Author: garvigujrat

પોલીસે એન્ટ્રી કરી ગઠિયાઓ પાસેથી છીનવ્યા ૧૫ લાખ સેટેલાઈટમાં દ્ગઇૈં દંપતીને ૩૬ કલાક ડિજિટલ એરેસ્ટ કર્યા રાજેન્દ્રભાઈને શંકા જતા તેમણે પોતાના વકીલ મિત્રને જાણ કરી અને મામલો સેટેલાઈટ પોલીસ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. પરંતુ આ વખતે સેટેલાઈટ પોલીસે સમયસૂચકતા વાપરીને એક વૃદ્ધ NRI દંપતીને બરબાદ થતા બચાવી લીધા છે. મુંબઈ પોલીસના નામે વીડિયો કોલ કરીને ૩૬ કલાક સુધી દંપતીને ઘરમાં જ કેદ રાખનારા સાયબર માફિયાઓના મનસૂબા પર પોલીસે પાણી ફેરવી દીધું છે. વૃદ્ધ દ્ગઇૈં નું નામ રાજેન્દ્ર શેઠ છે. રાજેન્દ્રભાઈ છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકામાં રહે છે અને હાલ બીમારીના કારણે અમદાવાદમાં…

Read More

મુસાફરોને સ્ટેટસ ચૅક કરીને ટ્રાવેલ કરવા સૂચના ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે દુબઈ ઍરપોર્ટ પર તમામ ફ્લાઈટ સસ્પેન્ડ ફ્લાઈટ્સ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે સીધા જ એરલાઈન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી. મિડલ ઈસ્ટમાં યુદ્ધનો માહોલ છે. ઇઝરાયલે ઈરાન વિરૂદ્ધ ઓપરેશન રોઅરિંગ લાયન શરૂ કર્યું અને અમેરિકા સાથે મળીને હુમલા કરી રહ્યું છે. ત્યારે ઈરાન પણ જવાબી હુમલા કરી રહ્યું છે. ઈરાને સાઉદી અરેબિયા, UAE, કતાર, જાેર્ડન, બહેરીન સહિતના દેશોમાં આવેલા ેંજી મિલિટરી બેઝને નિશાન બનાવ્યા છે. આ બધા વચ્ચે અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે અને ફ્લાઈટ્સ રદ કરી છે. મળતી માહિતી અનુસાર, ઈરાન-ઈઝરાયેલ તણાવની વચ્ચે દુબઈ ઍરપોર્ટ પર તમામ…

Read More

જાણો ક્યારે થશે અને ભારતમાં દેખાશે કે નહીં? સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ, ૬ મિનિટ ૨૨ સેકન્ડ છવાશે અંધકાર! બીજું સૂર્યગ્રહણ ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ થશે, ૧૨ ઓગસ્ટે થનારું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય. આ વર્ષે હોળીના તહેવારને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. સામાન્ય રીતે હોલિકા દહન પછીના દિવસે રંગોત્ત્સવની ઉજવણી કરવામાં આવે છે.પરંતુ વર્ષ ૨૦૨૬માં ખગોળીય ઘટનાઓને કારણે આ પરંપરામાં ફેરફાર જાેવા મળી રહ્યો છે. તેનું કારણ છે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, હોલિકા દહન ૨ માર્ચ, ૨૦૨૬ના રોજ થશે, પરંતુ બીજા જ દિવસે ૩ માર્ચે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. ગ્રહણને કારણે સૂતક કાળ હોવાથી આ દિવસે પૂજા અને રંગોત્ત્સવની ઉજવણી…

Read More

તમારે દર્શન કર્યા વિના પાછા ફરવું પડી શકે છે ત્રીજી માર્ચે અયોધ્યા રામ મંદિરમાં દર્શન પ્રતિબંધિત રહેશેત્રીજી માર્ચે અયોધ્યા રામ મંદિરમાં દર્શન પ્રતિબંધિત રહેશે ચંદ્રગ્રહણને કારણે અયોધ્યા રામ મંદિરના દરવાજા બંધ રહેશે : હોળીની સાંજે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. જાે તમે રામનગરી અયોધ્યાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ૩ માર્ચે અયોધ્યા રામ મંદિરમાં દર્શન પ્રતિબંધિત રહેશે. આ દિવસે મંદિરના દરવાજા બંધ રહેશે, તેથી અયોધ્યા જનારાઓને દર્શન વિના પાછા ફરવું પડી શકે છે. અયોધ્યા રામ મંદિર ઉપરાંત, બધા મંદિરો અને મઠોમાં દર્શન પ્રતિબંધિત રહેશે. ૩ માર્ચ, હોળીના દિવસે મંદિરના દરવાજા બંધ રહેશે. ચંદ્રગ્રહણને કારણે અયોધ્યા…

Read More

હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતા તેહરાન પર મોટા પ્રમાણમાં હુમલા શરૂ કર્યા. ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતા તેહરાન પર મોટા પ્રમાણમાં હુમલા શરૂ કરી દીધા છે. ઈરાનની અનેક જગ્યાઓને નિશાન બનાવાઈ છે. ત્યારે હવે ઈરાન પર હુમલા બાદ ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપતા કહ્યું કે, ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે. ઈરાને હથિયાર મૂકવા જ પડશે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં જાહેરાત કરી છે કે, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઈરાનના આતંકવાદી શાસન…

