- બ્રિટિશ યોટ પર રશિયાનું ચેતવણી ફાયરિંગ, ભારતીય કેપ્ટનની ધરપકડ બાદ તણાવ વધ્યો
- CJI સૂર્યકાંતની વધુ એક ટિપ્પણી વિવાદમાં, સાયબર ફ્રોડ આરોપીને કહ્યું ‘પરજીવી’
- ઈ-ચલણ ન ભરનાર વાહનો બ્લોક થશે, ટ્રાફિક નિયમ ભંગ પર કેન્દ્ર સરકારના કડક નવા નિયમો
- ઓપી રાજભરનો દાવો: સપાના અનેક નેતા ભાજપમાં જવા તૈયાર, તપાસથી નેતાઓ બેચેન
- અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર, કહ્યું—ટક્કર માટે પક્ષમાં બહાદુર ટીમ જરૂરી
- વર્લ્ડ કપ 2026માં ફ્રાન્સની ધમાકેદાર શરૂઆત, સેનેગલને 3-1થી હરાવી એમબાપ્પેનો ડબલ ગોલ
- ક્રૂડ ઓઇલના ભાવમાં 4 દિવસમાં 16%નો કડાકો, ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા વધી
- ગુજરાત SEZની 12 વર્ષની પ્રગતિ પર આઉટરીચ કાર્યક્રમ, નિકાસ ₹4.41 લાખ કરોડથી ₹8.63 લાખ કરોડ સુધી
Author: Garvi Gujarat
અમેરિકા જતા વિદ્યાર્થી-કામદારો માટે મહત્વપૂર્ણ સમાચાર.વિદ્યાર્થીઓ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો.એક ઇમિગ્રેશન ફોર્મ માટેની ફીમાં પણ વધારો કરાયો.અમેરિકામાં મુસાફરી કરતા ભારતીય કામદારો માટે મહત્વપૂર્ણ સમાચાર. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ(USCIS)એ અનેક વર્ક વિઝા માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો કર્યો છે. તેવી જ રીતે, એક ઇમિગ્રેશન ફોર્મ માટેની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવી ફી ૧ માર્ચથી લાગુ થશે.USCIS એ જણાવ્યું હતું કે જૂન ૨૦૨૩ અને જૂન ૨૦૨૫ વચ્ચેના ફુગાવાને ધ્યાનમાં રાખીને પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ વિઝા પ્રોસેસિંગ ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વિઝા ફી: USCIS અનુસાર, H-2B અથવા R-1 નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ માટે ફોર્મ I-129…
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત લોકભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગમન હરહંમેશ ગુજરાતના વિકાસ, નવીનતા અને જનકલ્યાણકારી યોજનાઓને નવી દિશા અને ગતિ આપે છે. તેમનું દુરંદેશી નેતૃત્વ, રાષ્ટ્રપ્રથમની ભાવના અને અવિરત કાર્યસાધના ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને વધુ સશક્ત બનાવે છે.
વન વિભાગમાં ચિંતાની લહેર પ્રસરી.પાદરા પંથકમાં ૩ મગરોના મોતથી સનસનાટી મચી.પાદરામાં આમળા, મોભા અને સાદળ ગામે ૩ મગરોના શંકાસ્પદ મોત થયા છે વન વિભાગે તપાસ શરૂ કરી મગરોને પીએમ માટે ખસેડ્યા છે.વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોના રહસ્યમય રીતે મોતના સમાચાર સામે આવતા પશુ પ્રેમીઓ અને વન વિભાગમાં ચિંતાની લહેર પ્રસરી છે. પાદરાના અલગ-અલગ ત્રણ ગામોમાં ત્રણ મગરોના શંકાસ્પદ મોત થતા અનેક સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ, પાદરાના આમળા, મોભા અને સાદળ ગામમાં મગરો મૃત હાલતમાં મળી આવ્યા હતા. એકસાથે ટૂંકા અંતરાલમાં ત્રણ મગરોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ…
અનેક શંકાસ્પદ દસ્તાવેજાે મળ્યા છે.સરકારી નોકરીના નામે ઠગાઈ, ૬ રાજ્યોમાં ED ની કાર્યવાહી. ED ની ટીમોએ દેશના ૬ રાજ્યોમાં કુલ ૧૫ સ્થળોએ દરોડા પાડીને મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કર્યા છે.સરકારી નોકરી અપાવવાના નામે ઠગાઈના મોટા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED)એ વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ઈડીની ટીમોએ દેશના ૬ રાજ્યોમાં કુલ ૧૫ સ્થળોએ દરોડા પાડીને મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન રાજકોટમાં પણ ED દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાંથી અનેક શંકાસ્પદ દસ્તાવેજાે મળ્યા છે. મામલાની તપાસ બિહારના સોનપુર રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે શરૂ કરવામાં આવી છે. ફરિયાદના આધારે દીપક તિવારી અને સક્ષમ શ્રીવાસ્તવ સામે…
