Author: Garvi Gujarat

પૃષ્ટિ સાહિત્ય સેવા અને સમાજ સેવા ક્ષેત્રમાં ૯૧ વર્ષની ઉંમરે પણ યોગદાન આપી રહેલા રાયપુરના શ્રી હિંમતભાઈ ચિતલિયાજીને હાલ મુંબઈમાં સુખ શાંતિ સમૃદ્ધિ વિશ્ર્વ વિધાપીઠ દ્વારા ‘સેવા મૂર્તિ’ એવૉર્ડ રાજકોટ કુવાડવાના શ્રી ગુરુદત્ત મઠના સંસ્થાપક સંત યતિ બ્રહ્મદેવજી મહારાજના હસ્તે આપવામાં આવ્યો એ વેળાની તસવીરમાં ગુરુદેવની સુપુત્રી શ્રી બાલામ્બા દેવી તથા વિદ્યાપીઠના કાર્યકારી સચિવ આકાશ સોમપુરા. સુખ શાંતિ સમૃદ્ધિ વિશ્ર્વ વિદ્યાપીઠનો પ્રતિષ્ઠિત ‘સેવા મૂર્તિ સન્માન’ એવૉર્ડ પૃષ્ટિ સંપ્રદાયમાં આદરણીય નામ ધરાવતા રાયપુરવાસી સામાજિક કાર્યકર અને ૯૧ વર્ષીય શ્રી હિંમતભાઈ ચિતલિયાને તાજેતરમાં અર્પણ કરવામાં આવ્યો. આ પુરસ્કાર મુંબઈમાં સુખ શાંતિ સમૃદ્ધિ વિશ્ર્વ વિદ્યાપીઠ મહાનુભાવ સમિતિ દ્વારા ગુજરાતના જાણીતા સંત યતિ શ્રી…

Read More

રાજ્યમાં સિઝનનો કુલ ૧૦૮ ટકા વરસાદ.ગુજરાતમાં છેલ્લા ૧૨ કલાકમાં ૫૪ તાલુકામાં મેઘમહેર.ગુજરાતના કુલ ૨૦૬ જળાશયોમાંથી ૧૪૫ ડેમ હાઈ ઍલર્ટ પર છે. જેમાંથી ૧૧૪ ડેમ સંપૂર્ણ ભરાયા.ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે છૂટોછવાયો વરસાદ વરસ્યો થઈ રહ્યો છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો કુલ ૧૦૮ ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ જિલ્લાના ૩૫ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા ૧૨ કલાકમાં ૫૪ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ થયો. જ્યારે ગુજરાતના કુલ ૨૦૬ જળાશયોમાંથી ૧૪૫ ડેમ હાઈ ઍલર્ટ પર છે. જેમાંથી ૧૧૪ ડેમ સંપૂર્ણ ભરાયા છે. ગુજરાત સ્ટેટ…

Read More

પરિવાર અને ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો.અમરેલીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મીરમાં શહીદ થયા.રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનની શહીદીથી તેમના પરિવાર અને ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો છ.અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભુવા (ભરવાડ) ગુરૂવારે (૧૮ સપ્ટેમ્બર) કાશ્મીરમાં ફરજ બજાવતા શહીદ થયાના સમાચારે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનની શહીદીથી તેમના પરિવાર અને ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મેહુલભાઈ ભુવા કાશ્મીરમાં દેશની સરહદોની રક્ષા કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ વીરગતિને પામ્યા હતા. તેમના…

Read More

નવા લુક અને અંદાજથી ફોલોઅર્સને આપી સરપ્રાઇઝ.૯૩ દિવસ બાદ જેલમાંથી બહાર આવી કીર્તિ પટેલ.વિવાદોમાં રહેલી ટિકટોક (TikTko) સ્ટાર કીર્તિ પટેલ ૯૩ દિવસ જેલવાસ બાદ કોર્ટે જામીન મંજૂર કર્યા.હંમેશાં વિવાદોમાં રહેતી અને સોશિયલ મીડિયા પર જાણીતી કીર્તિ પટેલ ૯૩ દિવસના જેલવાસ બાદ આખરે બહાર આવી છે. સુરતની કોર્ટે તેના જામીન મંજૂર કર્યા પછી, તે એકદમ નવા અંદાજમાં જાેવા મળી રહી છે. જેલમાંથી મુક્ત થયા બાદ તરત જ તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રીલ પોસ્ટ કરી છે, જેણે તેના ફોલોઅર્સનું ધ્યાન ખેંચ્યું છે. રીલની શરૂઆત “કેમ છો મજામાં..?” જેવા કેપ્શનથી થાય છે, જે તેના ચાહકો સાથે ફરીથી કનેક્ટ થવાની તેની…

Read More

૧૧ યુવક-યુવતીઓ ઝડપાયા.સાસણ ગીરમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલનો પર્દાફાશ.ગીર નેચરલ ફાર્મમાં ચાલતી હતી દારૂની મહેફીલ : સુરત, મોરબી, અમદાવાદની યુવતીઓ મહેફિલ માણતા ઝડપાઈ.સાસણ ગીર નજીક અંબાળા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડીને ભંગ પાડ્યો હતો. આ દરોડામાં સુરત, મોરબી અને અમદાવાદની યુવતીઓ સહિત કુલ ૧૧ યુવક-યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રૂ. ૫૫,૦૦૦નો દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૦.૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, મેંદરડા તાલુકાના અંબાળા ગામ પાસે આવેલા ‘ગીર નેચરલ ફાર્મ‘ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે…

