Author: Garvi Gujarat

છેલ્લા ૨૪ કલાકમાં રશિયાએ યુક્રેન પર ૫૨૪ હવાઈ હુમલા કર્યા૫૦૦થી વધુ ડ્રોન, ૪૮ મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવીરશિયાએ યુક્રેનના ત્રણ શહેરો પર એટલો વિનાશક હુમલો કર્યો કે આખો દેશ હચમચી ગયો : અત્યાર સુધીમાં ૨૫ લોકોના મોત થયા હોવાના અહેવાલ.છેલ્લા ૨૪ કલાકમાં રશિયાએ યુક્રેન પર ૫૨૪ હવાઈ હુમલા કર્યા હતા. રશિયાએ યુક્રેનના ત્રણ શહેરો પર એટલો વિનાશક હુમલો કર્યો કે આખો દેશ હચમચી ગયો. તાજેતરના મહિનાઓમાં રશિયા દ્વારા યુક્રેન પર આ સૌથી મોટો હુમલો છે. પુતિને યુક્રેન પર હુમલો કર્યો, પરંતુ તેમણે નાટોને એક શક્તિશાળી સંદેશ પણ આપ્યો હતો. યુક્રેન પર આ વિનાશક હુમલો કરીને પુતિને નાટોને અંતિમ ચેતવણી આપી…

Read More

રોયલ એનફિલ્ડ હિમાલયન 750 આવતા અઠવાડિયે લોન્ચ થશે, ઓફ-રોડ રાઈડર્સ ગેલમાં રોયલ એનફિલ્ડ આગામી અઠવાડિયે 21 થી 23 નવેમ્બર દરમિયાન યોજાનારા મોટોવર્સ 2025 માં તેની નવી મોટરસાયકલો રજૂ કરશે . બુલેટ 650 ની સાથે , બીજી એક ખાસ બાઇક પણ રજૂ કરવામાં આવશે : હિમાલયન 750. આ મોટરસાયકલના ફિચર્સ જાણવા રસપ્રદ છે નવી દિલ્હી મિડસાઇઝ મોટરસાઇકલ ( 35૦ સીસી થી 65૦ સીસી) સેગમેન્ટમાં વિશ્વની નંબર 1 કંપની રોયલ એનફિલ્ડે તાજેતરમાં ઇટાલીના મિલાનમાં યોજાયેલા 2૦25ના EICMA શોમાં તેની નવી મોટરસાઇકલનું અનાવરણ કર્યું હતું અને હવે આ બાઇક્સ લોકોના મન મોહી લેવા માટે ભારતમાં આવી રહી છે. હા , રોયલ એનફિલ્ડનો વાર્ષિક…

Read More

19 નવેમ્બરનો દિવસ રોહિત શર્મા માટે કમનસીબ, વર્લ્ડ કપ ફાઇનલમાં હારના બે વર્ષે નંબર 1નો તાજ ગુમાવ્યો 19 નવેમ્બર ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા માટે એક દુર્ભાગ્યપૂર્ણ તારીખ બની રહી છે. આ તારીખે તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગઈ હતી અને આજે, તે જ તારીખે, એક મહત્વપૂર્ણ ઘટના બની છે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા માટે, 19 નવેમ્બરની તારીખ એક દુઃસ્વપ્નથી ઓછી નથી. બરાબર બે વર્ષ પહેલાં , 19 નવેમ્બર , 2૦23 ના રોજ , તેની કેપ્ટનશીપ હેઠળ, ભારતને ઓડીઆઈ વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે નિરાશાજનક…

Read More

દર્શકોએ પહેલી વાર થિયેટરમાં કંઈક નવું જાેયું હતુંઅનિલ કપૂરની એ ફિલ્મ, જે રિલીઝ થયા બાદ તેની કિસ્મત પલટાઈફલ્મ મિસ્ટર ઇન્ડિયાની જે ૧૯૮૭માં રિલીઝ થઈ હતી : આ ફિલ્મે અનિલ કપૂરના કરિયરને એક નવી દિશા આપી હતી.એક્ટર અનિલ કપૂર છેલ્લા કેટલાય વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. પોતાના કરિયરમાં તેમણે એકથી એક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જાેકે અનિલ કપૂરની એક ફિલ્મ એવી આવી હતી. જેના કારણે તેની કિસ્મત બદલાઈ ગઈ હતી. આ ફિલ્મ આજથી ૩૨ વર્ષ પહેલા રિલીઝ થઈ હતી અને આ એક સાયન્સ ફિક્શન ફિલ્મ હતી. જેમાં તેમની સાથે શ્રીદેવી લીડ રોલમાં હતી. આપણે વાત કરી રહ્યા છે…

Read More

ઐશ્વર્યા રાયે વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કર્યાસાંઈ બાબાના મંદિરમાં શતાબ્દી મહોત્સવમાં ઐશ્વર્યા રાય પહોંચીસ્ટેજ પર પોતાની વાત મૂકતા તેણે કહ્યું કે એક જ જાતિ છે માનવતા, એવી જ રીતે ધર્મ પણ એક જ છે જે પ્રેમનો ધર્મ છે.આંધ્ર પ્રદેશના પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના મંદિરમાં જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું હતું. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂ, ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય પણ પહોંચી હતી. આ કાર્યક્રમનો એક ખાસ વીડિયો વાયરલ થયો છે. જેમાં ઐશ્વર્યા રાયે સ્ટેજ પર આવતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ હતા. એટલું જ નહીં પણ સ્ટેજ પર તેણે…

