- બ્રિટિશ યોટ પર રશિયાનું ચેતવણી ફાયરિંગ, ભારતીય કેપ્ટનની ધરપકડ બાદ તણાવ વધ્યો
- CJI સૂર્યકાંતની વધુ એક ટિપ્પણી વિવાદમાં, સાયબર ફ્રોડ આરોપીને કહ્યું ‘પરજીવી’
- ઈ-ચલણ ન ભરનાર વાહનો બ્લોક થશે, ટ્રાફિક નિયમ ભંગ પર કેન્દ્ર સરકારના કડક નવા નિયમો
- ઓપી રાજભરનો દાવો: સપાના અનેક નેતા ભાજપમાં જવા તૈયાર, તપાસથી નેતાઓ બેચેન
- અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર, કહ્યું—ટક્કર માટે પક્ષમાં બહાદુર ટીમ જરૂરી
- વર્લ્ડ કપ 2026માં ફ્રાન્સની ધમાકેદાર શરૂઆત, સેનેગલને 3-1થી હરાવી એમબાપ્પેનો ડબલ ગોલ
- ક્રૂડ ઓઇલના ભાવમાં 4 દિવસમાં 16%નો કડાકો, ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા વધી
- ગુજરાત SEZની 12 વર્ષની પ્રગતિ પર આઉટરીચ કાર્યક્રમ, નિકાસ ₹4.41 લાખ કરોડથી ₹8.63 લાખ કરોડ સુધી
Author: Garvi Gujarat
મુસાફરોએ ૩ કલાક વહેલા પહોંચવું પડશે.૨૬ જાન્યુઆરીને પગલે અમદાવાદ એરપોર્ટ હાઈએલર્ટ પર મુકાયું.આવતા-જતા પેસેન્જરોનું સઘન ચેકિંગ : ફ્લાઈટમાં બેસતા પહેલાં પેસેન્જરના હેન્ડ લગેજનું બે-બે વખત ચેકિંગ કરાશે.૨૬ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર સતર્ક બની ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જી હા…સુરક્ષાના કારણોસર મુસાફરો માટે નવી એડવાઈઝરી જાહેર કરાઈ છે, જે આગામી ૩૧ જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા એટલી ચુસ્ત કરી દેવામાં આવી છે કે હવે પેસેન્જરોએ ફ્લાઈટમાં બેસતા પહેલા બે વખત સઘન ચેકિંગમાંથી પસાર થવું પડશે. ખાસ કરીને હેન્ડ લગેજનું બે-બે…
ગુજરાતમાં બ્લાઈન્ડિંગ લાઈટ્સ સામે સ્પેશિયલ ડ્રાઈવ.સાવધાન! કારમાં સફેદ ન્ઈડ્ઢ લાઈટ હશે તો હવે ખેર નથી.રાત્રે સામેવાળાની આંખો અંજાઈ જાય તેવી સફેદ લાઈટનો ત્રાસ શહેરના અનેક વિસ્તારોમાં જાેવા મળી રહ્યો છે.જાે તમે પણ તમારી કારની હેડલાઈટ્સ બદલાવીને તેમાં વ્હાઈટ લાઈટો નંખાવી છે, તો ચેતી જજાે. ગુજરાત વાહનવ્યવહાર વિભાગ હવે આવા વાહનચાલકો સામે લાલ આંખ કરી રહ્યું છે. ટ્રાફિક સુરક્ષાને ધ્યાને રાખીને રાજ્યભરમાં આવી ગેરકાયદે લાઈટો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે, જેમાં ભારે દંડ અને જેલ સુધીની સજાની જાેગવાઈ છે. જાગૃત નાગરિકોની વ્યાપક ફરિયાદો બાદ કમિશનર કચેરીએ તમામ ઇ્ર્ં ને આદેશ આપ્યા છે કે ગેરકાયદે મોડિફાઈડ લાઈટો ધરાવતા વાહનોને ડિટેઈન કરવા. વાહન…
પક્ષમાં તમામ સ્તરે યુવાનોને તક આપવાની કવાયત.નીતિન નબીનની ભાજપમાં મોટા ફેરફારોની જાહેરાત.નવી યોજના મુજબ ભાજપના યુવા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉંમર ૩૫ વર્ષ અથવા તેથી ઓછી રહેશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પક્ષમાં મોટા ફેરફારો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે ભાજપના કેટલાક હોદ્દા માટે વય મર્યાદા લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ૪૫ વર્ષના નીતિન નબીન ભાજપના અત્યાર સુધીના સૌથી યુવા પ્રમુખ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને ‘મિલેનિયલ નેતા’ તરીકે ઓળખાવ્યા છે. હવે નબીન ભાજપને યુવાનોની પાર્ટી બનાવવા માંગે છે. નવી યોજના મુજબ ભાજપના યુવા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉંમર ૩૫ વર્ષ અથવા તેથી ઓછી રહેશે. એ જ રીતે, રાજ્ય યુવા પાંખના…
