Author: Garvi Gujarat

૧૦ વાર ફિલ્મ જાેવાનો પ્લાન.સુપર સ્ટાર રામ ચરણનો જાદુ : ફિલ્મ જાેવા જાપાનથી ફેન્સ હૈદરાબાદ આવ્યા.નવી ફિલ્મ ‘પેદ્દી’ જાેવા માટે બે જાપાની પ્રશંસકોએ ઓફિસમાંથી પાંચ દિવસની રજા લઇ ભારત આવ્યા.સાઉથ સિનેમાનાં સુપરસ્ટાર રામ ચરણનો ક્રેઝ હવે માત્ર ભારત પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સાત સમંદર પાર જાપાન સુધી પહોંચી ગયો છે. રામ ચરણની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ’પેદ્દી’ને મોટા પડદા પર જાેવા માટે તેનાં બે જાપાનીઝ ફેન્સ સીધાં ટોક્યોથી ફ્લાઇટ પકડીને હૈદરાબાદ આવી પહોંચ્યાં છે. સોશિયલ મીડિયા પર આ બંને ફેન્સનો વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.માસામી અને ક્રિસ નામનાં આ બંને જાપાનીઝ પ્રશંસકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું…

Read More

બંને ફિલ્મ ૨૮ ઓગસ્ટે રિલીઝ થશે.શ્રદ્ધા કપૂરની ‘ઇથા’ અને સિદ્ધાર્થની ‘વિવાન’ વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર થશે.બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મમાં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જાેવા મળશે અને આ ફિલ્મ ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનની રજાઓ દરમિયાન રિલીઝ થશે.છાવાની સફળતા પછી પ્રોડ્યુસર અને ડિરેક્ટર જાેડી દિનેજ વિજાન અને લક્ષ્મણ ઉટેકર ફરી ‘ઇથા’માં સાથે કામ કરી રહ્યા છે. આ બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મમાં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જાેવા મળશે અને આ ફિલ્મ ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનની રજાઓ દરમિયાન રિલીઝ થશે. શ્રદ્ધા કપૂર એક મરાઠી લોકકલાકાર અને લાવણી નૃત્યાંગના વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરને જીવંત કરવાની છે એ વાતથી જ આ ફિલ્મ અંગે ઘણી ઉત્સુકતા છે અને ફિલ્મ અંગે…

Read More

રણવીર સાથે બાન્દ્રાનાં નવા ઘરમાં દીપિકાની ઝલક મળી.બૅબી બમ્પ સાથે દીપિકા પાદુકોણની ઝલકથી ફૅન્સ ખુશ.બંનેએ ૨૦૧૮માં ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં અને સપ્ટેમ્બર ૨૦૨૪માં તેમની પહેલી પુત્રીનો જન્મ થયો હતા.દીપિકા અને રણવીર સિંહના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં બે દિવસથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ એક ઘરની બાલ્કનીમાં ઉભેલાં જાેવા મળે છે. દીપિકા પાદુકોણ હાલ બીજી વખત પ્રેગનન્ટ છે અને પહેલી વખત તે બૅબી બમ્પ સાથે જાેવા મળી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સોમવારે સાંજે બાંદ્રાનાં તેમના સી ફેસિંગ ક્વોડ્રુપ્લેક્સની બાલ્કનીમાં ઉભેલાં જાેવા મળ્યાં હતાં. જેમની ઝલકથી ફૅન્સ ખુશ થઈ ગયાં હતાં અને તેમનાં વીડિયો અને…

