Author: Garvi Gujarat

ધમાલ ત્રિપુટી ફરી એક વખત મોટા પડદે ધૂમ મચાવશ.અજય દેવગન, રિતેશ દેશમુખ અને અર્શદ વારસીની ‘ધમાલ ૪’ ૧૨ જૂને રિલીઝ થશે.ફિલ્મમાં એશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલી આનંદ, ઉપેન્દ્ર લીમયે, વિજય પાટકર અને રવિ કિશન પણ મહત્વના રોલમાં જાેવા મળશે.ધમાલ સિરીઝ આ વર્ષે નવી ફિલ્મ સાથે પરત ફરવાની છે અને મેકર્સે હવે ૧૨ જૂને ફિલ્મ રિલીઝની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. સિનેમાપ્રેમીઓ માટે એક મસ્ત કોમેડી એડવેન્ચર તૈયાર છે, કારણ કે ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ધમાલ સિરીઝના મેકર્સે તેની આગામી ફિલ્મની રિલીઝની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર મુકાયેલી એક પોસ્ટમાં લખાયું હતું, ‘ધમાલ ટાઈમ્સ, બ્રેકિંગ ન્યૂઝ’. આ તસવીરમાં રિલીઝ…

Read More

A booth workers’ convention was held in Vadodara in the presence of the National Convenor of the Aam Aadmi Party and former Chief Minister of Delhi, Arvind Kejriwal. Along with Arvind Kejriwal, state in-charge Gopal Rai, co-in-charge Durgesh Pathak, state president Isudan Gadhvi, MLAs Gopal Italia and Chaitar Vasava, state general secretary Manoj Sorathia, Sagar Rabari, Rajubhai Solanki, Brijraj Solanki, Vadodara Lok Sabha in-charge Viren Rami, Vadodara city president and East Zone in-charge Ashok Oza, Chhota Udepur district president Radhika Rathwa, Narmada district president Niranjan Vasava, and other leaders, as well as a large number of people including Vadodara booth…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલની સાથે, પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, સાગર રબારી, રાજુભાઈ સોલંકી, બ્રિજરાજ સોલંકી, વડોદરા લોકસભા ઇન્ચાર્જ વિરેન રામી, વડોદરા શહેર પ્રમુખ અને ઇસ્ટ ઝોન પ્રભારી અશોક ઓઝા, છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા તથા અન્ય નેતાઓ અને કાર્યકરો વડોદરા બૂથ કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સભાને…

Read More

સોનાનો વાયદો રૂ.1.45 લાખ અને ચાંદીનો વાયદો રૂ.3.04 લાખને પારઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.63 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.56746.91 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.187508.13 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 46765.46 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39812 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.244270.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.56746.91 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.187508.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 39812 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4441.5 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 46765.46 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.143321ના ભાવે ખૂલી, ઉપરમાં…

Read More

કાશ્મીરથી લઈને તાજિકિસ્તાન સુધી ધરા ધ્રૂજી.લદાખમાં ૫.૭ની તીવ્રતાનો આવેલો શક્તિશાળી ભૂકંપ.આ ભૂકંપને કારણે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં સોમવાર ૧૯ જાન્યુઆરીના રોજ ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લેહ સહિતના વિસ્તારોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. આ ભૂકંપની અસર કાશ્મીર અને પડોશી દેશ તાજિકિસ્તાન સુધી જાેવા મળી હતી. રાહતની વાત એ છે કે આ ભૂકંપને કારણે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ( NCS) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લદાખમાં સોમવારે સવારે ૧૧ વાગીને ૫૧ મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૭ માપવામાં આવી હતી. NCS એ જણાવ્યું કે આ…

Read More

સગીરાનું જાતીય શોષણ કરવાનો આરોપ.જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજની ધરપકડ કરાઈ.પીડિતાએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શોષણ કર્યાનો અને ગર્ભપાત માટે દબાણ કર્યાનો ગંભીર આક્ષેપ.બિહારના મિથિલાંચલ વિસ્તારમાં જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજ ઉર્ફે શ્રવણ ઠાકુરની એક સગીરા પર જાતીય શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર જગાવી છે. પીડિતાએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શોષણ કર્યાનો અને ગર્ભપાત માટે દબાણ કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. દરભંગાના એસએસપી જગુનાથ રેડ્ડીએ આ મામલે પૃષ્ટિ કરતા જણાવ્યું હતું કે, એસડીપીઓ રાજીવ કુમારની આગેવાની હેઠળની એસઆઈટી (SIT)એ બાતમીના આધારે હાઉસિંગ બોર્ડ કોલોનીમાંથી શ્રવણદાસની ધરપકડ કરી છે.…

