Author: Garvi Gujarat

નવરાત્રીના ચોથા દિવસ માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. શ્રી કુષ્માંડાની ઉપાસના આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે.એવું માનવામાં આવે છે કે સૃષ્ટીની રચના થઈ ન્હોતી…

Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યા સારા સમાચાર.બે-ત્રણ મહિનામાં ઘટી શકે છે વીજળીનું બિલ.કોલસા પર જીએસટી ઘટતાં ૨થી ૩ મહિનામાં વીજ બિલ ઘટશ.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જે સીધી રીતે તેમના વીજળીના બિલ પર અસર કરશે. તેમણે જણાવ્યું છે કે કોલસા પરનો જીએસટી (GST) ઘટાડવામાં આવ્યો છે, જેના કારણે આગામી બે થી ત્રણ મહિનામાં વીજળીના બિલમાં ઘટાડો જાેવા મળશે. આ ર્નિણયથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. વીજળીના ઉત્પાદનમાં કોલસો એક મુખ્ય સ્ત્રોત છે અને તેના પરના ટેક્સમાં ઘટાડો થવાથી વીજળીના ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થશે. આ ઘટાડાનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે,…

Read More

રાજ્યના શાસનમાં સરળતા રહે તે હેતુથી ર્નિણય.ગુજરાતમાં ૧૭ નવા તાલુકા જાહેર, કુલ તાલુકા વધીને ૨૬૫ થયા.નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થશે.ય્ેદ્ઘટ્ઠટ્ઠિં દ્ગીુજ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધા વધારવા માટે ૧૭ નવા તાલુકાની રચના કરવામાં આવી છે. બુધવારે (૨૪ સપ્ટેમ્બર) યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના ૨૧ તાલુકામાંથી નવા ૧૭ તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી દેવાઈ છે. આ સાથે હવે રાજ્યમાં કુલ તાલુકા વધીને…

Read More

H-1B વિઝા પ્રતિબંધોનો લાભ લેવાનો પ્રયાસ.જર્મનીએ ફિલિપ એકરમેને કુશળ ભારતીય કામદારોને ખુલ્લું આમંત્રણ.અમેરિકાના H-1B વિઝા પ્રતિબંધો વચ્ચે, યુરોપના સૌથી મોટા અર્થતંત્રએ ભારતીયોને આપી ખુલ્લી ઓફર.અન્ય દેશો ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા અમેરિકામાં ચાલી રહેલા H-1B વિઝા પ્રતિબંધોનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે, યુરોપનું સૌથી મજબૂત અર્થતંત્ર ગણાતા જર્મનીએ ભારતીય પ્રતિભાઓને આકર્ષવાનું શરૂ કર્યું છે. ભારતમાં જર્મન રાજદૂત ડૉ. ફિલિપ એકરમેને કુશળ ભારતીય કામદારોને ખુલ્લું આમંત્રણ આપ્યું છે અને જર્મનીને અમેરિકાના સ્થિર અને નફાકારક વિકલ્પ તરીકે રજૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક વિડિઓ પોસ્ટ કરીને, તેમણે લખ્યું કે આ મારી તમામ ઉચ્ચ કુશળ ભારતીયોને અપીલ છે. જર્મની તેની…

Read More

રાહુલ ગાંધીના આરોપો બાદ ચૂંટણી પંચનો ર્નિણય.વિવાદ ઉકેલવા ચૂંટણી પંચે ઈ-સાઈન સિસ્ટમ લોન્ચ કરી.ટેકનિકલ સુવિધાથી મતદારની ઓળખનો દુરૂપયોગ અટકશ.મતદાર યાદીમાંથી નામ કાઢવાને લઈને ઉઠેલા વિવાદને ઉકેલવા માટે ભારતના ચૂંટણી પંચે (ઈઝ્રૈં) એક નવી ટેકનિકનો ઉપયોગ શરૂ કર્યો છે. આ ર્નિણય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના આલંદ વિધાનસભા ક્ષેત્રમાં મોટા પાયે મતદારોના નામ હટાવવા માટે કરવામાં આવેલી ગેરરીતિના આરોપો બાદ લેવાયો છે. આ ટેકનિકલ સુવિધાથી મતદારની ઓળખનો દુરૂપયોગ અટકાવી શકાશે. ચૂંટણી પંચે તેના ઈઝ્રૈંદ્ગીં પોર્ટલ અને એપ પર નવું ઈ-સાઈન ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર હેઠળ, મતદારોએ રજિસ્ટ્રેશન, નામ હટાવવા અથવા સુધારા માટે અરજી કરતી વખતે પોતાના આધાર સાથે…