Read More

અભિનેત્રી અમીષા પટેલનો ખુલાસો.મેં બાળકોને ગુપચુપ દત્તક લીધા, શિક્ષણ-આરોગ્યનો ખર્ચ ઉઠાવું છું.હું હંમેશા અનાથ બાળકો વિશે વિચારું છું : અમીષા.બોલિવૂડની જાણીતિ અભિનેત્રી અમીષા પટેલ હાલમાં ૫૦ વર્ષની થઈ ગઈ છે. પરંતુ તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા. હાલમાં જ તેણે ખૂલાસો કરતાં કહ્યું તેણે કેટલાક બાળકોને દત્તક લીધા હતા અને તેમના અભ્યાસનો સમગ્ર ખર્ચ ઉઠાવે છે. અમીષા પટેલે એક યૂટ્યૂબર સાથે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મને બાળકો ખૂબ જ પસંદ છે. હું મારા ભત્રીજા, ભાઈઓ, કાકાના ભાઈ બહેનોના ડાયપર બદલતી હતી. તેઓને જમાડતી હતી, તેમને સુવડાવતી હતી, અને કહેતી હતી કે, હું આખી ક્રિકેટ ટીમને જન્મ આપીશ. ત્યારે મારી માતા…

Read More

સિંગાપુરમાં સ્કૂબા ડાઈવિંગ કરતા હતા ત્યારે દુર્ઘટના.બોલિવૂડના પ્રખ્યાત સિંગર ઝુબિન ગર્ગનું ૫૨ વર્ષની વયે દુ:ખદ નિધનઝુબિન ગર્ગે બોલિવૂડમાં ઘણા ગીતો ગાયા, જેમાં ગેંગસ્ટર ફિલ્મનું ગીત યા અલી પ્રખ્યાત ગીતો પૈકીનું એક ગીત છ.બોલિવૂડના પ્રખ્યાત સિંગર ઝુબિન ગર્ગનું ૫૨ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. તેઓ સિંગાપુરમાં હતા અને ત્યાં તેઓ સ્કૂબા ડ્રાઈવિંગ કરી રહ્યા હતા તે સમયે આ અકસ્માત થયો અને તેઓ કાયમ માટે આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા છે. ઝુબિન ગર્ગે બોલિવૂડમાં ઘણા ગીતો ગાયા હતા. જેમાં ગેંગસ્ટર ફિલ્મનું ગીત યા અલી તેમના પ્રખ્યાત ગીતો પૈકીનું એક ગીત છે. તેમના નિધનને લઈને આજે બોલિવૂડને મોટી ખોટ પડી છે…

Read More

દીકરા માટે માંગી ન્યાયની ભીખ.અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ૯૧ વર્ષીય પિતાનું દર્દ છલકાયું!.કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ તપાસની માંગ કરી હતી, અને કહ્યું હતું કે તેનાથી તેમના પુત્રની છબી ખરાબ થઈ છે.ગુજરાતના અમદાવાદમાં થયેલા દેશના સૌથી મોટા વિમાન દુર્ઘટનાના તપાસ અહેવાલ પર વિવાદ ઉભો થયો છે. છૈં ૧૭૧ના મુખ્ય પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ નવેસરથી તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે, લીક થવાની ઘટનાને કારણે તેમના પુત્રની છબી ખરાબ થઈ છે. ૧૨ જૂને ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાથી સમગ્ર દેશને આઘાત લાગ્યો હતો. હવે, આ અકસ્માતની તપાસ અંગે એક નવો વિવાદ ઉભો થયો છે. ફ્લાઇટના પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના…

Read More

મહારાષ્ટ્ર સૌથી આગળ, દિલ્હી બીજા નંબર પર.ભારતમાં ૮ લાખથી વધુ છે કરોડપતિ પરિવાર, મહારાષ્ટ્ર સૌથી આગળ.૨૦૨૧માં દેશમાં કરોડપતિ પરિવારોની સંખ્યા ૪.૫૮ લાખ હતી, જ્યારે હવે વધીને ૮.૭૧ લાખ થઈ ગઈ છે.દેશમાં કરોડપતિ પરિવારોની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ અનુસાર, ૨૦૨૧માં દેશમાં કરોડપતિ પરિવારોની સંખ્યા ૪.૫૮ લાખ હતી, જ્યારે હવે વધીને ૮.૭૧ લાખ થઈ ગઈ છે. હુરુન ઇન્ડિયા રિપોર્ટ ૨૦૨૫ અનુસાર, ભારતમાં કુલ સંપત્તિ ૮.૫ કરોડ રૂપિયા અથવા તેનાથી વધુની નેટવર્થ ધરાવતા પરિવારોની સંખ્યા હવે ૮૭૧,૭૦૦ છે. જાે કે, હજુ પણ ભારતમાં કરોડપતિઓની સંખ્યા ચીન કે અમેરિકા જેવા દેશો કરતા ઓછી છે, પરંતુ અહીંની વધતી…

Read More

સોનાના વાયદામાં રૂ.338 અને ચાંદીના વાયદામાં રૂ.1,166નો ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.36ની નરમાઇ એલચીના વાયદામાં રૂ.27ની વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદામાં સીમિત ઘટાડોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.16841.29 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.105675.72 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.14307.43 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.122517.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16841.29 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.105675.72 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.830.26 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.14307.43 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.109254ના ભાવે…

Read More