Author: Garvi Gujarat

અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના લીગલ સેલ પ્રદેશ અધ્યક્ષ પ્રણવ ઠક્કર, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ, તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ નિતિન બરોટ, જીતુ ઉપાધ્યાય, પીયુષભાઈ, રાકેશ મહેરિયા અને મેહુલ શ્રીમાળી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ તકે પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની ટીમ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ખાતે રજૂઆત કરવા ગયા હતા. જે અંગે તમામ સંબંધિત અધિકારીઓને ઇમેલ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે તેમજ લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે. અમારી મુખ્ય માંગ એ છે કે ફોર્મ નં. 7 જે રાજકીય વોલન્ટિયર્સ દ્વારા ભરવામાં આવ્યા છે, તે અમને તાત્કાલિક આપવામાં આવે જેથી તેની…

Read More

सोना वायदा में 13220 रुपये और चांदी वायदा में 35712 रुपये का ऊछालः क्रूड ऑयल में 74 रुपये की तेजी कमोडिटी वायदाओं में 799478 करोड़ रुपये और कमोडिटी ऑप्शंस में 2850540 करोड़ रुपये का दर्ज हुआ साप्ताहिक टर्नओवरः सोना-चांदी के वायदाओं में 671344 करोड़ रुपये का हुआ साप्ताहिक कारोबारः बुलियन इंडेक्स बुलडेक्स फ्यूचर्स 42989 पॉइंट के स्तर पर मुंबईः देश के अग्रणी कमोडिटी डेरिवेटिव्स एक्सचेंज एमसीएक्स पर 16 से 22 जनवरी के सप्ताह के दौरान कमोडिटी वायदा, ऑप्शंस और इंडेक्स फ्यूचर्स में 3650128.21 करोड़ रुपये का टर्नओवर दर्ज हुआ। कमोडिटी वायदाओं में 799478.98 करोड़ रुपये का कारोबार हुआ, जबकि कमोडिटी ऑप्शंस में 2850540.39 करोड़ रुपये का नॉशनल टर्नओवर हुआ। बुलियन…

Read More

On the occasion of the 111th birth anniversary of renowned Indian industrialist and freedom fighter Shri Kamalnayan Bajaj, a special short film dedicated to his glorious life journey was released by his son and Chairman of the Bajaj Foundation, Shri Shishir Bajaj, on Friday, 23rd January, 2026. This special short film, produced by the Bajaj Group family and available on YouTube, brings to life the great personality of Shri Kamalnayan Bajaj and his extraordinary life and times. He laid the true entrepreneurial foundation of the Bajaj Group and played a significant role in shaping India’s journey towards self-reliance. This commemorative…

Read More

भारत के प्रख्यात उद्योगपति और स्वाधीनता सेनानी श्री कमलनयन बजाज की 111वीं जयंती के अवसर पर उनकी गौरवशाली जीवन यात्रा को समर्पित विशेष लघु फिल्म का लोकार्पण उनके सुपुत्र और बजाज फाउंडेशन के अध्यक्ष श्री शिशिर बजाज द्वारा शुक्रवार, 23 जनवरी, 2026 को किया गया। बजाज समूह परिवार द्वारा निर्मित और यू-ट्यूब पर उपलब्ध यह विशेष लघु फिल्म श्री कमलनयन बजाज के महान व्यक्तित्व और उनके असाधारण जीवन एवं युग को जीवंत करती है, जिन्होंने बजाज समूह की सच्ची उद्यमशील नींव रखी और भारत की आत्मनिर्भरता की यात्रा को आकार देने में महत्वपूर्ण भूमिका निभाई। यह स्मृतिजनक फिल्म श्री कमलनयन…

Read More

સોનાના વાયદામાં રૂ.437 અને ચાંદીના વાયદામાં રૂ.6912ની વૃદ્ધિઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા કોમોડિટી વાયદાઓમાં રૂ.82193 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.178147 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.72302 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 43784 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.260360.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.82193.84 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.178147.99 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 43784 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4185.07 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.72302.90 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.158889ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.159226 અને નીચામાં…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો ર્નિણય.આવાસ યોજનામાં વન ટાઈમ રાહત યોજના જાહેર.મુખ્યમંત્રીના આ ર્નિણયથી ૯ હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને કુલ રૂ. ૧૫૪ કરોડની દંડનીય વ્યાજમાંથી રાહત મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીના આ ર્નિણય અનુસાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના જે લાભાર્થીઓ મુદ્દલ સંપૂર્ણ ભરવા સંમત છે, પરંતુ માસિક બે ટકા દંડનીય વ્યાજ ભરી શકે તેમ નથી તેમને રાહત મળશે. મુખ્યમંત્રી સમક્ષ આવા લાભાર્થીઓએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે એવા સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે કે, આ આવાસ…