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈને અસર.શાહીબાગ અંડરબ્રિજ પાંચ દિવસ માટે બંધ કરાશે.કાલે ૨૩ જાન્યુઆરી રાત્રે ૮ વાગ્યાથી લઈને ૨૮ જાન્યુઆરી રાત્રે ૧૨ વાગ્યા સુધી આ બ્રિજના ત્રણેય પ્રવેશ અને બહાર જવાના માર્ગો બંધ રહેશે.અમદાવાદ શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતો શાહીબાગ રેલવે અંડરપાસ આગામી ૫ દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. શહેરમાં ચાલી રહેલા પ્રતિષ્ઠિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને ગતિ આપવા માટે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ટ્રાફિક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, શાહીબાગ અંડરબ્રિજની ઉપરથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેક માટે સેગમેન્ટ લગાવવાની અને પાયલોટીંગની ગંભીર કામગીરી હાથ ધરવાની છે. સુરક્ષાના કારણોસર અને કામગીરીમાં…
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ.દેશભરમાં વેચાતી ૧૬૭ દવાઓના નમૂના ફેલ.તપાસ દરમિયાન માત્ર હલકી ગુણવત્તા જ નહીં, પરંતુ ગંભીર પ્રકારની નકલી દવાઓનું મોટું નેટવર્ક પણ સામે આવ્યું.ભારતમાં વેચાતી ૧૬૭ દવાઓ ગુણવત્તાના ટેસ્ટમાં ફેલ થઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન(CDSCO)એ ડિસેમ્બર ૨૦૨૫ના અહેવાલમાં આ દવાઓને નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી (NSQ)જાહેર કરીને લોકોને સાવધ કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ ૧૬૭ અસુરક્ષિત દવાઓમાંથી ૭૪ સેમ્પલ કેન્દ્રીય ડ્રગ્સ એજન્સી દ્વારા ફેલ કરવામાં આવ્યા છે, જ્યારે ૯૩ સેમ્પલ વિવિધ રાજ્યોની ઓથોરિટી દ્વારા લેવામાં આવેલા ટેસ્ટમાં નબળા જણાયા છે. આ દવાઓને નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી (NSQ) જાહેર કરવામાં આવી છે. તપાસ દરમિયાન માત્ર હલકી…
ઓડિશા સરકારે એક મોટો ર્નિણય લીધો.બીડી, સિગારેટ, ગુટખા, તમાકુ સહિતના તમામ પદાર્થો પર ઓડિશામાં પ્રતિબંધ.આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે ઝરદા, ખૈની, ગુટખા અને અન્ય તમાકુ ઉત્પાદનોનું સેવન કેન્સરનું મુખ્ય કારણ છે.૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ, ઓડિશા સરકારે તમાકુ અને પાન મસાલા અંગે એક મોટો ર્નિણય લીધો છે. બીડી, સિગારેટ, ગુટખા, તમાકુ અને ઝરદા સહિતના તમામ પદાર્થો પર હવે ઓડિશામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં તેમના પેકેજિંગ, સંગ્રહ, પરિવહન, વિતરણ, ઉત્પાદન, પ્રક્રિયા અને વેચાણ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનોની યાદી ગુટખા, પાન મસાલા, ઝરદા અને ખૈની. બધા પ્રકારના ફ્લેવર્ડ, સેન્ટેડ અથવા એડિટિવ્સ મિક્ષ ચાવવાના ઉત્પાદનો. પેકેજ્ડ કે…
