Author: Garvi Gujarat

હાલ આ ફિલ્મનું નામ નયી નવેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે.યામી ગૌતમ આનંદ એલ રાયની હોરર કોમેડીમાં લીડ રોલ કરશે.તાજેતરમાં જ આનંદ એલ.રાયની તેરે ઇશ્ક મેં આવી છે, જેમાં ક્રિતિ સેનન અને ધનુષ લીડ રોલમાં હતા.યામી ગૌતમ અત્યાર સુધી સરકારી અધિકારી કે વકીલ પ્રકારના પાવરફુલ રોલમાં જાેવા મળી છે, હવે તે આનંદ એલ રાયની હોરર કોમેડી ફિલ્મમાં લીડ રોલ કરવાની છે. આ ફિલ્મનું નામ નયી નવેલી હોવાની ચર્ચા છે. ઇન્ડસ્ટ્રીના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ ફિલ્મ હાલ પ્રી પ્રોડક્શનના તબક્કામાં છે, જેમાં યામી પહેલી વખત આનંદ એલ.રાય સાથે કામ કરશે. જાેકે, આ ફિલ્મ કે યામીના રોલ વિશે કોઈ કન્ફર્મેશન…

Read More

રાજાસાબના અંતે પ્રીક્વલની જાહેરાત કરવામાં આવી.રાજાસાબની સરપ્રાઇઝ: પ્રભાસની ફિલ્મમાં નવા યુનિવર્સના દરવાજા ખૂલ્યા.આ ફિલ્મના નામથી વધુ ડરામણી, સર્કસની વાર્તા સાથે ૧૯૩૦ના જમાનાની વાર્તા હશે એવું જાણવા મળે છે.પ્રભાસની રાજાસાબ રિલીઝ થઈ ચુકી છે અને ફિલ્મ દર્શકો માટે મોટી સરપ્રાઇઝ લઇને આવી છે અને ફિલ્મના અંતે જાહેર કરી દેવાયું છે કે આ વાર્તા અહીં અટકતી નથી. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે ફિલ્મના મેકર્સે જાહેર કર્યું છે કે રાજાસાબ ૨ – સર્કસ ૧૯૩૫માં ફિલ્મની પ્રીક્વલ આવશે.રાજાસાબ એક મોટા સ્કેલ પર બનેલી વૈભવી હોરર કોમેડી ફિલ્મ છે, ત્યારે ફિલ્મના અંતે મોટા યુનિવર્સ માટેના દરવાજા ખુલે છે. આ ફિલ્મને સર્કસ ૧૯૩૫ નામ અપાયું…

Read More

सोमनाथ स्वाभिमान पर्व अंतर्गत मंदिर परिसर में प्रतिदिन रात को आयोजित होने वाले सांस्कृतिक कार्यक्रमों की श्रृंखला में 9 जनवरी की रात सागर, सोमनाथ तथा संगीत का एक अनोखा एवं अलौकिक समन्वय स्थापित हुआ । सागर की लहरों की गर्जना, सोमनाथ महादेव की पावन उपस्थिति और संगीत की मधुर सुर लहरों ने पूरे परिसर को आध्यात्मिक और सांस्कृतिक ऊर्जा से भर दिया । इस भव्य सांस्कृतिक संध्या में प्रसिद्ध गायक कीर्ति सागठिया तथा लोकप्रिय लोक गायक करसन सागठिया की जोड़ी ने महादेव के भावपूर्ण भजन, विभिन्न गरबा और लोकप्रिय गीतों की मनमोहक प्रस्तुति दी। संगीत की ताल पर श्रोता झूम…

Read More

‘सोमनाथ स्वाभिमान पर्व’ में ‘एक भारत-श्रेष्ठ भारत’ की विभावना को चरितार्थ करते हुए शंख सर्कल से हमीरजी सर्कल तक शौर्य यात्रा मार्ग पर कुल लगभग 20 मंचों पर कर्नाटक, पश्चिम बंगाल सहित विभिन्न राज्यों की सांस्कृतिक प्रस्तुतियां दी जा रही हैं। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के आगमन से पूर्व शौर्य यात्रा मार्ग पर राज्य भर के कलाकारों द्वारा यक्षगान, कुचिपुड़ी नृत्य, मणियारो रास, भरतनाट्यम सहित विविधता में एकता को दर्शाने वाले कार्यक्रम प्रस्तुत किए गए। इन अलग-अलग सांस्कृतिक कार्यक्रमों को देखने के लिए श्रद्धालुओं व स्थानीय नागरिकों की भारी भीड़ उमड़ पड़ी।

Read More

अश्विनी वैष्णव ने आज नई दिल्ली स्थित यशोभूमि में 101 रेलवे अधिकारियों को अति विशिष्ट रेल सेवा पुरस्कार 2025 तथा विभिन्न श्रेणियों में सर्वश्रेष्ठ प्रदर्शन करने वाले 26 जोनों को शील्ड प्रदान की इस अवसर पर उन्होंने प्रधानमंत्री श्री नरेंद्र मोदी के 2047 के विकसित भारत के सपने को पूरा काटने में रेल के योगदान सुनिश्चित करने के लिए रेलकार्मियों को 6 संकल्प दिलाये 👉🏻 रेलवे में नवाचार (innovation )को बढ़ावा देने का संकल्प। सभी रेलकर्मी नवाचार अपनाएं और बढ़ावा दें 👉🏻सुधारों पर जोर। उस बर्ष 52 सप्ताहों में 52 संस्थागत सुधार(reforms) 👉🏻ट्रैक मेंटेनेंस पर जोर देना और उसमे नई…