Read More

વર્ષ ૧૯૯૪મા તેણે મિસ યુનિવર્સનો તાજ પહેર્યો હતો૫૦ વર્ષની ઉંમરે પણ કુંવારી છે સુષ્મિતા સેન, ૨ દીકરીની છે માતાઅભિનેત્રીનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૭૫મા હૈદરાબાદમાં થયો હતો, ફિલ્મોથી વધુ સુષ્મિતા સેન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહી.સુષ્મિતા સેન હિંદી સિનેમાની એક એવી અભિનેત્રી છે, જેની ચર્ચા બોલીવુડમાં આવતા પહેલા થવા લાગી હતી અને ન માત્ર ભારતમાં પરંતુ દિનિયાભરમાં તેણે પોતાના નામનો ડંકો વગાડ્યો હતો. વર્ષ ૧૯૯૪મા તેણે મિસ યુનિવર્સનો તાજ પહેર્યો હતો અને આ ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. મિસ યુનિવર્સ બન્યા બાદ સુષ્મિતાએ ફિલ્મ દુનિયામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સુષ્મિતા સેન આજે ૫૦ વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રીનો…

Read More

દીકરીના જન્મના દોઢ મહિના પછી પહેલી ઝલક શેરઅભિનેતા અરબાઝ અને શૂરાએ સિપારાની પહેલી ઝલક બતાવીદીકરીના નાના હાથ અને પગના ફોટા શેર કરીને લખ્યું, “તે નાની હોઈ શકે છે, પણ તે હૃદયની ખૂબ નજીક છ.બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન અને તેમની પત્ની શૂરા ખાને પોતાની દીકરી સિપારાની પહેલી ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બંનેએ પોતાની નાની રાજકુમારીના નાના હાથ અને પગના સુંદર ફોટા પોસ્ટ કરતા જ સોશિયલ મીડિયા પર પ્રેમની કમેન્ટ્સનો વરસાદ થઈ ગયો. અરબાઝ અને શૂરાએ પોતાની દીકરી સિપારાની પહેલી તસવીર તેના જન્મના લગભગ ૧.૫ મહિના પછી શેર કરી. ફોટો વાયરલ થતાં જ ફેન્સ અને સેલિબ્રિટીઓએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. પોસ્ટ…

Read More

ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની જાહેરાતજીસ્જી મળ્યાના ૧૫ દિવસ સુધી ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચી શકશરાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોટાભાગના પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે, ખાસ કરીને મગફળીને લઇને રાજ્ય સરકાર ખેડૂતોને એક પછી એક રાહત આપી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત સહાય પેકેજ પણ જાહેર કરેલુ છે. હવે આ મામલે કૃષિ મંત્રીએ પણ મગફળીની ખરીદી અંગે એક મહત્વની જાહેરાત કરી દીધી છે. તાજેતરમાં જ કિસાન સન્માન નિધીના કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વની જાહેરાત કરી છે, રાજ્યમાં…

Read More

સ્વાસ્થ્ય જાેખમથી વડોદરાવાસીઓમાં ભારે રોષશાકમાર્કેટમાં શાકભાજી જાહેર શૌચાલયમાં સંગ્રહાતા હોવાનો વીડિયો વાયરલશૌચાલયના ફ્લોર પર, વૉશ બેસિનની બાજુમાં અને ટોઇલેટના દરવાજા પાસે જ શાકભાજીના ક્રેટ ખડકાયાશહેરના સૌથી મોટા જાહેર શાક માર્કેટમાંથી આખા વડોદરાને હચમચાવી મૂકતી એક ઘટના સામે આવી છે. જે જગ્યાએથી આખા વડોદરા શહેરમાં શાકભાજી પહોંચે છે, તે શહેરની સૌથી મોટી માર્કેટમાં વેચાણ માટે લાવવામાં શાકભાજીનો સંગ્રહ એક શૌચાલયમાં કરવામાં આવતો હોવાના ચોંકાવનારા દૃશ્યો હાલ સામે આવી રહ્યા છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતી આ ચોંકાવનારી ઘટના સામે આવતા વડોદરાવાસીઓ હાલ રોષે ભરાયા છે. વિગતવાર વાત કરીએ તો, વડોદરા શહેરના સૌથી મોટા શાકમાર્કેટનો આ હચમચાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં…

Read More

NIAએ કહ્યું ૩૫થી વધુ હત્યાકાંડમાં ડાયરેક્ટ કનેક્શન અનમોલ બિશ્નોઈને ૧૧ દિવસની કસ્ટડીમાં મોકલાયોપટિયાલા હાઉસ કોર્ટે અનમોલને કસ્ટડીમાં મોકલી દીધાલોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને આજે(૧૯ નવેમ્બર) અમેરિકાથી ભારત લવાયો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(દ્ગૈંછ) દ્વારા તેને કસ્ટડીમાં લઈ લેવાયો છે. ઍરપોર્ટ પરથી સીધો તેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ જવાયો હતો. પટિયાલા હાઉસ કોર્ટે અનમોલ બિશ્નોઈને ૧૧ દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. આ ર્નિણય તે સમયે લેવાયો જ્યારે દ્ગૈંછએ કોર્ટની સામે તર્ક આપ્યો કે અનમોલની કસ્ટોડિયલ પૂછપરછ ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમના વિરૂદ્ધ ૩૫થી વધુ હત્યાકાંડ, ૨૦થી વધુ અપહરણ, ખંડણી, ધમકી અને હિંસાથી જાેડાયેલા કેસોમાં સંડોવણીના મજબૂત પુરાવા મળ્યા છે.…

Read More