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો.ભોજશાળામાં સરસ્વતી પૂજાની સાથે નમાઝ પણ થશે.કોર્ટે વસંત પંચમી પર સરસ્વતી પૂજા અને નમાઝ બંનેની મંજૂરી આપી : મુસ્લિમોને બપોરે ૧થી ૩ સુધી નમાઝની મંજૂરી.મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક ભોજશાળામાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે વસંત પંચમી પર ભોજશાળામાં સરસ્વતી પૂજા અને નમાઝ બંનેની મંજૂરી આપી છે. કોર્ટે મુસ્લિમોને બપોરે ૧થી ૩ વાગ્યા સુધી જુમ્માની નમાઝ અદા કરવાની મંજૂરી આપી છે. સાથે જ તંત્રને પરિસરમાં બેરિકેડિંગ તથા અલગ અલગ પ્રવેશ અને નિકાસની વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યો છે. નોંધનીય છે કે આગામી ૨૩મી જાન્યુઆરીએ ભારતભરમાં વસંત પંચમી ઉજવાશે. એવામાં…
AAP State President Isudan Gadhvi, reacting to the atrocities committed on Shankaracharya Shri Avimukteshwaranandji, stated that the BJP is not a party, it is a corporate company that has taken up the contract of selling certificates to everyone. The atrocities committed on Jagadguru Shankaracharya Shri Avimukteshwaranandji and his disciples on 18/01/2026 during Mauni Amavasya in Prayagraj are a matter of concern for Hindu society and Sanatan Dharma. The police and administration stopped Shankaracharya and his disciples from bathing, stopped the palanquin, and the atrocities committed by pulling their disciples by the hair have hurt the sentiments of all Hindus. These…
आम आदमी पार्टी के प्रदेश अध्यक्ष इसुदान गढ़वी ने शंकराचार्य श्री अविमुक्तेश्वरानंदजी पर हुए अत्याचार मामले में प्रतिक्रिया देते हुए कहा कि भाजपा पार्टी नहीं, एक कॉर्पोरेट कंपनी है और सबको सर्टिफिकेट बेचने का ठेका ले लिया है। प्रयागराज में मौनी अमावस्या के दौरान गत 18/01/2026 को जगद्गुरु शंकराचार्य श्री अविमुक्तेश्वरानंदजी और उनके शिष्यों पर हुआ अत्याचार हिंदू समाज और सनातन धर्म के लिए चिंता का विषय है। पुलिस और प्रशासन द्वारा शंकराचार्य और उनके शिष्यों को स्नान करने से रोका गया, पालकी रोकी गई, तथा उनके शिष्यों की चोटी पकड़कर जो अत्याचार किया गया है, उससे सभी हिंदुओं की…
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સતત વધતા જનસમર્થન અને સંગઠનના વિસ્તરણને લઈ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. વિડિયોના માધ્યમથી તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં જનતાના મૂળભૂત મુદ્દાઓ માટે સંઘર્ષ કરી રહી છે. છેવાડાના અને વંચિત વર્ગ સુધી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચતા થયા છે, જેના પરિણામે જનતા તરફથી આમ આદમી પાર્ટીને મજબૂત સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી બાદ જનતામાં આમ આદમી પાર્ટી પ્રત્યે નવી આશા અને વિશ્વાસ ઊભો થયો હોવાનું તેમણે જણાવ્યું. આ વિશ્વાસના કારણે પાર્ટી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. તાજેતરમાં એક પ્રતિષ્ઠિત એજન્સી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



