- IndiGo ફ્લાઇટમાં પાવર બેન્ક બ્લાસ્ટ: ધુમાડો-આગ ફેલાતાં 5 મુસાફરો ઘાયલ, લેન્ડિંગ સમયે અફરાતફરી
- હોર્મુઝ સ્ટ્રેટ બંધથી LPG સંકટ: અમેરિકા ઈરાન-ચીન પર દબાણ વધારી ભારતને ગેસ રાહત માટે રસ્તો ખુલ્લો કરવા અપીલ કરે છે
- Belo Horizonteમાં ભયાનક વિમાન દુર્ઘટના: રહેણાંક બિલ્ડિંગ સાથે ટકરાતાં 3ના મોત, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
- Mamata Banerjeeનો આરોપ: West Bengal ચૂંટણીમાં હાર નહીં, મત ‘લૂંટાયા’, રાજીનામું નહીં આપે
- Ashok Dindaનો Moyna બેઠક પર ફરી વિજય, West Bengal ચૂંટણીમાં જીત
- Indian Oil Corporation, Bharat Petroleum, Hindustan Petroleumને ઊંચા ભાવે તેલ ખરીદીથી નુકસાન, કેન્દ્ર સહાય નહીં
- Katy Perry અને Justin Trudeauના રિલેશનશીપની પુષ્ટિ, સાથેની તસવીરો વાયરલ
- Varanasi શૂટિંગ અટક્યું: 150 પાણીના ટેન્કરોને ના મળતાં S. S. Rajamouliની ફિલ્મ મુશ્કેલીમાં
Author: Garvi Gujarat
રશ્મિકા મંદાનાએ છૈંના ઉપયોગ બદલ ચિંતા વ્યક્ત કરી.એઆઈના ઉપયોગથી બિભત્સપણું અને મહિલાઓને નિશાન બનાવવામાં આવે છે, “તે કેટલાક લોકોની સમભાવનાનું પતન દર્શાવે છે.રશ્મિકા મંદાના બહુ શરુઆતમાં ડીપફેક વીડિયોનો ભોગ બની ચુકી છે, ત્યાર પછી ઘણા સેલેબ્રિટી એઆઈ અને ફેક ઇમેજિસ વગેરે બાબતોનો ભોગ બની ચૂક્યા છે. સિનેમા ઇન્ડસ્ટ્રીમાં હવે આ ઘટનાઓ વધી રહી છે. કિર્તી સુરેસ, ગિરિજા ઓક જેવી એક્ટ્રેસે પણ આ અંગે અવાજ ઉઠાવ્યો છે. ત્યારે રશ્મિકા મંદાનાએ એક્સ પર એક નિવેદન જાહેર કર્યું છે. રશ્મિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, “જ્યારે સત્ય ઘડી શકાય, ત્યારે સમજદારી અને પરખ જ આપણી સૌથી સારી સુરક્ષા સાબિત થઈ શકે છે.” આગળ રશ્મિકાએ…
પાપારાઝીઓની એજન્સી જયા બચ્ચન સામે ફરિયાદ કરશે.મીડિયાકર્મીઓના અપમાનજનક ટીપ્પણી બદલ આચાર સંહિતા સ્થાપિત કરવાના પ્રયાસ.આ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઇમાં આયોજિત એક કાર્યક્રમમાં જયા બચ્ચને પાપારાઝીઓ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.જયા બચ્ચને તેમને ગંદા પેન્ટ પહેરીને પોતાની સાથે મોબાઇલ લઇને આવનારા લોકો એમ સમજે છ ેકે તેઓ ગમે તે વ્યક્તિની તસવીર લઇ શકે છે. જયા બચ્ચનની આવી ટીપ્પણીથી મીડિયાકર્મીઓ વિચાર્રવિમશ કરીને પીઢ અભિનેત્રી વિરુદ્ધ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશનમાં ફરિયાદ નોંધાવાની તૈયારી કરી રહી છે. પાપારાઝીઓ એજન્સીઓ સાથે મળીને ફરિયાદ નોંધાવશે. ફિલ્મની સેલિબ્રિટીઓ સાથે એક મીટિંગ યોજીને તેઓ આ બાબતે ચર્ચા કરવા માંગે છે. જયા બચ્ચને પાપારાઝીઓના પોશાક પર અપમાનજનક ટીપ્પણી…
નંદમુરી બાલકૃષ્ણની ફિલ્મ “અખંડા ૨” ની રિલીઝ મોકૂફ.તેલુગુ અભિનેતા નંદમુરી બાલકૃષ્ણની બહુપ્રતિક્ષિત ફિલ્મ, “અખંડા ૨”, ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી.તેલુગુ અભિનેતા નંદમુરી બાલકૃષ્ણની બહુપ્રતિક્ષિત ફિલ્મ, “અખંડા ૨”, ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોઈ અસંબંધિત કારણોસર, તેની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે. ભારતમાં તેનો પેઇડ પ્રીમિયર શો અચાનક રદ થયાના થોડા કલાકો પછી જ આ અપડેટ આવ્યું છે, જેનાથી બધા સ્તબ્ધ થઈ ગયા છે. ફિલ્મના પ્રોડક્શન હાઉસ, ૧૪ રીલ્સ પ્લસે જાહેર કર્યું કે ટેકનિકલ સમસ્યાઓને કારણે ફિલ્મના પેઇડ પ્રીમિયર રદ કરવામાં આવ્યા છે. આ જાહેરાત કરતા, નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “ભારે હૃદયથી, અમને તમને જણાવતા દુ:ખ થાય છે…