Read More

સ્વામી ચૈતન્યાનંદ સામે FIR.દિલ્હીની શૈક્ષણિક સંસ્થાનમાં ૧૭ છોકરીના યૌન શોષણનો આરોપ.આ મામલામાં દિલ્હી પોલીસે સંસ્થાના સંચાલક પીએ મુરલીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે.દિલ્હીની એક મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટમાં ૧૭ છોકરીઓ સાથે અભદ્ર વર્તનનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શ્રી શારદા ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. દિલ્હી પોલીસે સંસ્થાના સંચાલક પીએ મુરલીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. આ સંસ્થા શારદાપીઠ શ્રૃંગેરી સાથે જાેડાયેલી છે. વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં પી.એ મુરલી દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે ડૉ. સ્વામી પાર્થ સારથીએ શ્રી શારદા ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં…

Read More

IRCTC કૌભાંડમાં આરોપ નક્કી કરશે કોર્ટ.બિહાર ચૂંટણી ટાણે લાલુ, રાબડી અને તેજસ્વીની મુશ્કેલી વધી.આરોપીઓએ આઈઆરસીટીસી (રેલવે મંત્રાલય) સાથે જાેડાયેલી હોટલની જાળવણીના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ કર્યું હતું. IRCTC કૌભાંડ મામલે લાલુ યાદવ, રાબડી યાદવ અને તેજસ્વી યાદવ સહિત અનેક આરોપીઓ વિરૂદ્ધ ચાર્જ નિર્ધારિત કરવા સ્પેશિયલ કોર્ટ ૧૩ ઓક્ટોબરના રોજ ર્નિણય લેશે. કોર્ટે આ મામલે તમામ આરોપીને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે. આરોપીઓએ આઈઆરસીટીસી (રેલવે મંત્રાલય) સાથે જાેડાયેલી હોટલની જાળવણીના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ કર્યું હતું. રાઉઝ એવેન્યૂ કોર્ટ આ મામલે ૧૩ ઓક્ટોબરના રોજ તેમના પર કયો ગુનો નોંધવો તેનો ર્નિણય લેશે. સીબીઆઈએ ચાર્જશીટમાં લાલુ, તેજસ્વી અને રાબડી દેવી સહિત અનેક નામ આરોપી તરીકે…

Read More

એક કલાકમાં ૬.૭૮ લાખ કિ.મી..નાસાના પાર્કર પ્રોબે અંતરિક્ષ પ્રવાસની અતિ તીવ્ર ગતિનો રેકોર્ડ નોંધાવ્યો.અવકાશયાન સૂર્યની ઉકળતી સપાટીથી ફક્ત ૬૨ લાખ કિ.મી.ના સૌથી નજીકનાઅંતરે પહોંચી ગયું છે. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના પાર્કર સોલાર પ્રોબ(પીએસપી) અવકાશયાને તેની અતિ પ્રચંડ ગતિ (૬,૮૭,૦૦૦ કિલોમીટર : પ્રતિ કલાક) નો અત્યારસુધીનો વિશિષ્ટ રેકોર્ડ કર્યાે છે. પાર્કર સોલા પ્રોબે ૨૦૨૫ની૧૫, સપ્ટેમ્બરે સૂર્યની કલ્પનાતીત કહી શકાય તેવી ઉકળતી સપાટીથી સૌથી નજીક જવાનો ૨૫મો પ્રયાસ પૂરો કર્યાે છે. હાલ પાર્કર સોલાર પ્રોબ અવકાશયાન સૂર્યની સપાટીથી ફક્ત ૬૨ લાખ કિલોમીટરના અંતરે પહોંચી ગયું છે. આટલું અંતર અત્યારસુધીનું સૌથી નજીકનું અંતર છે. પાર્કર સોલાર પ્રોબ અવકાશયાને…

Read More

સોના-ચાંદીના વાયદામાં ઊંચા મથાળે થાક ખાતી તેજીઃ સોનાનો વાયદો રૂ.580 અને ચાંદીનો વાયદો રૂ.1,017 ઘટ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.66નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.28768.9 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.161732.2 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.25436.42 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 26600 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.190502.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28768.9 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.161732.2 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 26600 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1498.34 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં…

Read More

ભારત-પાક. સહિત ૭ યુદ્ધો બંધ કરાવ્યા: ટ્રમ્પનો ફરી દાવો.ભારત-ચીન યુક્રેન યુદ્ધના મુખ્ય ફાઇનાન્સર્સ: ટ્રમ્પ. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં અમેરિકી પ્રમુખે રશિયાની એનર્જી પ્રોડક્ટ્સ ખરીદવા માટે નાટો દેશોની પણ ઝાટકણી કાઢી.સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં સંબોધતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે દાવો કર્યાે હતો કે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખીને ચીન અને ભારત યુક્રેન યુદ્ધને ફંડ પુરું પાડતા મુખ્ય દેશો છે. રશિયાની એનર્જી પ્રોડક્ટ્સની ખરીદી કરવા બદલ તેમણે નાટોની પણ આકરી ઝાટકણી કાઢી હતી. પેલેસ્ટાઇનને માન્યતા આપવા બદલ તેમણે પશ્ચિમી દેશોને પણ આડા હાથે લીધા હતાં.સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના ૮૦મા સેશનની જનરલ ડિબેટમાં એક કલાક લાંબા સંબોધનમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે નાટો…

Read More