Author: Garvi Gujarat

Aam Aadmi Party MLA Chaitar Vasava submitted a representation to the Chairman of the Gujarat Subordinate Service Selection Board. He stated that in the recently conducted Revenue Talati recruitment process by the Gujarat Subordinate Service Selection Board, a mandatory minimum of 40 percent marks has been fixed in each paper for tribal (Scheduled Tribe – ST) candidates, which is against constitutional provisions and the reservation policy. Aam Aadmi Party MLA Chaitar Vasava has written a letter and submitted a representation to the Chairman of the Gujarat Subordinate Service Selection Board in this regard. He said that recently a recruitment process…

Read More

Two years ago, innocent young children lost their lives in the Harni boat tragedy in Vadodara. Even today, the parents of these innocent children are wandering in search of justice; at such a time, the Aam Aadmi Party, which is emerging as the opposition in the state, is standing with the victims. As the National Convenor of the Aam Aadmi Party and former Chief Minister of Delhi, Arvind Kejriwal is on a visit to Vadodara, the victim family of the Harni boat tragedy met Arvind Kejriwal. Arvind Kejriwal listened to the anguish of the families who lost their little children.…

Read More

ગુજરાતના ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે સતત લડત લડતા અને છેલ્લા 90 દિવસથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડાનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટી મજબૂતીથી રાજુભાઈ કરપડા તથા ખેડૂતોના સમર્થનમાં ઊભી છે. આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા રાજુ કરપડાના જન્મદિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહી છે. તે અંતર્ગત અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં કેક કાપીને રાજુ કરપડાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ…

Read More

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને આવેદનપત્ર આપ્યું હતું. તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી રેવન્યુ તલાટી ભરતી પ્રક્રિયામાં આદિવાસી (અનુસૂચિત જનજાતિ – ST) ઉમેદવારો માટે દરેક પેપરમાં 40 ટકા ફરજિયાત લઘુતમ ગુણ નક્કી કરવામાં આવ્યા છે, જે બંધારણીય જોગવાઇ અને અનામત નીતિની વિરુદ્ધ હોવાનું જણાવી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને પત્ર લખી રજુઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે તાજેતરમાં અંદાજે 2389 જેટલી રેવન્યુ તલાટી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં ગુજરાતી અને અંગ્રેજી વિષયમાં આદિવાસી ઉમેદવારો માટે 40 ટકા લઘુતમ ગુણ ફરજિયાત…

Read More

સસ્તી સોલાર પેનલની લાલચ આપી ૧૦૦થી વધુ લોકો સાથે છેતરપિંડી.જામનગરમાં સોલાર પેનલના નામે મોટું કૌભાંડ સામે આવ્યુ.સસ્તા ભાવે અને સારી ગુણવત્તાની સોલાર પેનલ આપવાની લાલચ અપાઈ હોવાની જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી.સોલાર પેનલ કંપની દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. આ પ્રકરણમાં જામનગરની સાયબર ક્રાઈમ પોલીસે ૫ શખસોની ધરપકડ કરી છે. જ્યારે આ સમગ્ર પ્રકરણમાં માસ્ટર માઈન્ડ કાના બેડીયાવદ્રા નાસી છૂટ્યો છે, જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વીજ વપરાશને લઈને લોકો વીજ બચત માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સોલાર સિસ્ટમની આગ્રહી બની છે. અને લોકોમાં અવેરનેસ આવે તે માટે પ્રોત્સાહન રૂપે સબસિડી તેમજ જાહેરાતો…

Read More

ભાવનગર યુનિવર્સિટી બની નશાનું કેન્દ્ર.યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજાે, ગોગો પેપર અને દારૂની બોટલો મળી આવી.ઘટનાથી આખા શિક્ષણના ધામમાં નશાનો વેપલો ચાલતો હોય તેવા સ્પષ્ટ સંકેતો મળ્યા હતાવિદ્યાના ધામ ગણાતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી(MKBU) ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી નશીલા પદાર્થોનો જથ્થો અને દારૂની ખાલી બોટલો મળી આવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. ભાવનગર NSUI દ્વારા કરવામાં આવેલા આકસ્મિક નિરીક્ષણ દરમિયાન કેમ્પસના વિવિધ ભાગોમાંથી નશાબંધીના ધજાગરા ઉડાવતી ચીજવસ્તુઓ મળી આવી છે.મળતી માહિતી મુજબ, નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના કાર્યકરોએ ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં અચાનક તપાસ હાથ ધરી ત્યારે, પાર્કિંગમાં પડેલી એક શંકાસ્પદ બાઈકમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો…

