- સ્ટ્રેસ દૂર કરવા મહિલાએ ₹258 કરોડની ઓનલાઈન શોપિંગ કરી, 2,000 ઓર્ડર કેન્સલ કરતાં જેલ
- મહિલા અનામત કાયદા પર રિજિજુ-રાહુલ આમને-સામને, રાહુલનો સવાલ: ‘3 વર્ષથી બિલ કેમ લાગુ નથી?’
- ફ્રાન્સ સાથે ભારતની મોટી ડીલ! છઠ્ઠી પેઢીના ફાઈટર જેટ માટે FCASમાં જોડાવાની તૈયારી
- ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- ગોપાલ ઇટાલિયાનો સી.આર. પાટીલને પડકાર: ‘સુરતની દેશની શ્રેષ્ઠ 50 સરકારી શાળાઓનું લિસ્ટ જાહેર કરો’
- ખેડૂત નેતા પિયૂષ પરમાર પર 9મી FIRનો દાવો, કહ્યું: ‘ખેડૂતો માટે લડતો રહીશ, ડરવાનો નથી’
- ખેડૂત નેતા પિયુષ પરમાર સામે ફરિયાદ મામલે AAPનો વિરોધ, પ્રવીણ રામે ભાજપ પર સાધ્યું નિશાન
- અમદાવાદમાં રાષ્ટ્રીય હથકરઘા દિવસની ઉજવણી, 280 સહભાગીઓની હાજરીમાં વણકરોને રાજ્ય હથકરઘા પુરસ્કાર એનાયત
Author: garvigujrat
બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો : રોહિત પવાર રોહિત પવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અજિત પવારના વિમાન દુર્ઘટના કેસ અંગે એક મોટો ખુલાસો કરવાનો દાવો કર્યો મહારાષ્ટ્ર સરકારમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતા રહેલા સ્વર્ગસ્થ અજિત પવારના પ્લેન અકસ્માતના કેસમાં ધારાસભ્ય રોહિત પવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના નેતા અને ધારાસભ્ય રોહિત પવારે જણાવ્યું કે, “હું ૨ દિવસ પછી એક મોટો ખુલાસો કરીશ.” પવારનું કહેવું છે કે રાહુલ ગાંધીએ…
તેનો હેતુ મંદિરોની પવિત્રતા જાળવવાનો છે ચારધામ મંદિરોમાં બિન-હિન્દુઓને પ્રવેશવા પર પ્રતિબંધ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા ઉત્તરાખંડના ૪૭ મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ ઉત્તરાખંડમાં તેના અધિકારક્ષેત્ર હેઠળના ૪૭ મંદિરોમાં બિન હિન્દુ કરનારાઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેમાં બદ્રીનાથ અને કેદારનાથનો સમાવેશ થાય છે. આ ર્નિણય દેહરાદૂન સ્થિત મંદિર સમિતિના કાર્યાલયમાં મ્દ્ભ્ઝ્રના પ્રમુખ હેમંત દ્વિવેદીની અધ્યક્ષતામાં યોજાયેલી બજેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. અધ્યક્ષે જણાવ્યું હતું કે, સમિતિ ચારધામ મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ ર્નિણય ફક્ત સનાતન ધર્મનો દાવો કરનારાઓને જ ચારધામ મંદિરો…
ક્રૂડ તેલના વાયદામાં તેજીની આગેકૂચ સાથે ભાવમાં રૂ.350નો ઉછાળોઃ સોના-ચાંદીના વાયદામાં પણ વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.25132.87 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.130400.78 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12105.36 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 40170 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.155534.