- પશ્ચિમ બંગાળમાં ગેરરીતિ બાદ ચૂંટણી પંચે 15 બૂથ પર ફરી મતદાનનો આદેશ, દક્ષિણ 24 પરગણામાં તણાવ વધ્યો
- વંદે ભારત ટ્રેનના નાસ્તામાં કીડા મળતાં મુસાફરોની તબિયત બગડી, રેલવે તપાસના આદેશ
- અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ઈરાન તણાવ વધ્યો, 6500 ટન સૈન્ય સામગ્રી મોકલાતા યુદ્ધની આશંકા તીવ્ર
- અમદાવાદ કચેરીમાં QR કોડથી અશાંતધારા નકલી પરમિશન કૌભાંડ ખુલ્યું, એજન્ટ સામે ગુનો
- કોમર્શિયલ LPG સિલિન્ડર ₹993 મોંઘો, ખાણીપીણીના ભાવ વધવાની શક્યતા
- અમેરિકા દ્વારા ભારતને ₹117 કરોડની 657 પ્રાચીન કળાકૃતિઓ પરત, તસ્કરી પર મોટો પ્રહાર
- મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસનો હુંકાર, EVM મુદ્દે ચૂંટણી પંચ-ભાજપ સામે વિરોધ
- અક્ષય કુમારના પુત્ર આરવનો ફિલ્મોથી ઈનકાર, ફેશનમાં કારકિર્દી અને ₹4500થી શરૂઆત
Author: Garvi Gujarat
મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી સરકારનો નિર્ણયબાંગ્લાદેશે ભારતનો ૯૬૦ કરોડનો પ્રોજેક્ટ રદ કરી નાખ્યોઆ પ્રોજેક્ટ માટે ભારતે કરોડો રૂપિયાની ક્રેડિટ લાઇન મંજૂર કરી હતી, જે હવે અભરાઈએ ચડી ગઈ છેબાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધોમાં સતત ખટરાસ જાેવા મળી રહી છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારે ભારતનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રદ કરીને ભારતને મોટો આર્થિક અને વ્યૂહાત્મક ફટકો માર્યાે છે.બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીઓની જાહેરાત સાથે જ મોહમ્મદ યુનુસની વિદાય નક્કી થઈ ગઈ છે, પરંતુ સત્તા છોડતા પહેલા તેમણે ભારત સામે દુશ્મનાવટ કાઢવાનું કામ કર્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે ચટગાંવના મીરસરાઈમાં પ્રસ્તાવિત ‘ઈન્ડિયન ઇકોનોમિક ઝોન’ ને સંપૂર્ણપણે રદ કરી દીધો છે. આ પ્રોજેક્ટ…
‘ધાર્મિક બાબતોના આંતરિક વહીવટમાં દખલગીરી નહીં’મહાકાલ મંદિરમાં VIP દર્શન પર રોકની માંગ કરતી અરજી ફગાવાઈહાઇકોર્ટે પણ તે સમયે કહ્યું હતું કે ઉજ્જૈન જિલ્લા કલેક્ટર અને મંદિર પ્રશાસન જ આ અંગે અંતિમ ર્નિણય લઈ શકે છેમધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં સામાન્ય લોકોના પ્રવેશને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે VIP દર્શન અને ગર્ભગૃહમાં પ્રવેશની વ્યવસ્થાને પડકારતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, ‘મહાકાલના દરબારમાં બધા સમાન છે, ત્યાં કોઈ VIP હોતું નથી.’જાે કે, આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે…
૧લી ફેબ્રુ.એ ભારત બંધનું એલાન.UGCની નવી ગાઈડલાઈન સામે દેશભરમાં વિરોધતાજેતરમાં સૂચિત કરાયેલી માર્ગદર્શિકાને જનરલ કેટેગરીના યુવાનોએ ભેદભાવપૂર્ણ ગણાવી, પાછી ખેંચવા માગ કરીયુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ તાજેતરમાં જાહેર કરેલી નવી ગાઈડલાઈન સામે દેશવ્યાપી વિરોધ વધુ પ્રબળ બન્યો છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને યુવાનોએ સુધારેલી માર્ગદર્શિકાને ભેદભાવપૂર્ણ ગણાવતા ૧લી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. દેશના સંખ્યાબંધ રાજ્યોમાં લોકોએ રસ્તા પર વિરોધ પણ કરી રહ્યા છે. સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓએ તેમને અન્યાય થવાની આશંકાએ આ સુધારેલી ગાઈડલાઈન્સ તાત્કાલિક પરત ખેંચવા માંગ કરી છે. જાન્યુઆરીમાં સૂચિત કરાયેલી યુજીસીની નવી માર્ગદર્શિકાથી વર્ગ વિગ્રહ વધુ વકરી શકે છે. બિન અનામત ખાસ કરીને ઉચ્ચ જાતિના વર્ગમાં યુજીસીની…