Read More

૨૦૦૩ના નિયમો અગાઉના એરક્રાફ્ટ અધિનિયમ હેઠળ બનાવવામાં આવ્યા હતા વિમાનમાં જાેખમી માલ-સામાન લઇ જવા અંગેના નવા કડક નિયમો જાહેર પ્રમાણપત્ર આધારિત અને જવાબદારી ઉઠાવતી વ્યવસ્થા અમલમાં જાહેર નહી કરાયેલાં માલ અંગે આકરું રિપોર્ટિંગ ફરજિયાત. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાનોમાં જાેખમી માલ-સામાન લઈ જવા સંબંધિત સુધારેલા નિયમોને જાહેર કર્યા છે. નવા નિયમો હેઠળ હવે પ્રમાણપત્ર આધારિત અને ચોક્કસ જવાબદારી ઉઠાવતી વ્યવસ્થા અમલમાં આવશે, જેથી આવા માલના સંચાલન અને પરિવહનમાં વધુ પારદર્શિતા અને કડકાઈ સુનિશ્ચિત થાય.નવી વ્યવસ્થા અંતર્ગત જાહેર નહી કરાયેલાં અથવા ખોટી રીતે જાહેર કરાયેલા જાેખમી માલ-સામાન અંગે વિગતવાર રિપોર્ટિંગ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. નિયમોમાં વધુ કડક રિપોર્ટિંગ માળખું ઊભું કરવામાં…

Read More

ચીન અને કેનેડાએ પણ પોતાના નાગરિકોને ઈરાન છોડવાની સૂચના જારી કરી અમેરિકાએ નાગરિકોને ઈઝરાયેલ છોડવા કહ્યું: ઈરાન પર ગમે ત્યારે હુમલો સંભવ  ઓસ્ટ્રેલિયાએ પણ ઈઝરાયેલમાં કાર્યરત તેના અધિકારીઓના તમામ પરિવારજનોને ઈઝરાયેલ છોડવાની સૂચના જારી કરી. અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ વચ્ચે જીનેવામાં ઈરાન પર પરમાણુ નિયંત્રણ અંગે યોજાયેલી બેઠકનું કોઈ પરિણામ નહીં આવતાં મધ્ય-પૂર્વમાં યુદ્ધની શક્યતાઓ વધી છે. અમેરિકા ગમે તે ક્ષણે ઈરાન પર હુમલો કરે તેવી પ્રબળ સંભાવનાઓને પગલે ઈઝરાયેલ સ્થિત અમેરિકન દૂતાવાસે તેના કર્મચારીઓને દેશ છોડી જવા અપીલ કરી છે. આની સાથે સાથે અન્ય લોકો પણ વેળાસર ઇરાન છોડી દે તેવી વિનંતિ પણ કરી છે. બીજી બાજુ ચીન અને…

Read More

એઆઈથી જાેબલોસની ચિંતા સામે રાજનની હૈયાધારણ એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર પડશે નવી ટેકનોલોજી ઘણી વખત નવી ઇન્ડસ્ટ્રી પણ બનાવે છે, રિસ્કિલ અને અપગ્રેડ થવાથી પરિવર્તન સ્વીકારી શકાશે: રાજન એઆઈ(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ને લઈને બહુ બધી નોકરીઓ જશે તેવી બૂમરાણ વચ્ચે રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે એઆઈની વિપરીત અસરોને બહુ વધુ પડતી બતાવાઈ રહી છે. એઆઈના લીધે કોડિંગ, ટેસ્ટિંગ, બેકઓફિસ પ્રોસેસ અને કસ્ટમર સપોર્ટ જેવા કામો પર જ અસર પડશે. આમ આઇટી પર અસર પડશે, પરંતુ તે કંઈ સાવ ખતમ જ નહીં થઈ જાય. એઆઈના લીધે કેટલીક નોકરીઓ ઘટી શકે, પરંતુ તેની સાથે…

Read More

ટ્રમ્પનું પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન અફઘાનિસ્તાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પે શાહબાઝ-મુનીરના ગુણગાન ગાયા પાકિસ્તાને તાજેતરમાં જ અફઘાનિસ્તાનના કાબુલ અને કંધાર જેવા શહેરો પર ભીષણ હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને ‘ઓપન વોર’ જેવી સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ સંઘર્ષને ઉકેલવા માટે હસ્તક્ષેપ કરશે. ટ્રમ્પે પાકિસ્તાન સાથેના પોતાના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરતા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીરની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાન અત્યારે શાનદાર કામ કરી રહ્યું છે. તેમની પાસે…

Read More

મુંબઈના ૨૧ થિયેટરોમાં સ્ટે ઓર્ડર છતાં ફિલ્મની ટિકિટ વેચાઈ રહી છે ધ કેરળ સ્ટોરી ૨ને રિલીઝ થયા વિના પણ ‘બોર્ડર ૨’ કરતાં વધુ કમાણી ધ કેરળ સ્ટોરી ૨ ની રિલીઝ પર સ્ટે હોવા છતાં, તેની કમાણીના આંકડા ટ્રેડ વેબસાઇટ પર ઉપલબ્ધ છે બોલીવુડ ફિલ્મ “ધ કેરળ સ્ટોરી ૨” શુક્રવાર, ૨૭ ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ ગુરુવારે, તેને મોટો ફટકો પડ્યો જ્યારે કેરળ હાઈકોર્ટે તેની રિલીઝ પર ૧૫ દિવસ માટે પ્રતિબંધ મૂક્યો. રાજ્યમાં બળજબરીથી ધર્મ પરિવર્તનના વિષયને લઈને આ ફિલ્મ વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓએ હવે પ્રતિબંધ સામે અપીલ કરી છે, પરંતુ તેનું ભવિષ્ય અનિશ્ચિત છે.જાેકે, ગુરુવારે રાત્રે,…

Read More