- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના નેતા યાત્રિક પટેલે વીડિયોના માધ્યમથી સત્તાધારી પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન અવારનવાર ‘મનની વાત’ કરે છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે આપણા દેશના વિદ્યાર્થીઓ, યુવાનો અને ખેડૂતોના મનની વાત આપણા સાહેબને કેમ નથી સંભળાતી? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નિયમિતપણે પોતાના મનની વાત કરે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણા દેશના યુવાનો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો પોતાના હક અને અધિકારો માટે રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજે દેશનો વિદ્યાર્થી પેપર લીક, પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને ભરતી પ્રક્રિયાઓ પર સવાલો પૂછી રહ્યો છે. તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં…
અમદાવાદ જિલ્લા પ્રમુખ કુલદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સાણંદ તાલુકાની ડરણ ગામે સિંચાઈ વિભાગને આગળ કરીને પાઇપલાઇન નાખવાનું કાવતરૂ ઘડવામાં આવ્યુ હતુ. આ બાબતે તંત્ર દ્વારા જે રીતે કામ આગળ વધારવામાં આવી રહ્યું હતું, તેનાથી સ્થાનિક ખેડૂતો સંતુષ્ટ નહોતા. જ્યારે આ કામ શરૂ થયું, ત્યારે તેના પહેલા જ દિવસથી ગામ લોકોએ એક સમિતિ (કમિટી) બનાવીને આ કામ રોકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, તે કમિટીને શરૂઆતમાં ધારી સફળતા ન મળી. ત્યારબાદ ગામના અન્ય આગેવાનોએ આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે ખેડૂતોના હિતમાં આ પાઇપલાઇનનું કામ અટકાવવું ખૂબ જ જરૂરી છે. આ રજૂઆત બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ…
આમ આદમી પાર્ટી દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ ગંભીર ચર્ચા વિચારણા કર્યા બાદ કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પદે ખેડૂત નેતા પ્રવીણ રામની નિમણૂક કરી હતી. પ્રવીણ રામને ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ પદની સાથે સાથે કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી સોંપાઈ છે તો હવે તેઓ આ બંને જવાબદારી નિભાવશે. પ્રવીણ રામ છેલ્લા લાંબા સમયથી આમ આદમી પાર્ટીમાં ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પદે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે અને તમામ ફ્રન્ટના સંગઠનોને ખૂબ જ મજબૂત બનાવ્યા છે. આજે આમ આદમી પાર્ટી…
ચોમાસાએ હાલાર પંથકના ખેડૂતોની વધારી ચિંતા વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ જુન પુરો થવામાં છે પરંતુ વરસાદ ન આવતા ચિંતા વધી એકતરફ હાલ વાવણીની સીઝન માથે છે બીજી તરફ ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે તેવી આશાએ ધરતીપુત્રોએ તેમના ખેતરોમાં ખેડ કરીને વાવેતર પણ કરી દીધુ છે પરંતુ હવે જ્યારે પિયત નો સમય થયો છે ત્યારે વરસાદ ખેંચાયો છે જેના કારણે ખેડૂતોને વાવણી નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. જુન મહિનો પુરો થવામાં છે પરંતુ વરસાદ ન આવતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. જામનગરના હાલાર પંથક સહિતના વિસ્તારોમાં…
અમદાવાદ એરપોર્ટ પર સ્નિફર ડોગનો કમાલ બેંગકોકથી લવાયેલા હાઈડ્રોપોનિક ગાંજાની કરોડોની ખેપ પકડી પડાઈ કન્વેયર બેલ્ટ પર સ્નિફર ડોગના ઈશારાથી સ્મગલિંગ પકડાયું : સામાન્ય ગાંજા કરતાં ૧૦ ગણી વધુ કિંમત અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી ૧૦.૯૧૧ કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજાે જપ્ત કર્યો છે. નોંધનીય છે કે, થાઇલેન્ડમાં ગાંજાના ઉપયોગને કાયદેસરની માન્યતા મળ્યા બાદ ગુજરાત સહિત ભારતમાં હાઈડ્રોપોનિક ગાંજાની દાણચોરીના બનાવોમાં વધારો થયો છે. મહત્ત્વનું છે કે, આ હાઈડ્રોપોનિક ગાંજાની હેરફેર સ્નિફર ડોગને લીધે ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ઘટનામાં કસ્ટમ્સ વિભાગના ટ્રેઇન્ડ સ્નિફર ડોગની ભૂમિકા અત્યંત…