સાઉદી અરેબિયાનો મોટો ર્નિણયસાઉદી અરેબિયા અમેરિકાને ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે એરસ્પેસનો ઉપયોગ નહીં કરવા દેસાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન એ મંગળવારે મોડી રાત્રે ઈરાની પ્રમુખ મસૂદ પેજેશ્કિયાન સાથે ફોન પર વાત કરી આ ખાતરી આપી હતીમધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે તેહરાન વિરુદ્ધ કોઈપણ સૈન્ય કાર્યવાહી માટે કોઈ પણ દેશને પોતાના હવાઈ ક્ષેત્ર અથવા જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. સાઉદી પ્રેસ એજન્સી (SPA) ના જણાવ્યા અનુસાર, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS)એ મંગળવારે મોડી રાત્રે ઈરાની પ્રમુખ મસૂદ પેજેશ્કિયાન સાથે ફોન પર વાત કરી આ ખાતરી આપી હતી.વાતચીત…
ચિત્રવિચિત્ર હરકતો માટે બદનામ ઓરીનું કૃત્ય ઓરીએ સારા વિશે ભદ્દી મજાક કરતાં બંનેની દોસ્તીમાં તિરાડસારા અલી ખાન તથા તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન બંનેએ ઓરીને અનફોલો કરી દીધો છેપોતાની ચિત્રવિચિત્ર હરકતો માટે બદનામ સોશિયલ મીડિયા પર્સનાલિટી ઓરહાન અવતરામાની ઉર્ફે ઓરીએ તાજેતરમાં સારા અલી ખાન વિશે એક ભદ્દી મજાક કરતાં બંનેની દોસ્તીમાં તિરાડ પડી ગઈ છે. સારા અલી ખાન તથા તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન બંનેએ ઓરીને અનફોલો કરી દીધો છે. ઓરી અનેક બોલિવુડ સેલિબ્રિટીનો અંગત મિત્ર છે. ખાસ કરીને જાહ્નવી કપૂર સાથે તેની નિકટતા જાણીતી છે. જાેકે, ઓરીને બોલિવુડ કલાકારો આટલું મહત્વ શા માટે આપે છે તે હજુ સુધી કોઈને…
૫૮ વર્ષની ઉંમરે આપ્યા ગ્લેમરસ પોઝમાધુરી દીક્ષિતની સુંદરતા પર ફેન્સ ફિદા થયાછેલ્લે માધુરી ફિલ્મ ‘મિસિસ દેશપાંડે’માં જાેવા મળી હતી, જેમાં તેમની એક્ટિંગને દર્શકો અને સમીક્ષકો બંને તરફથી વખાણ મળ્યા હતાબોલિવૂડની ‘ધક ધક ગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિત ફરી એકવાર પોતાના લેટેસ્ટ ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. તેમની દરેક અદા, દરેક અંદાજ અને દરેક લુક ચાહકોને મંત્રમુગ્ધ કરી દે છે. વર્ષાે બાદ પણ માધુરીની લોકપ્રિયતા જરાય ઓછી થઈ નથી, સમય સાથે તેમનું આકર્ષણ વધુ વધતું જાય છે.માધુરી દીક્ષિતે પોતાની શાનદાર એક્ટિંગ, શાસ્ત્રીય નૃત્યકલા અને ગ્રેસફુલ પર્સનાલિટીથી બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી છે. ‘એક દો તીન’, ‘ધક ધક કરને…
