેરાત કેસમાં હાજર રહેવા આદેશ.આ કેસમાં આગામી સુનાવણી ૨૦ જાન્યુઆરીએ થશે.બોલીવુડ સ્ટાર સલમાન ખાનની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. એવું લાગે છે કે રાજસ્થાન સાથેના તેમના સંબંધો ઠીક નથી રહ્યા. પહેલા તે હરણ કેસમાં ફસાયો હતો અને હવે, ભ્રામક પાન મસાલા જાહેરાત અંગેનો કેસ સામે આવ્યો છે. શુક્રવારે, ગ્રાહક કોર્ટે બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ભ્રામક પાન મસાલા જાહેરાત કેસના સંદર્ભમાં કોર્ટમાં હાજર થવા અને સબમિટ કરેલા પાવર ઓફ એટર્નીમાં સહીની ફોરેન્સિક તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં આગામી સુનાવણી ૨૦ જાન્યુઆરીએ થશે. કોર્ટના આદેશ…

Read More

બંને બેટ્સમેનોએ આ સિઝનમાં બે-બે મેચ રમી હતી.રોહિત અને વિરાટે વિજય હજારે ટ્રોફીમાંથી લીધી વિદાય.વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે આવતા મહિને ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં રમતા જાેવા મળશ.ભારતના બે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા ૨૦૨૫-૨૬ વિજય હજારે ટ્રોફીમાં બે-બે મેચ રમી હતી અને અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું. હવે બંનેએ વિજય હજારે ટ્રોફીમાંથી વિદાય લીધી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા શુક્રવારે બેંગલુરુ અને જયપુરથી જતા જાેવા મળ્યા હતા. બંને બેટ્સમેનોએ પોતપોતાના વિજય હજારે ટ્રોફી ક્વોટામાં બે-બે મેચ રમી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે આવતા મહિને ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ર્ંડ્ઢૈં શ્રેણીમાં…

Read More

CWC બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન.ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે મોદી સરકાર, ગરીબોના પેટ પર લાત મારી.ખડગેએ કેન્દ્રની નીતિઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે દેશ આ સમયે એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં લોકતાંત્રિક સંસ્થાઓને કમજાેર કરવામાં આવી રહી છે.મોદી સરકારે મનરેગાનું નામ બદલી નાખતા આજે કોંગ્રેસે કાર્યસમિતિની બેઠક યોજી હતી. જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ હાજરી આપી હતી. જેમાં ખડગેએ કેન્દ્ર સરકારની નીતિઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે દેશ આ સમયે એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં લોકતાંત્રિક સંસ્થાઓને કમજાેર કરવામાં આવી રહી છે, સંવિધાનની ભાવનાઓને ઠેસ પહોંચાડી સામાન્ય…

Read More

‘સિક્સ સેન્સ’ના ભરોસે ન્યાય.દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સૌને ચોંકાવ્યાં.કોર્ટે પોતાની ‘સિક્સ્થ સેન્સ’ (આંતરસૂઝ) થી પારખ્યું કે આ કેસ બળાત્કારનો નહીં પણ ગેરસમજનો હતો અને બંનેને ફરી સાથે લાવીને ન્યાય અપાવ્યો.સુપ્રીમ કોર્ટે એક અનોખો અને ઐતિહાસિક ર્નિણય સંભળાવતા, દુષ્કર્મના કેસમાં ૧૦ વર્ષની જેલ ભોગવી રહેલા એક યુવકને નિર્દાેષ જાહેર કરીને જેલમાંથી મુક્ત કર્યાે છે. કોર્ટે પોતાની ‘સિક્સ સેન્સ’(સૂઝબૂઝ) વાપરીને જાેયું કે આ મામલો બળાત્કારનો નહીં પણ માત્ર ગેરસમજણનો હતો. કોર્ટના પ્રયાસોથી જે યુવતીએ ફરિયાદ કરી હતી તેની સાથે જ યુવકના લગ્ન થયા છે અને હવે બંને સુખી જીવન જીવી રહ્યા છે. આટલું જ નહીં, કોર્ટે એ યુવકની સરકારી નોકરી પણ…

Read More

બંને તાલુકામાં જીરાનું ૧૬૦૯૯, રાયડાનું ૧૩૬૦૫ હેકટર વાવેતર.વાવ-ધરણીધર તાલુકામાં જીરાના વાવેતરમાં આશરે ૨૮૯૧ હેક્ટરનો ઘટાડો નોંધાયો.વર્ષ ૨૦૨૩માં જીરાનો ભાવ પ્રતિમણ ૧૦,૦૦૦ હજારને પાર પહોંચતાં વાવેતર મોટા પ્રમાણમાં થયું હતું.ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા અને વાવ, થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલ થકી રવિ પાકનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યારે ઠંડીનું પ્રમાણ જેમ જેમ વધે એવી રીતે રવી પાક ખીલી રહ્યાં છે. વાવ, થરાદ સહિત સુઈગામ તાલુકામાં ગત વર્ષ કરતાં જીરું અને રાયડાનું વાવેતર ઘટ્યું છે. ગત વર્ષે વાવ તાલુકામાં સૌથી વધારે ૧૮,૯૯૦ હેક્ટર જીરાનું વાવેતર અને ૧૦૧૭૫ હેક્ટરમાં રાયડાનું વાવેતર થયું હતું. વર્ષ ૨૦૨૩માં જીરાનો ભાવ પ્રતિમણ ૧૦,૦૦૦…

Read More