- Beat the Heat: Sweat-Proof Summer Makeup Tips for Long-Lasting Fresh and Flawless Skin
- બાબીલ ખાન ફરી ટ્રેક પર: ડિપ્રેશન બાદ કેરિયરમાં વળાંક, મલયાલમ ફિલ્મ ‘ગાંધી બજાર’ મળ્યો
- મીરા નાયરની ‘અમરી’ બાયોપિકમાં અમૃતા શેરગિલ તરીકે અંજલી શિવરામનની પસંદગી, 100થી વધુ ઓડિશન બાદ નિર્ણય
- વિદ્યા બાલન ભાવુક: 25 વર્ષ બાદ ‘ધ લાસ્ટ ટેનન્ટ’ જાેઈ, ઇરફાન ખાન સાથેની યાદો તાજી
- ‘વીવાન’ ફિલ્મ માટે અનોખી સ્ટ્રેટેજી: રિલીઝ પહેલાં જ કોમિક બુક ‘ધ લેજન્ડ ઑફ વીવાન’ લોન્ચ
- પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાના સંકેત: ચાર વર્ષથી સ્થિર દર, હવે વધારો શક્ય
- શુભેન્દુ અધિકારીના સરહદી વાડ નિર્ણયથી બાંગ્લાદેશ આક્રોશિત, કાંટાળા તાર પર વિવાદ ગરમાયો
- શ્રીલંકામાં સાયબર ક્રાઈમ મામલે 173 ભારતીયોની ધરપકડ, આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાણની આશંકા
Author: Garvi Gujarat
બોલીવુડના મહાનાયકનો ઘણો મોટો ચાહક વર્ગ છે.૩૨ વર્ષ નાની ફેમસ અભિનેત્રી અમિતાભ બચ્ચન પ્રેમમાં હતી પાગલ.શિલ્પા શિરોડકરે ૧૯૯૨માં આવેલી ફિલ્મ ખુદા ગવાહનો એક જૂનો ફોટો શેર કર્યો છે જેમાં તે અમિતાભ બચ્ચન સાથે દેખાય છે.બોલીવુડના મહાનાયકનો ઘણો મોટો ચાહક વર્ગ છે અને ઘણા સ્ટાર્સ તેમની સાથે કામ કરવાનું સપનું જુએ છે. હાલમાં શિલ્પા શિરોડકરે એક મોટો ખુલાસો કર્યાે છે કે, ગુપ્ત રીતે અમિતાભ બચ્ચન સાથે લગ્ન કરવા માંગતી હતી.અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં એક મહાન અભિનેતા છે. તેમણે ૧૧ ઓક્ટોબરના રોજ તેમનો ૮૩મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ પ્રસંગે ઘણા સ્ટાર્સે તેમને શુભેચ્છા પાઠવી હતી. અમિતાભ બચ્ચનના પ્રેમમાં રેખા પાગલ હતી…
બોબી દેઓલનું ચર્ચાસ્પદ નિવેદન.‘ભાઈ સની દેઓલના દીકરાઓને નેપોટિઝમનો ફાયદો ના થયો’.સની દેઓલના નાના દીકરા રાજવીરે રાજશ્રી પ્રોડક્શન્સમાં બનેલી ફિલ્મ ‘દોનો’ થી ડેબ્યૂ કર્યું હતું.બોલિવૂડની દેઓલ ફેમિલીને ચાહકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. ધર્મેન્દ્રથી લઈને તેમના બે પુત્રો સની અને બોબી દેઓલ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ ધૂમ મચાવે છે. વર્ષ ૨૦૨૩ દેઓલ પરિવાર માટે કરિયરનું બેસ્ટ વર્ષ સાબિત થયું હતું. પરંતુ તેમની આગામી પેઢી એટલે કે, સની દેઓલના બંને પુત્રો કરણ અને રાજવીરને ચાહકોનો પ્રેમ ન મળ્યો.હિન્દી સિનેમામાં ઘણીવાર નેપોટિઝમ પર ચર્ચા છેડાતી રહે છે. દરેક વ્યક્તિ એવું માને છે કે જાે કોઈ સ્ટાર સ્ક્રીન પર હિટ…
આ વિદેશી છોકરીનું નામ અમાન્ડા પામર છે.અભય દેઓલનું દિલ કોઈ વિદેશી છોકરી પર મોહી પડ્યું.યુઝર્સ અભય દેઓલ પર તેમની નવીનતમ પોસ્ટ માટે પ્રેમનો વરસાદ વરસાવી રહ્યા છે.અભય દેઓલ એવા બોલિવૂડ કલાકારોમાંના એક છે જેમણે દરેક ભૂમિકાને સંપૂર્ણતાથી ભજવી છે. પરંતુ હવે, તે તેના વ્યાવસાયિક જીવન માટે નહીં પરંતુ તેના અંગત જીવન માટે હેડલાઇન્સમાં છે. આજે, તેણે એક વિદેશી છોકરી સાથેનો ફોટો શેર કર્યાે છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.આ વાયરલ ફોટા જાેયા પછી ચાહકો અભય દેઓલના આ વિદેશી છોકરી સાથેના અફેર વિશે પણ અનુમાન લગાવી રહ્યા છે. જાેકે, બંનેમાંથી કોઈએ હજુ સુધી તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી નથી. આ…