પ્રશંસકો વગર રોકટોકે પોતાના પ્રિય અભિનેતાના ફાર્મહાઉસમાં જઇ શકશે.સની- બોબી પિતાના ૯૦મા જન્મદિવસે ફાર્મહાઉસના દરવાજા ખુલ્લા મુકશે.ધર્મેન્દ્ર સોશયલ મીડિયા પર સક્રિય હતા. તેઓ ફાર્મહાઉસ પરથી વારંવાર તેમની તસવીરો મુકતા હતા.સની દેઓલ અને બોબી દેઓલે પિતા ધર્મેન્દ્રની અંતિમ ક્રિયા જાહેર કર્યા વિના જ ઉતાવળે પુરી કરી દીધી હતી. જેથી ધર્મેન્દ્રના પ્રશંસકો તેમના પ્રિય અભિનેતાના અંતિમયાત્રાનો હિસ્સો બની શક્યા નહીં ,તેમજ દર્શન કરી શક્યા નહોતા. હવે સની અને બોબી દેઓલે પિતાના પ્રશંસકો માટે પિતાના ૯૦મા જન્મદિવસે ફાર્મહાઉસના દરવાજા પ્રશંસકો માટે ખુલ્લા મુકવાનો ર્નિણય લીધો છે. જેથી ધર્મેન્દ્રના ચાહકો કોઇ પણ રોકટોક વગર પોતાના પ્રિય અભિનેતાના ફાર્મહાઉસમાં જઇને તેમની યાદ તાજી કરી શકશે.…
ગુરુવારે આયોજક દ્વારા ઇઝરાયલને ૨૦૨૬ યુરોવિઝન ગીત સ્પર્ધામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, જેના કારણે સ્પેન, નેધરલેન્ડ્સ, આયર્લેન્ડ અને સ્લોવેનિયા ગાઝા યુદ્ધ પર ખસી ગયા હતા અને સ્પર્ધાને તેના ઇતિહાસની સૌથી મોટી હરોળમાં ધકેલી દીધી હતી. આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ધમકી આપનારા પ્રસારણકર્તાઓએ ગાઝામાં મૃત્યુઆંકનો ઉલ્લેખ કર્યો હતો અને ઇઝરાયલ પર સ્પર્ધાની તટસ્થતાનું રક્ષણ કરવાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. ઇઝરાયલ તેના ટીકાકારો પર તેની વિરુદ્ધ વૈશ્વિક સ્તરે બદનામી ઝુંબેશ ચલાવવાનો આરોપ મૂકે છે. જીનેવામાં એક બેઠક પછી, યુરોપિયન બ્રોડકાસ્ટિંગ યુનિયન, અથવા ઈમ્ેં, એ ઇઝરાયલની ભાગીદારી પર મતદાન ન કરવાનો ર્નિણય લીધો, અને કહ્યું કે તેણે સરકારોને સ્પર્ધાને પ્રભાવિત…
સુરક્ષા ચિંતાઓ વચ્ચે દ્ગૈંછ કોર્ટે અનમોલ બિશ્નોઈની કસ્ટડી સાત દિવસ લંબાવી. પટિયાલા હાઉસ ખાતેની રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ) કોર્ટે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની કસ્ટડીમાં સાત દિવસનો વધારો કર્યો છે. દ્ગૈંછ હેડક્વાર્ટરમાં જ ખાસ સુરક્ષા વ્યવસ્થા હેઠળ હાથ ધરવામાં આવેલી સુનાવણી બાદ આ વધારો મંજૂર કરવામાં આવ્યો હતો, જે કેસના સંવેદનશીલ સ્વભાવને પ્રતિબિંબિત કરે છે. પૃષ્ઠભૂમિ અને દેશનિકાલ અનમોલ બિશ્નોઈને તાજેતરમાં ગેરકાયદેસર રોકાણ સંબંધિત મુદ્દાઓને કારણે યુનાઇટેડ સ્ટેટ્સમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો. પરત ફર્યા પછી, તેના પર અનેક આરોપો લાગ્યા હતા, જેના કારણે દ્ગૈંછ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના ઉચ્ચ પ્રોફાઇલ દરજ્જા અને તેની સલામતી માટે…