કચેરીમાં રહેલો દવાનો જથ્થો તેની ઝપેટમાં આવી ગયો હતો.રાજુલાના વિકટર ગામની હેલ્થ કચેરીમાં ભીષણ આગ લાગી.આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જાેતજાેતામાં કચેરીમાં રહેલો દવાનો જથ્થો તેની ઝપેટમાં આવી ગયો હતો.અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિકટર ગામે આવેલી બ્લોક હેલ્થ કચેરીમાં આજે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જાેતજાેતામાં કચેરીમાં રહેલો દવાનો જથ્થો તેની ઝપેટમાં આવી ગયો હતો.આગ લાગતાની સાથે જ કચેરી પરિસરમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા જાેઈને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ થતા…
Nai Udaan, an organization doing remarkable work in the fields of art, literature, and culture in Mumbai, the financial capital of the country, has decided to organize blood donation camps at various railway stations in Mumbai on 12th January, 2026, as part of a special social initiative. Giving this information, Nai Udaan’s Trustee Shantilal B. Jain and President B.C. Bhalawat stated that this unique campaign, organized with the cooperation of the leading GM trade group, at total 13 railway stations including 8 major stations under Central Railway and 5 stations under Western Railway, aims for large-scale blood collection. They informed…
देश की आर्थिक राजधानी मुंबई महानगर में कला, साहित्य एवं संस्कृति के लिए उल्लेखनीय कार्य कर रही नई उड़ान संस्था द्वारा अपनी विशिष्ट सामाजिक पहल के अंतर्गत आगामी 12 जनवरी, 2026 को मुंबई के विभिन्न रेलवे स्टेशनों पर रक्तदान शिविर आयोजित करने का निर्णय लिया गया है। यह जानकारी देते हुए नई उड़ान ट्रस्ट के संयोजक शांतिलाल बी. जैन और अध्यक्ष बी.सी. भालावत ने बताया कि प्रमुख समाजसेवी संस्था जी एम के सहयोग से नियोजित किये गये इस समाजसेवी अभियान के अंतर्गत मध्य रेल के 8 और पश्चिम रेलवे के 5 स्टेशनों सहित कुल 13 प्रमुख रेलवे स्टेशनों पर रक्तदान…
ગુજરાત પોલીસ ભરતી. PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર ૨૧મીથી ડાઉનલોડ શરૂ થશે.ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, વર્ગ-૩ સંવર્ગની કુલ ૧૩,૫૯૧ જેટલી જગ્યાઓ ભરાશે.ખાખી વર્દી પહેરીને દેશસેવા કરવા થનગની રહેલા લાખો યુવાનો માટે અત્યંત મહત્વના અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) ની ભરતી પ્રક્રિયાને વેગ આપતા શારીરિક કસોટી માટેનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે અને હવે મેદાન પર પરસેવો પાડવાનો સમય પાકી ગયો છે. ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, વર્ગ-૩ સંવર્ગની…
पश्चिम रेलवे रतलाम मंडल की उपलब्धि, ट्रेन संचालन में बढ़ेगी संरक्षा,सुरक्षा व गति पश्चिम रेलवे रतलाम मंडल के रतलाम – गोधरा खंड के बामनिया यार्ड डाउन लाइन पर महत्वपूर्ण ट्रैक सुधार कार्य निर्धारित समयावधि में सफलतापूर्वक पूरा हो गया। रतलाम मंडल के इंजीनियरिंग, सिगनल, परिचालन, बिजली टी आर डी. सहित अन्य विभाग के आपसी समन्वय के कारण किलो मी. नं. 610/20-24 पर स्थित पॉइंट नंबर 129-130 के क्रॉसओवर पर खराब लेआउट को ठीक करने हेतु 09 जनवरी, 2025 को 14:55 से 17:55 बजे तक लगभग तीन घंटे का ब्लॉक लेकर पॉइंट नंबर 130 को रतलाम की ओर 1.45 मीटर शिफ्ट किया…
બંને દેશોના સંબંધો અંગે આપ્યું મોટું નિવેદન.ટેરિફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પના રાઈટ હેન્ડની ભારતમાં એન્ટ્રી!.અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ખૂબ નજીકના ગણાતા સર્જિયો ગોર રાજદૂત તરીકે પોતાના કાર્યકાળનો આરંભ કરશે.અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના ગણાતા સર્જિયો ગોર ભારત આવી ગયા છે. તેઓ અમેરિકાના રાજદૂત તરીકે પોતાના કાર્યકાળનો આરંભ કરશે. ટેરિફ અને ટ્રમ્પના એક બાદ એક નિવેદનોના કારને ભારત અને અમેરિકાના સંબંધો ખરાબ થઈ રહ્યા છે. એવા સમયે સર્જિયો ગોર માટે ભારતમાં અનેક પડકારો રહેશે. ભારત આવ્યા બાદ તેમને સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે મને ભારત આવીને ખૂબ સારું લાગી રહ્યું છે. બંને દેશોનું ભવિષ્ય ઉજ્વળ છે. ૩૮ વર્ષના સર્જિયો ગોરને ટ્રમ્પે ગત…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