Read More

વિકાસની દોટમાં જનતાનો દમ ઘૂંટાયો.AMCના આડેધડ ખોદકામથી હવે આશ્રમ રોડ બાનમાં.ગેસ અને વીજ કંપનીઓએ પણ પોતાના મેન્ટેનન્સ માટે ઠેર-ઠેર રસ્તાઓ ખોદી નાખતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદ શહેર આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારીઓ કરી રહ્યું છે, પરંતુ આ ‘વિકાસ‘ની દોટમાં શહેરનું આયોજન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં એકસાથે શરૂ કરવામાં આવેલી કામગીરીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.માત્ર કોર્પોરેશન જ નહીં, પરંતુ ગેસ અને વીજ કંપનીઓએ પણ પોતાના મેન્ટેનન્સ માટે ઠેર-ઠેર રસ્તાઓ ખોદી નાખતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને…

Read More

દર ૧૦ કિ.મી.એ એક ફાયર સ્ટેશન બની શકે.અમદાવાદમાં ત્રણ નવા ફાયર સ્ટેશનને મંજૂરી મળી.દરેક કોલ પાછળ કોઈ એક પરિવારની આશા, કોઈ જીવનો સંઘર્ષ અને ફાયર જવાનોની નિષ્ઠાપૂર્વકની ફરજ છુપાયેલી છે.ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ સતત સતર્ક રહીને ૨૪ કલાક માનવજીવનની રક્ષા કરે છે. વર્ષ ૨૦૨૪–૨૫ દરમિયાન ફાયર વિભાગે માત્ર આગ બુઝાવવાની કામગીરી જ નહીં, પરંતુ સંકટમાં ફસાયેલા નાગરિકોને જીવનદાન આપવાની મહત્વપૂર્ણ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે. આ સમયગાળા દરમિયાન ફાયર વિભાગે કૂલ ૬,૪૪૧ ઇમરજન્સી કોલ પર તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો, જેમાં ૨,૮૩૫ આગના કેસ તેમજ ૩,૬૦૬ રેસ્ક્યુ ઓપરેશનનો સમાવેશ થાય છે. દરેક કોલ પાછળ કોઈ એક પરિવારની આશા, કોઈ જીવનો સંઘર્ષ અને…

Read More

પ્રોફેસરોની ગંભીર બેદરકારી.૪૫ દિવસ બાદ પણ હજુ સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી.આ બેદરકારીને કારણે BA, B.Com, BBA, B.S અને LLB સહિતના તમામ મુખ્ય અભ્યાસક્રમોના સેમેસ્ટર-૫ ના પરિણામો અટવાયા છ.પંચમહાલની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. યુનિવર્સિટીના પ્રોફેસરોની ગંભીર બેદરકારીને કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જાેખમ તોળાઈ રહ્યું છે. સેમેસ્ટર-૫ ની પરીક્ષા પૂર્ણ થયાના ૪૫ દિવસ બાદ પણ હજુ સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી, જેની પાછળનું કારણ ઉત્તરવહીઓ તપાસવામાં થયેલી આડોડાઈ હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ, યુનિવર્સિટીના વિવિધ પ્રોફેસરોએ અંદાજે ૧૧,૦૦૦ જેટલી ઉત્તરવહીઓ તપાસ્યા વગર જ યુનિવર્સિટીને પરત મોકલી આપી છે. આ…

Read More

ગ્રાન્ટ બચાવવા માટે દર્દીઓનો ભોગ?.નસવાડીમાં ઓપરેશન બાદ મહિલાઓ સાથે પશુ જેવો વ્યવહાર.એક જ એમ્બ્યુલન્સમાં ૫ મહિલાઓ અને તેમની સાથેના ૫ પરિજન મળી કુલ ૧૦ લોકોને બળજબરીપૂર્વક ભરી દેવામાં આવ્યા હતા.એક તરફ સરકાર ‘બેટી બચાવો, બેટી પઢાવો‘ અને ‘મહિલા સશક્તિકરણ‘ના દાવા કરે છે, ત્યારે બીજી તરફ છોટાઉદેપુરના નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં મહિલાઓના સ્વાસ્થ્ય અને ગરિમાના લીરેલીરા ઉડતા જાેવા મળ્યા છે. કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ અર્ધબેભાન અવસ્થામાં રહેલી મહિલાઓને એમ્બ્યુલન્સમાં બેસાડવાની જગ્યા ન હોવા છતાં ઠાંસી ઠાંસીને ભરી ૪૦ કિલોમીટર દૂર તેમના ઘરે મોકલવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે.નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર ગુરુવારે કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવે છે.…

Read More

આરોગ્ય વિભાગનો સપાટો.લસકાણાનું ડુપ્લીકેટ કપાસિયા તેલ ટેસ્ટિંગમાં ફેઈલ થયું.આરોગ્ય વિભાગે ફરી એક વખત કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં લસકાણામાં લીધેલા કપાસિયા તેલના નમૂના ફેલ ગયા છે.લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા ન્યૂ મહાદેવ ઓઈલ ટ્રેડર્સ પર થોડા દિવસો અગાઉ પાડવામાં આવેલા દરોડા દરમિયાન લેવાયેલા કપાસિયા તેલના નમૂના રિપોર્ટમાં ફેલ સાબિત થયા છે. આ રિપોર્ટ બાદ સાબિત થયું છે કે અહીં ડુપ્લીકેટ કપાસિયા તેલ બનાવીને તેનું ધૂમ વેચાણ કરવામાં આવતું હતું. ફુડ સેફ્ટી ઓફિસર બી.આર.બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર ગત ૨૭મીએ મળેતી ગુપ્ત માહિતીને આધારે લસકાણા…

Read More