Read More

૨૪ કલાકમાં ગુજરાતમાં ત્રીજા પોલીસકર્મીનો આપઘાત.ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહે ગળે ફાંસો ખાધો.ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલે ઘરમાં ઉપરના માળે પંખા સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.ગુજરાત પોલીસ વિભાગ માટે છેલ્લા ૨૪ કલાક અત્યંત દુ:ખદ અને ચિંતાજનક રહ્યા છે. ભરૂચ અને ભાવનગરમાં પોલીસકર્મીઓના આપઘાતની ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યાં હવે પાટનગર ગાંધીનગરમાં વધુ એક પોલીસ હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. ૨૪ કલાકની અંદર રાજ્યમાં પોલીસકર્મીના આપઘાતની આ ત્રીજી ઘટના છે. મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આજે સવારે પોતાના જ ઘરમાં ઉપરના માળે…

Read More

૨૬મીએ તિરંગો ફરકાવશો તો ઉડાવી દઈશું.અમદાવાદની જુદી-જુદી શાળાઓને ફરી મળ્યો બોમ્બથી ઉડાવી દેવાનો મેલ.સુરક્ષાને પગલે વિદ્યાર્થીઓને અપાઈ રજા : પોલીસ, બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી.૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી પહેલા જ ગુજરાતની રાજધાની અને મેગા સિટીમાં ધમકીભર્યા મેઈલ મળ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની અનેક શાળાઓને આજે ખૂલતા દિવસે બોમ્બની ધમકીના મેઈલ મળ્યા હતા. આ સાથે જ તંત્ર દોડતુ થયું હતુ. તો સાથે જ વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ હતી. મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. તો બીજી તરફ, મેઈલમાં ૨૬ મી જાન્યુઆરીએ તિરંગો ન ફરકાવવાનો ઉલ્લેખ કરાયો છે. અમદાવાદની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. અમદાવાદ…

Read More

આઠમાં પગાર પંચ પર મોટા અપડેટ.પગાર વધારા માટેની માંગણી ફાઈનલ કરવા થશે મોટી બેઠક.કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ સંગઠનોના સભ્યો ૨૫ ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં મળવાના છે.આઠમાં પગાર પંચ અંગે ખુબ ચર્ચાઓ થઈ રહી છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ ક્યારે તે લાગૂ થાય તેની રાહ જાેઈ બેઠા છે. આ વખતે પગાર કેટલો વધશે તે સૌથી વધુ ચર્ચામાં છે. પગાર પંચ હેઠળ થતા પગાર વધારામાં જાે સૌથી વધુ કોઈ મહત્વનું પરિબળ હોય તો ફિટમેન્ટ ફેક્ટર છે. હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ સત્તાવાર જાહેરાત નથી પરંતુ અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેના વિશે અલગ અલગ અનુમાન થઈ રહ્યા છે પરંતુ હવે આ…

Read More

સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ડગમગી ગયું.સપ્તાહના છેલ્લા દિવસે રોકાણકારોને આજે સાત લાખ કરોડનું નુકસાન થયું.શુક્રવારે સેંકસેક્સ ૭૦૦ અંક તૂટીને ૮૧,૫૩૭ તો નિફ્ટી ૨૪૧ અંક તૂટીને ૨૫૦૪૮ અંક પર બંધ થયો, જ્યારે બેન્ક નિફ્ટીમાં ૭૦૦ અંકનો ઘટાડો.ભારતીય શેર બજાર માટે શુક્રવારનો દિવસ અપશુકનિયાળ રહ્યો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧ ટકાથી વધારેનો ઘટાડો જાેવા મળ્યો, ગુરુવારની તેજી બાદ સપ્તાહના છેલ્લા દિવસે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં કડકો થયો જેમાં રોકાણકારોના ૭ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. બીજી તરફ બજેટ પહેલા ડોલરની સરખામણીએ રૂપિયો પણ કડડભૂસ થયો છે. રૂપિયો છેલ્લા છ મહિનામાં નીચલી સપાટીએ આવી ૯૧.૯૪ પર સ્થિર થયો છે. આજે દિવસભર દરમિયાન…

Read More