Author: Garvi Gujarat

આપણે સૌ એક જ સપનું જાેઈએ છીએ કે, તેનો નાશ થાય.ઝેલેન્સ્કીની ક્રિસમસ વિશ રાષ્ટ્રપતિ પુતિનનું મોત માગ્યું.યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ક્રિસમસની શુભેચ્છા પાઠવતા લોકોને મુશ્કેલીના આ સમયમાં એકજૂથ રહેવાની અપીલ પણ કરી.છેલ્લાં ચાર વર્ષથી રશિયા સામે લડી રહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ક્રિસમસની ઉજવણી ટાણે દેશવાસીઓ માટે એક સંદેશ જાહેર કર્યાે છે. ઝેલેન્સ્કીએ જારી કરેલાં આ વિડીયો સંદેશમાં તેમણે યુદ્ધનો સામનો કરી રહેલા દેશના નાગરિકોનો ઉત્સાહ વધારવાની સાથે સાથે જ સાંતા ક્લોઝ પાસે પોતાના કટ્ટર દુશ્મન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના મોત માગ્યું છે. ઝેલેન્સ્કીનો આ વિડીયો સંદેશ વાયરલ થયો છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ક્રિસમસની શુભેચ્છા પાઠવતા લોકોને મુશ્કેલીના આ સમયમાં એકજૂથ રહેવાની અપીલ…

Read More

લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા.કચ્છમાં વહેલી સવારે ૪.૪ ની તીવ્રતા ભૂકંપનો આંચકો આવ્યો.સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ફરી ફોલ્ટલાઈન સક્રિય થઈ હોય તેમ ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યા છે.ગુજરાતના કચ્છમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે ૪. ૩૦ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ નોંધવામાં આવી છે. આ ભૂકંપના આંચકાના લીધે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૦ કિલોમીટર નીચે હતું. ભૂકંપના આંચકાના લીધે જાનમાલના નુકસાનના કોઈ માહિતી નથી.આ ઉપરાંત ૨૪ ડિસેમ્બરના રોજ પણ ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલ…

Read More

રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાલક્ષી, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા એસ.ટી નિગમ અનેક નવતર પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમને બસમાં મુસાફરીની સુવિધાની સાથે-સાથે નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે સતત દિશાનિર્દેશન કર્યું છે. એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ‘ON DEMAND PACKED FOOD-FOOD ON BUS’ નવીન પ્રોજેકટ હાથ ધરાશે. આ પ્રોજેકટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે (FOOD ON BUS) પેકડ ફૂડ મળી રહે છે. આ સેવાથી નિગમની નોન ટ્રાફિક આવકમાં પણ વધારો…

Read More

દીકરા સાથે કર્યો જાેરદાર ડાન્સ.ભાઇનાં લગ્નમાં હૃતિક રોશને જમાવી મહેફિલ.આ ખાસ અવસર પર હૃતિક રોશનની સાથે એનો દીકરો રેહાન રોશન અને ઋદાન રોશન પણ જાેવા મળ્યાં હતા.હૃતિક રોશને કઝિન ભાઇ ઇશાન રોશનનાં લગ્નમાં ડાન્સ કરીને ધૂમ મચાવી દીધી છે. જાે કે લગ્નનાં સેલિબ્રેશનની અનેક તસવીરો અને વીડિયો સામે આવ્યાં છે. હૃતિક રોશન પૂરાં પરિવાર સાથે જાેવા મળ્યો. જાે કે એક્ટરનાં ડાન્સનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.બોલિવૂડ અભિનેતા હૃતિક રોશન હાલમાં એની કઝિન ઇશાન રોશનનાં લગ્નને એન્જાેય કરી રહ્યાં છે. પૂરા પરિવાર સાથે હૃતિક રોશન જાેવા મળ્યો. જાે કે આ લગ્નમાં હૃતિક રોશન કંઈક અલગ જ અંદાજમાં જાેવા મળ્યો. એક્ટરે ડાન્સ…

Read More

કેરિયરમાં પહેલીવાર ખલનાયિકાના રોલમાં.૫૫ વર્ષની શબાના આવારાપન ટુમાં નેગેટિવ રોલ કરશે.શબાના થોડા સમય પહેલાં ‘ડબ્બા કાર્ટેલ’ નામની ઓટીટી સીરિઝમાં ડ્રગના ધંધામાં સંડોવાયેલી વૃદ્ધાનો રોલ કરી ચૂકી છે.૫૫ વર્ષીય અભિનેત્રી શબાના આઝમી કારકિર્દીમાં પ્રથમ વખત ‘આવારાપન ટુ’માં ખલનાયિકાના રોલમાં જાેવા મળશે. શબાના હાલ અન્ય એક પ્રોજેક્ટ માટે લંડનમાં શૂટિંગ કરી રહી છે. ત્યાં એક વાતચીત દરમિયાન તેણે જણાવ્યું હતું કે કારકિર્દીમાં ક્યારેય મેં ખલનાયિકાનો રોલ કર્યાે ન હતો. કોઈ નેગેટિવ કેરેક્ટર ભજવવાની મારી વર્ષાેથી ઈચ્છા હતી. તે હવે આ ફિલ્મ સાથે પૂર્ણ થઈ રહી છે. શબાનાએ કહ્યું હતું કે તેણે વર્ષાે પહેલાં બી. આર. ઈશારાની એક ફિલ્મમાં પોતાના સાવકા પુત્રની હત્યા…