Read More

જમીનના સોદા અને ઉઘરાણા કરતો હતોવડોદરાના તાંદલજાથી નકલી PSI ઝડપાયોપોલીસને તપાસ દરમિયાન મફત શીવાભાઈ ચુનારાના નામનું આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજાે પણ મળ્યા હતા.વડોદરા પોલીસે તાંદલજા વિસ્તારમાં રહેતા અને પીએસઆઇના નામે તોડબાજી કરતાં એક ડુપ્લીકેટ પીએસઆઈને ઝડપી પાડતાં તેની પાસે પોલીસને લગતા બોગસ દસ્તાવેજાે અને રબર સ્ટેમ્પ સહિતની ચીજાે મળી આવી છે. પોલીસે તેની સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તાંદલજા વિસ્તારમાં ઝમઝમ ટાવર પાસે અલ કબીર બંગ્લોઝમાં રહેતો એક ગઠીયો ડુપ્લીકેટ પોલીસ તરીકે રોફ ઝાડતો હોવાની માહિતી મળી હતી. જેને પગલે પોલીસે ગઈકાલે તેના બંગલા પર દરોડો પાડયો હતો. પોલીસે દરવાજાે ખખડાવી મોબિન..ના નામે…

Read More

શાળા સંચાલકોનું મૌન.પાલનપુરની એકલવ્ય સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગનો વિસ્ફોટ.સ્કૂલમાં બપોરના ભોજન બાદ ૩૨ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.પાલનપુર તાલુકાના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડલ સ્કૂલમાં શિષ્યોના ભોજનમાં બેદરકારીનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળામાં બપોરનું ભોજન લીધા બાદ એકસાથે અનેક બાળકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં ૧૦ બાળકોને અસર થયા બાદ, વધુ ૨૨ બાળકોની હાલત બગડતા કુલ ૩૨ વિદ્યાર્થીઓને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, શાળામાં બપોરના ભોજનમાં વિદ્યાર્થીઓને દાળ-ભાત આપવામાં આવ્યા હતા. આ ભોજન આરોગ્યાના થોડા જ સમય બાદ વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો અને ઊલટી જેવી ફરિયાદો…

Read More

પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટર ‘નો એન્ટ્રી’.અમદાવાદમાં JEE ૨૦૨૬ અંગે પોલીસ કમિશનરની સૂચના.વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતાં એક કલાક વહેલા પહોંચવાનું રહેશે.એન્જિનિયરિંગ કોલેજાેમાં પ્રવેશ માટેની JEE-Main ૨૦૨૬ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ૨૧મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી આ પરીક્ષાના સંચાલન માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે. પરીક્ષાનું સંપૂર્ણ ટાઈમ ટેબલ અને શિફ્ટ •JEE–૨૦૨૬ની પરીક્ષા બે તબક્કામાં યોજાશે. •પરીક્ષાની તારીખ: ૨૧મી, ૨૨મી, ૨૩મી, ૨૪મી જાન્યુઆરી અને ૨૮મી, ૨૯મી જાન્યુઆરી ૨૦૨૬. •પ્રથમ શિફ્ટ: સવારે ૯:૦૦થી બપોરે ૧૨:૦૦ કલાક સુધી. •બીજી…

Read More

PM મોદીની હાજરીમાં હોદ્દો સંભાળ્યો.૫ વખતના MLA નીતિન નબીન બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ.દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સાક્ષી બન્યા હતા.ભારતીય જનતા પાર્ટીમાં આજે ‘નબીન‘ યુગનો વિધિવત પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ જેવા દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં, કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીને ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળી લીધો છે. દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સાક્ષી બન્યા હતા. આજે સવારે ૧૧:૩૦ વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર…

Read More