માધવને પદ્મશ્રી જાહેર થવા પર ઋણાનુવાદ અને ધન્યવાદ વ્યક્ત કર્યાપદ્મશ્રી મળશે એવું તો મેં સપનામાં પણ વિચાર્યું નહોતું : આર. માધવનહું અંતરના ઉંડાણ અને વિનમ્રતા સાથે પદ્મ શ્રી સ્વીકારતા ઋણી છું. મને મળેલું આ સન્માન મારા સપનાઓથી પર છે : આર માધવન૭૭મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. જેમાં આ વખતે ધુરંધરના જાણીતા કલાકાર આર.માધવનના નામની પણ જાહેરાત થઈ છે. આ મુદ્દે માધવને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ધન્યવાદ જાહેર કર્યાે હતો. તેણે આ પ્રતિષ્ઠિત સન્માન બાબતે પોતાનાં પરિવાર, માર્ગદર્શકો અને શુભચ્છકો તેમજ દર્શકોનો આભાર માન્યો છે અને કહ્યું છે કે તેમનો સહકાર અને શ્રદ્ધા જ હંમેશા તેની સફરના…
રણબીરે કહ્યું, ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા હાલ સ્પિરિટ બનાવી રહ્યા છેરણબીરે એનિમલ પાર્ક પડતી મુકાયાની વાત ફગાવી, ૨૦૨૭માં શૂટ શરૂ કરશેફિલ્મના પહેલા ભાગ બાબતે પણ ઘણા વિવાદ થઈ ચુક્યા છે. ત્યારે હવે ડબલ રોલને દર્શકો કેટલો સ્વીકારશેછેલ્લાં ઘણા વખતથી રણબીર કપૂર ભણસાલીની ‘લવ એન્ડ વૉર’માં વ્યસ્ત છે, તેની આગળ પાછળ તે પોતાની ‘રામાયણ’નું પણ શૂટ કરતો રહ્યો છે. તેથી કેટલાક એવા અહેવાલો હતા કે સંદીપ રેડ્ડી વાંગા સાથેની તેની એનિમલ ફિલ્મની સિક્વલ એનિમલ પાર્ક પડતી મુકાઈ છે. પરંતુ હવે રણબીર કપૂરે પોતે આ વાતને ફગાવી દીધી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં રણબીરે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું કે સંદીપ…
આદિવાસી ઉદ્યોગસાહસસકતા, કલાત્મકતા, સંસ્કૃસત, આહાર તેમજ ખાનપાનની કલા અને વેપારના સંગમને ઉત્થાન કરતી અસાધારણ ઉજવણીમાં ભારત સરકારના આદિવાસી બાબતોનુ ં મંત્રાલય અને ટ્રાઇફેડ આિી બજાર”ના ભવ્ય પ્રસંગ માટે આિરપૂવવક આમંત્રણ આપે છે. આ ભવ્ય પ્રસંગ સોમવાર 26મી જાન્યુઆરી, 2026 ના રોજ, ભુજ હાટ ખાતે સાજે 6.૦૦ વાગ્યે શરૂ થશે. આદિ બજાર ભારત સરકારના આદિજાસત બાબતોના મંત્રાલય અને TRIFED (ભારતના આદિજાસત સહકારી માકેદટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ) ના પરોપકારી સંયોગથી જીવંત પયંત કરવામાં આવે છે. આ પ્રસંગના સારને ઉન્નત કરીને 25 થી વધુ મોહક સ્ટોલ ભારતની આદિવાસી સંસ્કૃસત, કારીગરી, ભોજન કલાત્મકતા અને આસથિક પ્રયાસોના પ્રચાર પ્રસાર કરવા માટે પોટવલ તરીકે સેવા આપશે…
In an extravagant celebration that epitomizes the confluence of tribal entrepreneurship, artistry, culture, gastronomy and trade, Ministry of Tribal Affairs, Government of India, and TRIFED (Tribal Cooperative Marketing Development Federation of India) extends a gracious invitation to you for the Grand Inaugural Spectacle of “Aadi Bazaar.” This splendid event is scheduled for Monday, the 26th of January, 2026, commencing at 6:00 p.m., at the idyllic Bhuj Haat, opposite Reliance Mall, Mundra road, Bhuj. Aadi Bazaar is brought to life by the benevolent auspices of the Ministry of Tribal Affairs, Government of India, and TRIFED (Tribal Cooperative Marketing Development Federation of…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