Read More

કેબીસીને ટક્કર આપશે.અનિલ કપૂર એક ટીવી રિયાલિટી શો હોસ્ટ કરશે.આ પહેલાં શાહરુખનો ગેમ શો ૨૦૦૮માં આવ્યો હતો અને તેને પણ ઘણી લોકપ્રિયતા મળી હતી.શાહરુખે લગભગ ૧૬ વર્ષ પહેલાં એક ક્વિઝ શો હોસ્ટ કર્યાે હતો, જેનું નામ હતું, ‘ક્યા આપ પાંચવી પાસ સે તેઝ હૈ?’. એવા અહેવાલો છે કે સ્ટાર પ્લસ નેટવર્ક લાંબા સમય પછી એક એવો રિયાલિટી શો બનાવશે, જે બિગ બોસ અને લાફ્ટર શેફ્સ જેવા શોને ટક્કર આપશે. આ શોથી લાંબા સમય પછી સ્ટાર નેટવર્ક ફરી રિયાલિટી નોન ફિક્શન શોના જાેનરમાં પાછું ફરી રહ્યું છે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અનિલ કપૂર આ શોના સંચાલક તરીકે પહેલી…

Read More

યશસ્વી જયસ્વાલ લેશે જગ્યા ઇન્જરીના કારણે આખેઆખી વનડે સીરિઝ ગુમાવશે વિરાટ કોહલી પોતાના ૧૮ વર્ષના લાંબા આંતરરાષ્ટ્રીય કરિયરમાં વિરાટ કોહલીએ ઇજાના કારણે ખૂબ જ ઓછી વખત મેચ મિસ કરી હશે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી ૧૩ જૂનથી શરૂ થઈ રહેલી ૩ મેચોની વનડે સીરિઝ પહેલા જ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હૅમસ્ટ્રિંગ ઇન્જરીના કારણે આ આખી વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. વિરાટ કોહલીને આ ઇજા તાજેતરમાં રમાયેલી IPL ૨૦૨૬ દરમિયાન થઈ હતી. સીરિઝની પ્રથમ મેચ ૧૩ જૂને ધર્મશાલાના HPCA સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાં હવે કોહલીના સ્થાને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરવામાં…

Read More

CM યોગીની ચેતવણી રામનો દ્રોહ કરનારાઓને ધરતી પર જગ્યા નથી,ભારત કોઈ ધર્મશાળા નથી સંતોએ શ્રીરામ જન્મભૂમિ આંદોલનને પોતાના જીવન-મરણનો પ્રશ્ન બનાવ્યો હતો, કારણ કે રામ આપણા આદર્શ છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રભુ શ્રીરામની આલોચના કરનારાઓ અને દેશવિરોધી તત્વો પર આકરા પ્રહારો કર્યા છે. લખનૌમાં આયોજિત ૯ દિવસીય રામકથા મહોત્સવના સમાપન સમારોહમાં રામભક્તોને સંબોધિત કરતા સીએમ યોગીએ બેતૂક શબ્દોમાં કહ્યું કે, જેમના મનમાં ભારત પ્રત્યે આસ્થા અને નિષ્ઠા નથી, તેઓ માટે ભારતની ધરતી ધર્મશાળા હોઈ શકે નહીં. પ્રભુ શ્રીરામ સાથે દ્રોહ કરનારાઓને આ ધરતી પર જગ્યા નથી. પોતાના સંબોધનમાં સીએમ યોગીએ ‘લવ જિહાદ’ અને ‘લેન્ડ જિહાદ’ ના જાેખમો સામે…

Read More

સુનામીનો ડર અને ભૂસ્ખલનથી મોટી જાનહાનિ ફિલિપાઇન્સમાં છેલ્લા ૫૦ વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ કાટમાળ નીચે હજુ પણ લોકો દબાયા હોવાની આશંકા વચ્ચે બચાવકર્મીઓ મંગળવારે પણ ધરાશાયી થયેલી ઇમારતોમાં સઘન શોધખોળ ચલાવી રહ્યા છે દક્ષિણ ફિલિપાઇન્સમાં સોમવારે સવારે આવેલા ભયાનક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રિક્ટર સ્કેલ પર ૭.૮ની તીવ્રતા ધરાવતા આ શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૭ લોકોના મોત થયા છે અને ૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આપત્તિના કારણે ૨૦,૦૦૦થી વધુ લોકો બેઘર બન્યા છે, જેમને ઈમરજન્સી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. સરકારી રેકોર્ડ મુજબ હાલમાં માત્ર ૪ લોકો જ ગુમ છે, પરંતુ કાટમાળ નીચે હજુ પણ…