મારી તરફથી જ ગેરસમજ થઈ : સલમાન.અરિજીત સિંહ સાથેના વિવાદ અંગે સલમાને તોડ્યું મૌન. ૨૦૧૬માં અરિજિત સિંહે સલમાન ખાનને માફી પત્ર લખ્યો હતો ત્યારબાદ ૨૦૨૩માં બંનેના સંબંધોમાં સુધારો થયો.રિયાલિટી શો ‘બિગ બોસ ૧૯’માં બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ગાયક અરિજિત સિંહ સાથેના વિવાદની ચર્ચા કરી હતી. તેમણે સ્વીકાર્યું કે, ‘મારાથી ગેરસરજ થઈ હતી.’ બિગ બોસ ૧૯માં મહેમાન બનેલા કોમેડિયન રવિ ગુપ્તાએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી.બોલિવૂડ અભિનેતા સલમાન ખાને રવિ ગુપ્તાને પૂછ્યું, ‘શું તમે ક્યારેય મારી મજાક ઉડાવી?’ રવિ ગુપ્તાએ તરત જ ઈનકાર કરતા કહ્યું કે, ‘મને તમારો સામનો કરવામાં ડર લગા છે.’ ત્યારે સલમાન ખાને પૂછ્યું કે, કેમ?. જવાબમાં રવિ…
લોકો મારું હનીમૂન ગોઠવે એની રાહ જાેઉ છ.ત્રિશા કૃષ્ણને લગ્નની અફવાને ફેલાવનાર પર કટાક્ષ કર્યો.અભિનેત્રી ત્રિશા કૃષ્ણનના માતા-પિતાએ ચંદીગઢ સ્થિત એક ઉદ્યોગપતિ સાથેના તેના લગ્ન પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છ.દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી ત્રિશા કૃષ્ણન ફરી એકવાર તેના ફિલ્મી કરિયર કરતાં અંગત જીવનને કારણે ચર્ચામાં છે. છેલ્લા બે દાયકાથી તમિલ અને તેલુગુ સિનેમામાં સફળ કારકિર્દી ધરાવતી ત્રિશા ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. એવી વાતો છેલ્લા એક-બે દિવસોથી મીડિયામાં વહેતી થઈ હતી. પરંતુ હવે આ બાબતને લઈને ત્રિશા કૃષ્ણને ખુલાસો કર્યાે છે.થોડા દિવસો પહેલા મીડિયા સૂત્રો જણાવી રહ્યા હતા કે, અભિનેત્રી ત્રિશા કૃષ્ણનના માતા-પિતાએ ચંદીગઢ સ્થિત એક ઉદ્યોગપતિ સાથેના…
ઋતિકે તેના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને નકારી કાઢી છ.આમીરે થ્રી ઇડિયટ્સ પહેલા ઋતિક રોશનને ઓફર કરી હતી.૨૦૦૦ માં ‘કહો ના પ્યાર હૈ’ થી બ્લોકબસ્ટર ડેબ્યૂ કરનાર ઋતિક રોશને તેના ૨૫ વર્ષના કરિયરમાં ઘણી ઉત્તમ ફિલ્મોનો ભાગ રહ્યો છે.બોલિવૂડ સુપરસ્ટાર ઋતિક રોશને તાજેતરમાં ફિલ્મ ‘વોર ૨’ માં દેખાયો હતો, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી. તેની પાછલી ફિલ્મ ‘વોર’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. બાય ધ વે, ઋતિકે તેના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને નકારી કાઢી છે.આવી જ એક ફિલ્મ વિશે જણાવી રહ્યા છીએ, જેણે તેના બજેટથી છ ગણી કમાણી કરીને સનસનાટી મચાવી હતી.૨૦૦૦ માં ‘કહો ના પ્યાર હૈ’ થી બ્લોકબસ્ટર…
