Author: Garvi Gujarat

સિંગરની માતાએ મેનેજર પર લગાવ્યા આરોપજાણીતા ગાયક હ્યુમન સાગરનું ૩૪ વર્ષની વયે નિધન થયું‘હ્યૂમનની તબિયત ખરાબ હોવા છતાં તેને સ્ટેજ પર પરફોર્મ કરવા માટે મજબૂર કરાયો હતો : સિંગરની માતાછેલ્લા ઘણા સમયથી જીવન-મરણ સામે ઝઝૂમી રહેલા ઓડિયા સિંગર હ્યૂમન સાગરનું નિધન થઈ ગયું છે. સોમવારે સાંજે ૩૪ વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી ઓડિયા ફિલ્મ અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ. જેનો અવાજ લાખો લોકોના દિલને સ્પર્શતો હતો તે હવે હંમેશા માટે ખામોશ થઈ ગયો છે. ડોક્ટરોના મતે હ્યૂમન સાગરનું મૃત્યુ મલ્ટી-ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમને કારણે થયું છે. તેમની ખરાબ તબિયતના કારણે તેમની છેલ્લા ત્રણ દિવસથી…

Read More

પહેલા ભાગ પછી પ્રીકવલ રજૂ કરાશેપ્રભાસની ફૌજીમાં કાંતારાની કોપી જેવા બે ભાગ આવશેઆ ફિલ્મ એક સૈનિકની વીરતા પર આધારિત હશે અને તેમાં અનેક સેનાનીઓની ગાથા દર્શાવવામાં આવશમૈથી મૂવી મેકર્સે પોતાની આગામી ફિલ્મ ‘ફૌજી’ને બે ભાગમાં રીલિઝ કરવાની ઘોષણા કરી છે. જેનું દિગ્દર્શન હનુ રાઘવપુડીનું છે અને મુખ્ય રોલમાં પ્રભાસ જાેવા મળવાનો છે. આ ફિલ્મના બે ભાગની ઘોષણા કરવાની સાથેસાથે જણાવામાં આવ્યું છે કે, ફિલ્મનો બીજાે ભાગ પ્રીકવલ હશે. આ ફિલ્મમાં પ્રભાસ એક સૈનિકના રોલમાં જાેવા મળશે. એક રીતે ‘ફૌજી’માં ‘કાંતારા’ની નકલ કરવામાં આવી છે. ‘કાંતારા’માં પણ પહેલા ભાગ પછી સીકવલ રજૂ થઈ હતી જેમાં પહેલા ભાગના આગળના સમયની કથા કહેવાઈ…

Read More

માન્યા આનંદ તમિલ ટીવી એક્ટ્રેસ છેધનુષના મેનેજર પર કાસ્ટિંગ કાઉચના પ્રયાસનો આરોપટીવી એક્ટ્રેસ માન્યા આનંદે કહ્યું- ‘સાઉથસ્ટાર સાથે ફિલ્મની ઓફર આપી વાંધાજનક માગણી કરી’ધનુષની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. તેવામાં સાઉથ સુપરસ્ટારના મેનેજર પર ગંભીર આરોપ લાગ્યા છે. તમિલ એક્ટ્રેસ માન્યા આનંદે દાવો કર્યાે છે કે, શ્રેયસ નામનો એક વ્યક્તિ, જે પોતાને સાઉથ સુપરસ્ટાર ધનુષનો મેનેજર હોવાનો દાવો કરે છે, તેણે તેની સાથે કાસ્ટિંગ કાઉચ કરવાનો પ્રયાસ કર્યાે હતો. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં માન્યાએ કહ્યું હતું કે, શ્રેયસ તેની સાથે લાંબા સમયથી એડજસ્ટમેન્ટ અંગે વાટાઘાટો કરી રહ્યો હતો અને કામ આપવાના નામે અયોગ્ય માંગણીઓ પણ કરી રહ્યો…

Read More

સીબીઆઈ ઓફિસરના સ્વાંગમાં ટ્રાન્ઝેક્શન્સ કર્યાં બેંગ્લુરુની મહિલાને ડિજિટલ અરેસ્ટ કરીને ૩૨ કરોડની છેતરપિંડીમહિલાને છ માસ સુધી વીડિયો કોલથી ડરાવી, ધમકાવીને સંપત્તિની બધી વિગતો મેળવી લીધીબેંગ્લુરુમાં ૫૭ વર્ષની એક સોફ્ટવેર એન્જિનિયર મહિલાને ૬ માસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને સાઈબર ગુનેગારોના એક ગુ્રપે ૩૨ કરોડ રૂપિયા તફડાવી લીધા હતા. સાઈબર ગુનેગારોએ પોતાની ઓળખ સીબીઆઈ અધિકારીઓના રૂપમાં આપી હતી. બેંગ્લુરુની ૫૭ વર્ષની મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત વર્ષે મહિલા સાથે ૩૨ કરોડનો સાઈબર ફ્રોડ થયો હતો. સોફ્ટવેર એન્જિનિયર મહિલાને સીબીઆઈ અધિકારીઓના રૂપમાં પોતાની ઓળખ આપીને સાઈબર ગુનેગારોએ વિવિધ ધમકી આપી હતી. મહિલાને છ-છ મહિના સુધી વીડિયો કોલના માધ્યમથી ડિજિટલ અરેસ્ટ રાખી હતી.મહિલાને સતત…