Read More

દીપક મોદી બિનહરીફ ચૂંટાયા હતા વિસનગરના વોર્ડ નં.૧ના નગરસેવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈકાલ સવારે સાતેક વાગ્યે ચા-નાસ્તો કરીને તેઓ એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ આ દુ:ખદ ઘટના બની હતી વિસનગર પાલિકાના વોર્ડ નં.૧માં બિનહરીફ ચૂંટાયેલા અને ભાજપે પક્ષના નેતા તરીકે નિયુક્ત કરેલા દીપકકુમાર મોદીએ સોમવારે સવારે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી ગઈ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વિસનગરના કાંસા એનએ વિસ્તારમાં ગણેશનગર સોસાયટીમાં રહેતા ભાજપના સેવાભાવી કાર્યકર તરીકેની છાપ ધરાવતા દીપકકુમાર ડાહ્યાલાલ મોદી (ઉં.વ.૫૪) તાજેતરમાં યોજાયેલી વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૧માંથી બિનહરીફ ચૂંટાયા હતા. ભાજપ…

Read More

સુપ્રીમ કોર્ટે સહમતિથી બનાવેલા સંબંધો પર અપરિણીત યુગલોને રાહત આપી લગ્ન પૂર્વે સંમતિથી બંધાયેલા સંબંધો ખરાબ કેરેક્ટર નથી સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ભરતી બોર્ડનો ર્નિણય મનસ્વી હતો, કારણ કે લોક અદાલતમાં થયેલું સમાધાન ગુનો કબૂલવા સમાન નથી ભારતમાં ઘણીવાર લગ્ન પહેલાના શારીરિક સંબંધોને ‘ચારિર્ત્યહીનતા’ સાથે જાેડવામાં આવે છે. સામાજિક બદલાવ અને વ્યક્તિગત સ્વતંત્રતાના યુગમાં નૈતિકતાના માપદંડો અંગે સુપ્રીમ કોર્ટે એક અત્યંત પ્રગતિશીલ અને મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે પુખ્ત વયની વ્યક્તિઓ દ્વારા પરસ્પર સહમતિથી રાખવામાં આવેલા સંબંધોને તેના ચારિર્ત્યના આંકલનનો આધાર બનાવી શકાય નહીં. આવા સંબંધો કોઈ વ્યક્તિના ખરાબ ચારિર્ત્યનું પ્રમાણપત્ર નથી. જસ્ટિસ મનોજ મિશ્રા અને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. એક અઠવાડિયા પહેલા વેડ દરવાજા જીલાની બ્રિજ પાસે વહેલી સવારથી જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં નાસિનગરના મકાનોના ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની નોટિસ વિના અંદાજે ૧૫૦ થી ૨૦૦ જેટલા મકાનો પર બુલડોઝર ફરી વળવાની ઘટનાને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ૫૦ વર્ષો ઉપરાંત થી વસવાટ કરતા પરિવારો રાતોરાત બેઘર બની જતા નાસિરનગરના મકાનોના રહેવાસીઓ માં પણ આક્રોશ ફેલાયો હતો. આખરે ડિમોલિશનની આ ઘટનામાં ભારે વિવાદ સર્જાતા મહાનગરપાલિકાના અધિકારીઓ ભેખડે ભેરવાયા હતા. અને આ ડિમોલિશન મામલે હાથ ઊંચા કરી દેતા સમગ્ર વિવાદ હાઇકોર્ટમાં પહોંચતા હવે બહાર આવશે કયો મોરલો…

Read More