‘બાબાજીએ મારી પ્રાર્થના સાંભળી’ :ગુરૂચરણ સિંહ.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફરી કમબેક કરશે ‘સોઢી’.હું મારી બીજી ઇનિંગ માટે ઉત્સાહિત છું. મને લોકોના ચહેરા પર હાસ્ય લાવવું ખૂબ યાદ આવતું હતું : ગુરૂચરણ સિંહ.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ ઘણા લાંબા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. કોરોના પછી લગભગ ૩ વર્ષ પહેલાં તેમના ગુમ થવાના સમાચાર આવ્યા હતા. કહેવાયું હતું કે તેઓ દિલ્હીના પોતાના ઘરેથી મુંબઈ જવા નીકળ્યા હતા અને ત્યાર પછી તેઓ ગુમ થયા હતા. જાેકે, લગભગ ત્રણ અઠવાડિયા પછી ગુરચરણ પોતે જ ઘરે પાછો આવ્યા હતા. ત્યારબાદ તેણે સ્પષ્ટતા આપી કે આર્થિક સમસ્યાના કારણે તે…
ચાંદનીબારની રિમેકમાં અનન્યા, શર્વરી અને તૃપ્તિ ડિમરીનાં નામ ચર્ચામા.શું ‘ચાંદની બાર રિઓપન્સ’માં તબ્બુ ફરી જાેવા મળશે?.મૂળ ફિલ્મમાં તબ્બુના મજબુત અને સંવેદનશીલ અભિનયે તેને રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો હતોરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘ચાંદની બાર’ની સીક્વલ પર સત્તાવાર રીતે કામ શરૂ થઈ ગયું હોવાના અહેવાલો છે. સાથે જ આ ફિલ્મ મધુર ભંડારકરે ડિરેક્ટ કરી હતી અને આ વખતે તેઓ આ ફિલ્મની સિક્વલ નથી કરી રહ્યા એ વાતની પણ ચર્ચા છે. પરંતુ આ જાહેરાત વચ્ચે સૌથી મોટો પ્રશ્ન જે ચર્ચામાં છે એ છે કે શું તબ્બુ ફરી એકવાર પોતાના આઈકોનિક પાત્ર મુમતાઝ સાવંત તરીકે પરત ફરશે?મૂળ ફિલ્મમાં તબ્બુના મજબુત અને સંવેદનશીલ અભિનયે તેને રાષ્ટ્રીય…
ઇસ્માઇલ દરબારે ભણસાલીને અહમવાળા કહીને વિખવાદ અંગે ખુલાસો કર્યો.ભણસાલી ૧૦૦ કરોડ આપે તો પણ કામ ન કરું : ઇસમાઇલ દરબાર.મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારે હિન્દી સિનેમામાં ‘હમ દિલ દે ચુકે સનમ’થી લઇને ‘દેવદાસ’ સુધી હિન્દી સિનેમામાં અનેક યાદગાર ગીતો આપ્યા છ.મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારે હિન્દી સિનેમામાં ‘હમ દિલ દે ચુકે સનમ’થી લઇને ‘દેવદાસ’ સુધી હિન્દી સિનેમામાં અનેક યાદગાર ગીતો આપ્યા છે. પરંતુ પછી થોડા વર્ષાે બાદ ટેલિવિઝનમાં દેખાયા પછી તેઓ ગાયબ થઈ ગયા છે. તાજેતરમાં તેમણે ભણસાલી સાથે સંબંધો બાબતે એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી. ઇસ્માઇલ દરબારે આ ઇન્ટરવ્યુમાં કામ બાબતના પોતાના નીડર અભિગમ વિશે વાત કરી હતી. તેના કારણે હિરામંડી…
ભુજની કોર્ટનો ચુકાદો.ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ પાકિસ્તાની નાગરિકને ૨ વર્ષની સજા.કોર્ટે ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે : આરોપી સરહદથી ૧૦૦ મીટર અંદર જળસીમામાં પ્રવેશ્યો હતો.કોઈપણ મંજૂરી, પાસપોર્ટ કે વિઝા વિના ભારતની જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ ભુજની શેસન્સ કોર્ટે પાકિસ્તાની નાગરિકને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આરોપી સરહદથી ૧૦૦ મીટર અંદર ભારતીય જળસીમામાં પ્રવેશ્યો હતો. કોર્ટે આરોપીને પાસપોર્ટ એક્ટ ૧૯૨૦, ફોરેનર્સ એક્ટની કલમ ૧૪(છ)(હ્વ) અને જીપી એક્ટની કલમ ૧૨૦ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે તેના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે આરોપી બાબુ આલુ ઈલ્યાસ આફત…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