એક વર્ષમાં ૩૦ હજાર વિદ્યાર્થીઓએ છોડી દીધો દેશ અમેરિકાથી ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ અમેરિકામાં શિક્ષણ ખર્ચમાં વધારો, કડક વિઝા નિયમો અને નોકરીની અનિશ્ચિતતાને કારણે અમેરિકા છોડી રહ્યા છે વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જાેતા દરેક વિદ્યાર્થી માટે એક સમયે ટોચનું સ્થળ રહેતું અમેરિકા હવે પહેલા જેવું રહ્યું નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ, વિઝામાં વિલંબ અને નોકરીની ગેરંટીનો અભાવ ભારતીય વિદ્યાર્થીઓને ઝડપથી અમેરિકા છોડી રહ્યા છે. અમેરિકન અભ્યાસના ડેટા અનુસાર, ગયા વર્ષે લગભગ ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો છે અને અમેરિકા પાછા ફર્યા છે. જૂન ૨૦૨૫માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૩૮૨,૦૦૦ હતી જે જૂન ૨૦૨૬ સુધીમાં ઘટીને ૩૫૨,૦૦૦ થઈ ગઈ છે. આ…
પહેલા ટ્રેલર હતું, હવે ગોળીઓ નહીં ચૂકે રોહિત શેટ્ટીને ફરી મળી ધમકી, લોરેન્સ ગેંગે માગ્યા રૂ. ૨૦ કરોડ મુંબઈ પોલીસે એન્ટી-એક્સ્ટોર્શન સેલ સક્રિય કર્યું છે, શુભમ લોનકરે ઓડિયો રેકોર્ડ કર્યો હોવાનું સામે આવ્યું બોલિવૂડ ફિલ્મમેકર રોહિત શેટ્ટીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી તેમને એક ઓડિયો ક્લિપ દ્વારા આપવામાં આવી છે, અને તેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આ ગેંગે ૨૦ કરોડ રૂપિયાની ખંડણી માંગી છે અને આ નવી ધમકી જુહુ સ્થિત રોહિત શેટ્ટીના ઘરની બહાર ચાર રાઉન્ડ ગોળીબાર થયાના થોડા મહિનાઓ બાદ જ આવી છે. શુભમ લોનકર તરફથી રોહિત શેટ્ટીની ટીમને મોકલવામાં આવેલી આ કથિત ઓડિયો…
બાંગ્લાદેશ પરત ફરવાનો પ્લાન જણાવ્યો પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ સ્વદેશ વાપસીની જાહેરાત કરી તેમણે કહ્યું છે કે તેઓ આ જ વર્ષે બાંગ્લાદેશ પરત ફરી જશે : તેમણે અવામી લીગને માત્ર એક પક્ષ નહીં, પરંતુ પોતાની તાકાત ગણાવી બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બે વર્ષ પહેલા થયેલા સત્તા પરિવર્તનને કારણે પોતાનો દેશ છોડીને ભારત આવેલા શેખ હસીનાએ વાપસીને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ આ જ વર્ષે બાંગ્લાદેશ પરત ફરી જશે. તેમણે અવામી લીગને માત્ર એક પક્ષ નહીં, પરંતુ પોતાની તાકાત ગણાવી. બાંગ્લાદેશમાં વર્ષ ૨૦૨૪ના મધ્યમાં મોટા પાયે વિરોધ અને હિંસા થઈ હતી, જે બાદ ભીડ વડાપ્રધાન આવાસ…
વહેલી સવારે સુપ્રભાત સેવામાં જાેડાયા હતા અનંત અંબાણી આંધ્રપ્રદેશના પવિત્ર તિરુમાલા મંદિરે પહોંચ્યા અનંત અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ને ૨૫ ઇલેક્ટ્રિક બસોનું દાન આપશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી રવિવારે આંધ્રપ્રદેશના પવિત્ર તિરુમાલા મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેઓ વહેલી સવારે સુપ્રભાત સેવામાં જાેડાયા હતા અને ત્યારબાદ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા. આ દરમિયાન અનંત અંબાણીએ ભગવાન વેંકટેશ્વરને પોતાના વાળ (કેશ મુડન) અર્પણ કર્યા હતા. ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા પછી રંગનાયકુલા મંડપમમાં વૈદિક વિદ્વાનોએ તેમને વેદ મંત્રોથી આશીર્વાદ આપ્યા હતા. તો મંદિરના અધિકારીઓએ તેમને શ્રીવારી તીર્થ પ્રસાદમ્ અને એક વિશેષ રેશમી શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.…
ટ્રમ્પે આપી ધમકી, કહ્યું અસ્તિત્વ ખતમ અમેરિકાનો ૨૪ કલાકમાં ઈરાન પર બીજાે મોટો હુમલો અમેરિકાએ બીજીવાર ઈરાન પર સૈન્ય હુમલો કર્યો, જેનાથી પશ્ચિમ એશિયામાં એકવાર ફરી તણાવ વધી ગયો પશ્ચિમ એશિયામાં એકવાર ફરી તણાવ વધી ગયો છે. અમેરિકાએ શનિવારે ઈરાનના વધુ એક સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો. આ કાર્યવાહી સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પાસે પનામાના ધ્વજવાળા એક તેલ ટેન્કર પરથયેલા હુમલા બાદ કરવામાં આવી છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાને યુદ્ધવિરામ સમજુતિનું ઉલ્લંઘન કર્યું, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જાે ઈરાન નહીં માને તો તેનું અસ્તિત્વ ખતમ થઈ શકે છે. અમેરિકાએ શનિવારે સતત બીજા દિવસે ઈરાન વિરુદ્ધ સૈન્ય…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