Read More

બોયફ્રેન્ડ પર ચપ્પુના ઘા ઝીંકી હત્યાની આશંકા.ધ લાયન કિંગ ફેમ અભિનેત્રી ઈમાની દિયા સ્મિથનું નિધન.ઈમાની તેના પરિવારમાં કમાણી કરનાર એકમાત્ર વ્યક્તિ હતી. તેના નિધન બાદ તેનો ૩ વર્ષનો પુત્ર, માતા-પિતા અને બે ભાઈ-બહેન નિરાધાર થયા.હોલિવૂડ અને બ્રોડવેની જાણીતી બાળ કલાકાર અને ડિઝનીની ‘ધ લાયન કિંગ’માં ‘યંગ નાલા’નું પાત્ર ભજવીને ખ્યાતિ મેળવનાર ઈમાની દિયા સ્મિથની કરુણ હત્યા કરવામાં આવી છે. માત્ર ૨૫ વર્ષની વયે ઈમાની પર તેના જ બોયફ્રેન્ડ દ્વારા ચપ્પુના અનેક ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે.અહેવાલો અનુસાર, ૨૧ ડિસેમ્બરે સવારે ૯:૧૮ વાગ્યે પોલીસને ૯૧૧ પર એક કોલ મળ્યો હતો, જેમાં કોઈના પર ચપ્પુથી હુમલો થયો હોવાની જાણકારી…

Read More

પાખંડ આપણને તબાહ કરી દેશેબાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા મુદ્દે જાહન્વી કપૂરે પ્રતિક્રિયા આપી.બોલીવુડમાંથી અભિનેત્રી જ્હાન્વી કપૂરે ‘દીપુ ચંદ્ર દાસ’ના નામ સાથે એક પોસ્ટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો.બાંગ્લાદેશમાં ઇન્કલાબ મંચના પ્રવક્તા અને જેહાદી ઉસ્માન હાદીની હત્યા બાદ હિંસા ફાટી નીકળી છે. આ હિંસામાં દીપુ ચંદ્ર નામના હિંદુ યુવક તથા એક સાત વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. જાેકે, ૨૦૨૪માં બાંગ્લાદેશમાં થયેલા તખ્તાપલટ બાદ હિંદુઓની હત્યાઓનો સિલસિલો વધ્યો છે, જે અટકવાનું નામ લઈ રહ્યો નથી. જેને લઈને ભારતીયોમાં રોષ ફેલાયો છે. લોકો પોતાનો આક્રોશ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે. તાજેતરમાં બોલીવુડમાંથી અભિનેત્રી જ્હાન્વી કપૂરે ‘દીપુ ચંદ્ર દાસ’ના નામ સાથે એક પોસ્ટ કરીને…

Read More

૨૦૦ કરોડના હવાલા કારોબારનો ખુલાસો.સુરતમાં પેકર્સ એન્ડ મૂવર્સની આડમાં ગોરખધંધો ઝડપાયો.ડિંડોલી વિસ્તારમાં ચાલી રહેલી ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ નામની દુકાન કાળા નાણાના હેરફેરનું હબ બની ગઈ.સુરતમાંથી એક એવા સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે જેના તાર દુબઈ અને ચીન સુધી જાેડાયેલા છે.સુરતના ડિંડોલી વિસ્તારમાં ‘ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ‘ના નામે ચાલતી ઓફિસમાં પોલીસે રેડ અને ચોંકી ઉઠી,કેમ કે કે અહીંયા આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓનું સામ્રાજ્ય ચાલતું હતું.આરોપીઓ નિર્દોષ લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખીને કરોડો રૂપિયાની ઠગાઈ કરતી હતી.છેલ્લા પાંચ વર્ષથી સક્રિય આ ગેંગે ભારતભરમાં હજારો લોકોને ચૂનો લગાવ્યો છે. આ ગેંગ સામાન્ય લોકોને લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતી હતી.ત્યારબાદ તેમના એટીએમ…

Read More

૭૫ લાખના તોડકાંડનો મુદ્દો ગરમાયા.સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની આપી ચીમકી.કલેક્ટર આ વાતથી ફરી જવાથી સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા છે અને સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડવાની વાત સાંસદે કરી છે.૭૫ લાખના તોડના આક્ષેપોના વિવાદમાં નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે.સાંસદે ધારાસભ્ય પર ૭૫ લાખ રૂપિયાનો ‘તોડ’ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. સાંસદના જણાવ્યા મુજબ, જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ પોતે જિલ્લાપ્રમુખ નીલ રાવની હાજરીમાં આ વાત સ્વીકારી હતી, જાેકે ગઈકાલે જ્યારે ચૈતર વસાવાએ કલેક્ટરને મળીને આ બાબતે સ્પષ્ટતા માગી ત્યારે કલેક્ટરે આવી કોઈપણ માગણી થઈ હોવાનો…

Read More

સુરતમાં SIR ની કામગીરી વચ્ચે નવો વિવાદ.રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા?‘ સાંસદ મુકેશ દલાલનો કમિશ્નર-કલેક્ટરને પત્ર.આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એવા લોકોના નામ યાદીમાંથી દૂર કરવાનો છે જેઓ ભારતના નાગરિક નથી અને ગેરકાયદેસર રીતે મતદાર તરીકે નોંધાયેલા છે.સુરત સહિત સમગ્ર દેશમાં હાલ મતદાર યાદી શુદ્ધિકરણ એટલે કે SIR ની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. આ દરમિયાન સુરતના સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશ્નરઅને જિલ્લા કલેક્ટરને એક સ્ફોટક પત્ર લખતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સાંસદે પત્રમાં આશંકા વ્યક્ત કરી છે કે તપાસ દરમિયાન અનેક મતદારો રાતોરાત ગાયબ થઈ ગયા છે, જે શહેરની સુરક્ષા માટે જાેખમરૂપ હોઈ શકે છે. સાંસદ મુકેશ દલાલે પત્રમાં…

Read More