અમદાવાદના સુભાષબ્રિજ ઉપર વચ્ચેના સ્પાનનો ભાગ બેસી જવા અને તિરાડ પડવા મામલે મોટા સમાચાર સામે આવ્યા.અમદાવાદના સુભાષબ્રિજ ઉપર વચ્ચેના સ્પાનનો ભાગ બેસી જવા અને તિરાડ પડવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સુભાષબ્રિજ ઉપર ખૂબ મોટી તિરાડ અને સ્પાનનો ભાગ બેસી ગયો હોવાનું સામે આવ્યું છે. તિરાડ એટલી મોટી પડી છે જેના કારણે સાબરમતી નદીનું પાણી દેખાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજ પર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે. જેમાં બ્રિજના સ્પાનમાં અંદર રહેલા પ્રિ સ્ટ્રેસ વાયરને નુકસાન થયું હોવાના કારણે સ્પાનનો ભાગ બેસી ગયો હોય તેવી બાબત સામે આવી છે. બ્રિજના એક સ્પાનમાં આ પ્રમાણે…
ગુજરાતનો વધુ એક ખખડધજ બ્રિજ ૯ વર્ષમાં જ સુરતના અણુવ્રતદ્વાર ઓવરબ્રિજના પિલરમાં મોટી-ઉંડી તિરાડો, સળિયા દેખાયા નિર્માણ સમયે સંકળાયેલી એજન્સી, અધિકારીઓ અને ઁસ્ઝ્રની કામગીરી પર સવાલો થયા.સુરતના અત્યંત વ્યસ્ત સીટી લાઈટ વિસ્તારમાં આવેલા અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પર ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યાં એક પિલરમાં મોટી તિરાડો પડવા સાથે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. ૨૦૧૬માં ૫૫ કરોડના ખર્ચે બનેલા અને માત્ર ૯ વર્ષના ગાળામાં જ ૭ કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા આ બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર આ ઘટનાએ મોટો સવાલ ઊભો કર્યો છે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશો વચ્ચે, થોડા સમય અગાઉ જ…
ગાંધીનગર જિલ્લાના શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈ-બહેનોની રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે તા. ૭ ડિસેમ્બરે એક ભવ્ય જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (જીછૈં), સેક્ટર–૧૫ ગાંધીનગર ખાતે યોજાશે. જિલ્લાના શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈ-બહેનોની રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે તા. ૭ ડિસેમ્બરે એક ભવ્ય જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલમહાકુંભનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, રમતગમત અધિકારીની કચેરી ગાંધીનગર અને નવસર્જન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી થઈ રહ્યું છે. દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભ આશરે ૪૫૦ કરતાં વધુ દિવ્યાંગ ખેલાડીઓ વિવિધ રમતોમાં…
રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (ફય્ઇઝ્ર) ખાતે રાજ્ય દ્વારા મત્સ્યઉદ્યોગ વૃદ્ધિ અને દરિયાઈ નવીનતાનું પ્રદર્શન. ભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલી ઉત્પાદક દેશ તરીકે સ્થાપિત, વૈશ્વિક ઉત્પાદનમાં ૮ ટકા હિસ્સો.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતનો સૌથી લાંબો ૨,૩૪૦.૬૨ કિ.મી. દરિયાકિનારો ધરાવતા ગુજરાતે દરિયાઈ સમૃદ્ધિ, નવીનતા અને ટકાઉ વિકાસના માર્ગે દેશને આગળ ધપાવ્યું છે. રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો લગભગ ૮૦ ટકા ફાળો આપી રહ્યા છે, જે ગુજરાતને દેશના અગ્રણી દરિયાઈ રાજ્ય…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