Read More

હિલાની એક ભૂલ અને ૨૦ દિવસનું મોતનું જાેખમ.ડૉક્ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્યું.દાંત સાફ કરતા ખેંચ આવતા સેફ્ટી પીન ગળી જતા અન્ન નળીમાં ભરાઈ ગઈ : ડોક્ટરોએ પીન બહાર કાઢી.સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્યું છે. દાંત સાફ કરતા ખેંચ આવતા સેફ્ટી પીન ગળી જતા અન્ન નળીમાં ભરાઈ ગઈ સિવિલના ઈએનટી વિભાગના ડોક્ટરોએ મહા મહેનતે બહાર કાઢી દર્દીનો જીવ બચાવ્યો. સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ઈલા ઉપાધ્યાય આ કેસની વધુ વિગતો આપતા જણાવ્યું કે, એક ૪૮ વર્ષીય મહિલા દર્દી સરૂબાલા રમેશચંદ્રને સિવિલના ઈમરજન્સી વિભાગમાં તારીખ ૧૫ જાન્યુઆરીના રોજ વીસ દિવસ પહેલા ગળામાં…

Read More

જેતલસર રેલ્વે જંકશન બચાવવા જન આંદોલનના એંધાણ જેતલસર જંકશનના ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે આપ્યું આવેદન રેલ્વે તંત્ર સામે આક્ષેપ છે કે રેલ્વે પ્રશાસન દ્વારા જેતલસરના મહત્વના વિભાગોને અન્યત્ર ખસેડીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. રેલ્વેને દર મહિને આશરે ₹10 થી 12 લાખનું વધારાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લોકોલોબી, બ્રેકડાઉન અને કેરેજ ડિપાર્ટમેન્ટ જેવા મહત્વના વિભાગો જેતલસરથી હટાવી લેવાતા સ્થાનિક રોજગાર અને વિકાસ પર માઠી અસર પડી રહે છે. જેતલસર પાસે રેલ્વેની 10 લાખ ચોરસ મીટર જમીન ઉપલબ્ધ હોવા છતાં નવા વિભાગો શરૂ કરવાને બદલે જુના બંધ કરાતા વિરોધ. માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો જેતલસર અને…

Read More

૨૦૨૮ સુધીમાં રામ મંદિર થશે તૈયાર.મમતાના ગઢમાં ભાજપ ૧૦૦ કરોડના ખર્ચે બનાવશે બંગાળી રામ મંદિર.આ પ્રસ્તાવિત મંદિર માત્ર એક ધાર્મિક માળખું જ નહીં, પરંતુ બંગાળની સાંસ્કૃતિક વિરાસતને સમર્પિત મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાવાની સાથે જ મંદિર-મસ્જિદની રાજનીતિ પણ તેજ થઈ રહી છે. આ રાજકીય ગરમાવા વચ્ચે, હવે નદિયા જિલ્લાના શાંતિપુરમાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બંગાળી રામની થીમ પર એક ભવ્ય રામ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રસ્તાવિત મંદિર માત્ર એક ધાર્મિક માળખું જ નહીં, પરંતુ બંગાળની સાંસ્કૃતિક વિરાસતને સમર્પિત એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. આ મંદિર ૧૫મી સદીના મહાન કવિ કૃત્તિબાસ ઓઝા દ્વારા…

Read More

સરકારીકર્મીઓ આનંદો.યુ.એન. મહેતા, કિડની અને કેન્સર હોસ્પિટલના નવા કેન્દ્રો સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણાશે.આ ર્નિણયને કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોએ આ હોસ્પિટલોમાં મેળવેલી સારવારના બિલ કોઈપણ નાણાકીય મર્યાદા વિના મંજૂર થઈ શકશે.ગુજરાત સરકારના લાખો અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫‘ અંતર્ગત એક મહત્ત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ, રાજ્યની ત્રણ મુખ્ય સ્પેશિયાલિટી હોસ્પિટલો દ્વારા શરૂ કરવામાં આવેલા નવા સેન્ટર્સને પણ હવે ‘સરકારી હોસ્પિટલ‘ સમકક્ષ ગણવામાં આવશે. યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (અમદાવાદ) ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ (અમદાવાદ)…

Read More