Read More

સવારે અનેક સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા ED દ્વારા અલફલાહ યુનિવર્સિટી ખાતે દરોડા પાડવામાં આવ્યાઅલ-ફલાહ ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય, યુનિવર્સિટી કેમ્પસ અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓના ખાનગી ઘરોનો સમાવેશ થાય છેએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે સવારે (૧૮ નવેમ્બર) દિલ્હીના ઓખલામાં અલ-ફલાહ ટ્રસ્ટ અને ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જાેડાયેલા ૨૪ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા મની લોન્ડરિંગ (PMLA) કેસ હેઠળ પાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીને શંકા છે કે યુનિવર્સિટી અને તેના સંકળાયેલા માલિકો અને મેનેજમેન્ટે મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ કરી છે. તેથી ટીમ તે સ્થળોએ દસ્તાવેજાે અને ડિજિટલ પુરાવા શોધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ED એ મંગળવારે સવારે અનેક સ્થળોએ…

Read More

સંરક્ષણ રાજ્યમંત્રી અનેક કંપનીઓ સાથે બેઠકો યોજાશેદુબઈ એર શોમાં IAF વિમાનો ધૂમ મચાવશેનર્મદેશ્વર તિવારીએ સોમવારે આશા વ્યક્ત કરી હતી કે વિદેશી ખરીદદારો દુબઈ એર શો ૨૦૨૫માં તેજસ હળવા લડાયક વિમાનમાં મજબૂત રસ દાખવશવાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ દુબઈ એર શો ૨૦૨૫માં તેજસ વિમાનમાં વિદેશી ખરીદદારો તરફથી મજબૂત રસની આશા વ્યક્ત કરી. તેણે કહ્યું કે તેજસ અને સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ ેંછઈની વિનંતી પર મોકલવામાં આવી હતી. ભારતીય વાયુસેના આશરે ૨૦૦ તેજસ વિમાનો ખરીદી રહી છે, વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ સોમવારે આશા વ્યક્ત કરી હતી કે વિદેશી ખરીદદારો દુબઈ એર શો ૨૦૨૫માં તેજસ હળવા લડાયક વિમાનમાં મજબૂત…

Read More

રનવે પર ઉતરતા જ આગનો ગોળો બન્યું વિમાનકોંગોના કોલવેઝી એરપોર્ટ પર એક સરકારી મંત્રીનું વિમાન લેન્ડ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયુંવિમાને કિંશાસા-એન‘ડિજીલીથી ઉડાન ભરી હતી અને તે કોલવેઝી હવાઈ અડ્ડા પર લેન્ડ થયું હતું. રનવે ૨૯ પર ઉતર્યા પછી તરત જ વિમાન રનવેની બહાર નીકળી ગયુકોંગોના કોલવેઝી એરપોર્ટ પર એક સરકારી મંત્રીનું વિમાન લેન્ડ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુ:ખદ ઘટનાનો વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં વિમાન રનવે પર ઉતરતાની સાથે જ આગના ગોળામાં ફેરવાઈ જતું દેખાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ અકસ્માત સમયે વિમાનમાં દેશના ખનન મંત્રી લુઈસ વાટમ કાબામ્બા તેમજ ટોચના અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ સવાર હતું.…

Read More

રિપોર્ટ જાેઈ સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત, કહ્યું- આ ગંભીર મુદ્દોભારતમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છેકેન્દ્ર સરકારને દેશમાં બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતોસુપ્રીમ કોર્ટે મંગળવારે (૧૮મી નવેમ્બર)ના રોજ એક અહેવાલ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે આ મુદ્દાને અત્યંત ગંભીર ગણાવ્યો હતો અને કેન્દ્ર સરકારને દેશમાં બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્નાએ ગુમ થયેલા બાળકોના આંકડા…

Read More

Under the joint auspices of Rashtriya Kavi Sangam, Hindi Sahitya Bharati “Women’s Cell,” and Sahityam organizations, a national multilingual poetry conference titled “ABHIVYAKTI KE SWAR” was successfully organized on Monday, 17th November, 2025, in the auditorium of the Mumbai Press Club at Azad Maidan, Mumbai. The melodious echo of soulful poetic expressions from various genres made this literary evening memorable. In this prestigious Kavi Sammelan, about 30 writers including senior lyricist Devmani Pandey, Santosh Kumar Jha, Gajanan Mahatpurkar, Dr. Kripashankar Mishra, Mrs. Ragini Shah, Arun Shekhar, Hemant Sharma, Anjani Kumar Dwivedi, Omprakash Tiwari, Kiran Tiwari, Anil Gaur, Dr. Roshni Kiran,…

Read More

राष्ट्रीय कवि संगम, हिंदी साहित्य भारती “महिला प्रकोष्ठ” और साहित्यम संस्थाओं के संयुक्त तत्वावधान में सोमवार, 17 नवम्बर, 2025 की शाम मुंबई के आज़ाद मैदान स्थित मुंबई प्रेस क्लब के सभागार में “अभिव्यक्ति के स्वर” शीर्षक से राष्ट्रीय बहुभाषी कवि सम्मेलन का सफल आयोजन सम्पन्न हुआ। इस कवि सम्मेलन में विभिन्न विधाओं की भावपूर्ण काव्यात्मक अभिव्यक्ति की सुमधुर गूंज से यह साहित्यिक शाम यादगार बन गई। इस गरिमापूर्ण कवि सम्मेलन में वरिष्ठ गीतकार देवमणि पांडेय, संतोष कुमार झा, गजानन महतपुरकर, डॉ. कृपाशंकर मिश्र, श्रीमती रागिनी शाह, अरुण शेखर, हेमंत शर्मा, अंजनी कुमार द्विवेदी, ओमप्रकाश तिवारी, किरण तिवारी, अनिल गौड़, डॉ.…

Read More