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25132.87 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.130400.78 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 40170 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5100.36 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12105.36 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.162799ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.162991 અને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મ.ન.પા મા આજ રોજ અધિકારી વર્ગ અને ટેકનિકલ કલાર્ક વિગેરેની જગ્યા ભરવા માટે જે જાહેરત બહાર પાડેલ છે તે બદલ સુરત મ.ન.પા ના કમિશ્નર નાગરાજન ને ખૂબખૂબ અભિનંદન. સુરત મ.ન.પા માં આશરે ૦૯ વર્ષ કરતાં વધુ સમયથી સફાઈ કામદાર, બેલદાર, કલાર્ક, ટેકનિકલ આસિસ્ટન્ટ, ડ્રાઈવર, સ્ટાફ નર્સ,જુનિયર ફાર્માસીસ્ટ, મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ, માર્શલ (વોચ એન્ડ વોર્ડ), ટાઉન પ્લાનર, મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ ઇજનેર, લેબોરેટરી ટેક્નિશિયન, ઝૂકીપર વિગેરે ની જગ્યાઓ ખાલી હોવા છતાં લાંબા સમયથી ભરતી કરવામાં આવતી ન હતી. સુરત મહાનગરપાલિકા આ જગ્યાઓ ભરે તે માટે જાગૃતિ દાખવીને હવે કર્મચારીઓના હિતમા જાગૃત બનેલા ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ ધ્વારા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજે આપણને એવા સ્વરૂપની લોકશાહી જોઈએ છે જે આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થાનું શાંતિમય પરીવર્તન લાવવામાં આપણને મદદરૂપ થાય. ગામડાના સ્તરે આપણને એવું કાંઈક લોકશાહી તંત્ર જોઈએ. જેમાં લોકો સીધા વહીવટમાં ભાગ લેતા હોય. પરંતુ આજના લોકશાહી માળખામાં આવું નથી. આજે તો લોકોની નહીં લોકોના પ્રતિનિધિઓની લોકશાહી ચાલે છે. તે પ્રતિનિધિઓએ લોકોના વતી કામ કરવાનું છે એમ મનાય છે ખરું.પણ વાસ્તવમાં વખત જતાં રાજકીય સત્તાનું કેન્દ્રીકરણ અનિવાર્યપણે રાજધાનીમાં થઈ જાય છે. આજ ની “રાજનીતિ” એ “રાજધાની ની રાજનીતિ” છે. આપણને અત્યારે જોઈએ છે એવી લોકશાહી જે લોકો ધ્વારા ચાલતી હોય અને લોકોના જીવાનનું પુનનિર્માણ કરવા માટે ચાલતી હોય.…
મહારાષ્ટ્રના એક ગામમાં ર્નિણય લેવામાં આવ્યો હવે માતા-બહેનની ગાળ આપી તો ચૂકવવો પડશે દંડ! જાે કોઈ વ્યક્તિ ગામમાં કોઈની માતા કે બહેન માટે અપશબ્દો અથવા ગાળોનો પ્રયોગ કરશે, તો તેને ૫૦૦ રૂપિયાનો દંડ થશે મહારાષ્ટ્રના અહિલ્યાનગરની કોલગાંવ ગ્રામ પંચાયતે સામાજિક શિસ્ત અને મહિલાઓના સન્માન માટે એક મોટો ઠરાવ પસાર કર્યો છે. ગામના નવા નિયમ મુજબ, જાે કોઈ વ્યક્તિ ગામમાં કોઈની માતા કે બહેન માટે અપશબ્દો અથવા ગાળોનો પ્રયોગ કરશે, તો તેને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ગામનો આ ર્નિણય બહાર આવતા હાલ સમગ્ર દેશભરમાં આ ર્નિણયની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ગામના આ ર્નિણયની પ્રશંસા કરી…
IPL ૨૦૨૬ શરૂ થાય તે પહેલા જ વિવાદ આઈપીએલ સિઝનની પહેલી મેચ પર મંડરાઈ રહ્યો છે ખતરો બેંગ્લોરમાં યોજાનારી મેચો એક્સપર્ટ સમિતિની મંજૂરી બાદ જ રમવા માટેની મંજૂરી આપવામાં આવશે BCCI એ ૧૧ માર્ચના રોજ IPL ૨૦૨૬ના પહેલા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું છે, જેમાં કુલ ૨૦ મેચ રમાશે. આ ટુર્નામેન્ટ ૨૮ માર્ચ, શનિવારથી શરૂ થવાની છે. જાે કે, સીઝનની પહેલી મેચ જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે, તેના સામે ખતરો મંડરાઈ રહ્યો છે. બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચેની પહેલી મેચ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. જાે કે, BCCI એ શેડ્યૂલ રિલીઝમાં જણાવાયું છે કે બેંગ્લોરમાં યોજાનારી…
શહેરમાં ૨૧ દિવસના અંતરે બુક થશે એલપીજી સિલિન્ડર દેશમાં એલજીપી સિલિન્ડરની અછત નથી : પેટ્રોલિયમ મંત્રી ગ્રામ્ય વિસ્તારમાં ૨૫ દિવસના અંતરે બુક થશે નવો સિલિન્ડર દેશમાં ગેસ સંટકને લઈને સંસદમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યુ કે દેશમાં પર્યાપ્ત LPG સિલિન્ડર છે અને કોઈએ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે બ્લેક માર્કેટિંગ રોકવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર ગ્રામિણ વિસ્તારમાં ૪૫ દિવસ બાદ તો શહેરી ક્ષેત્રોમાં ૨૫ દિવસ બાદ બીજા LPG સિલિન્ડરનું બુકિંગ થશે. લોકસભામાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ- મોડર્ન એનર્જી હિસ્ટ્રીમાં દુનિયાએ આવો સમય પહેલા ક્યારેય જાેયો…
પડોશી માંગી રહ્યા છે ડીઝલ : વિદેશ મંત્રાલય ઈરાનમાં ફસાયેલા ભારતીયોને હવે સડક માર્ગે બહાર કઢાશેઈરાનમાં લગભગ ૯૦૦૦ ભારતીય નાગરિક હતા અથવા છે, તેમાં વિદ્યાર્થીઓ, નાવિકો, બિઝનેસ કરનારાઓ, પ્રોફેશનલ અને કેટલાક પ્રવાસીઓ સામેલ છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર અને ઈરાનના વિદેશમંત્રી વચ્ચે તાજેતરમાં જ ત્રણ વખત વાતચીત થઈ છે. બંને વચ્ચે જહાજાેની સુરક્ષા અને ભારતની ઊર્જા સુરક્ષા મુદ્દે વાત થઈ હતી. જયસ્વાલે કહ્યું કે, ‘ભારત સરકાર મધ્ય-પૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ કરી રહી છે. સરકાર અજરબૈજાન અને આર્મેનિયા જવા ઈચ્છતા ભારતીય નાગરિકોની પણ મદદ…
વિધાનસભામાં પ્રશ્નોતરી મામલે મીડિયા વાત કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે, 12 માર્ચ 2026ના રોજ ગુજરાત વિધાનસભાના સત્રમાં હું જે વાત સરકારના ધ્યાનમાં મૂકવા માગતો હતો, પણ સમયના અભાવે તે વાત હવે જનતાના ધ્યાનમાં મૂકવા માગું છું. જુનાગઢ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે થતી ખરીદી અંગે ખેડૂતોમાં ભારે અસંતોષ છે. હકીકતમાં ટેકો ખેડૂતોને નહીં પરંતુ ભાજપના વચેટિયાઓને મળી રહ્યો છે, એવો ખેડૂતોનો આક્ષેપ છે. જો ખરેખર ખેડૂતોને ટેકો આપવાનો હોય તો ખેડૂતના ખેતરમાં પાકેલો તમામ પાક ખરીદવો જોઈએ. ખેડૂતના ખેતરમાં જો 400-500 મણ મગફળી, સોયાબીન કે તુવેરનો પાક થાય તો પણ ટેકાના ભાવે…




