- વડીયાના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાની આત્મહત્યા મુદ્દે ગોપાલ ઇટાલીયાના ગંભીર આક્ષેપો
- અમદાવાદમાં ડોગ સેન્સસ શરૂ: શ્વાનોને યુનિક આઈડી, છતાં ડોગ બાઈટના કેસમાં ચિંતાજનક વધારો
- ચીન-જાપાન-ઇન્ડોનેશિયામાં ભૂકંપનો ત્રિપલ આંચકો: 40 મિનિટમાં 8 ઝટકા, ચીનમાં ઈમરજન્સી એલર્ટ
- શૂટિંગ જગત શોકમાં: જસપાલ રાણાના નિધન બાદ તેમની માતાનું પણ અવસાન, એક અઠવાડિયામાં પરિવાર પર દુખનો પહાડ
- મહારાષ્ટ્ર રાજકારણમાં ગરમાવો: ઉદ્ધવ જૂથના સાંસદ-શિંદે કેમ્પની મુલાકાતથી પક્ષપલટાની અટકળો તેજ
- નૌશેરા સેક્ટરમાં LoC પાસે માઇન બ્લાસ્ટ: JCO સહિત 4 સૈનિકો ઘાયલ, તપાસ શરૂ
- ઈરાનની નવી શરતથી અમેરિકા-ઈરાન શાંતિ કરાર પર સંકટ: લેબેનોનમાંથી ઈઝરાયલ સેનાની પાછી ખેંચની માંગ
- अकोले में ग्रामीण विद्यार्थियों को मिला शैक्षणिक संबल: 375 से अधिक बच्चों को स्कूल किट वितरण
Author: Garvi Gujarat
પ્રવાસના ત્રીજા તબક્કામાં તેઓ સરખેજ વિસ્તારના વણઝર ખાતે જશે.કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ફરી એકવાર ગુજરાત પ્રવાસે.તેઓ આજે મોડી રાત્રે જ અમદાવાદ આવી પહોંચશે અને રવિવારે સવારથી જ સતત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશ.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે, ૨૮ ડિસેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે મોડી રાત્રે જ અમદાવાદ આવી પહોંચશે અને રવિવારે સવારથી જ સતત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. તેમના આ પ્રવાસમાં વિકાસકામોના લોકાર્પણ, ધાર્મિક મુલાકાત અને બિઝનેસ કોન્ફરન્સનો સમાવેશ થાય છે. અમિત શાહના પ્રવાસની શરૂઆત શેલા સ્થિત ક્લબ ર્ં૭થી થશે. અહીંથી તેઓ ૈંસ્છ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સ ‘ૈંસ્છ ૨૦૨૫’ને ખુલ્લી મૂકશે. ત્યારબાદ તેઓ…
પ્રભાતપુરના શખ્સની ધરપકડ.ગિરનાર પાસે મોરના માંસ માટે ગેરકાયદે શિકાર કરાયો.આ મોરના મૃતદેહનો ગેરકાયદેસર કબજાે લઈને તેને કુહાડીથી ટુકડા કરી માંસ તૈયાર કરી ખોરાક તરીકે ઉપયોગ કરવાનું કાવતરું ઘડાયું હતુ.જૂનાગઢ જિલ્લાના ડુંગર દક્ષિણ રેંજના રામનાથ રાઉન્ડમાં આવેલ પ્રભાતપુર ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના ગેરકાયદેસર શિકાર અને માંસના ઉપયોગનો આંચકારૂપ કિસ્સો સામે આવ્યો છે. તારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઓઝત નદી કાંઠે ૧૧ કેવી લાઈન પર બેસેલા એક મોરનું વીજકરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. આ મોરના મૃતદેહનો ગેરકાયદેસર કબજાે લઈને તેને કુહાડીથી ટુકડા કરી માંસ તૈયાર કરી ખોરાક તરીકે ઉપયોગ કરવાનું કાવતરું ઘડાયું હતું. આ બનાવની બાતમી ડુંગર દક્ષિણ રેંજના સ્ટાફને મળતાં તાત્કાલિક…
ગાંધીનગરના વાવોલની શાળાની ઘટના.કારનો કાચ તૂટતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર્યો ઢોર માર.પતંગ કાઢવા માટે કેટલાક બાળકો ઝાડ પર પથ્થર મારી રહ્યા હતા, આ દરમિયાન એક પથ્થર અચાનક ત્યાં પાર્ક કરેલી પ્રિન્સિપાલની કાર પર જઈને પડ્યો હતો.ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં આવેલી એક શાળામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. શાળાના કમ્પાઉન્ડમાં રમી રહેલા બાળકોથી અજાણતા પ્રિન્સિપાલની કારનો કાચ તૂટી જતાં, ઉશ્કેરાયેલા પ્રિન્સિપાલે માનવતા નેવે મૂકી ધોરણ ૬થી ૮ના અનેક વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી અનુસાર, વાવોલ પ્રાથમિક શાળામાં રિસેષના સમયે શાળાના કેમ્પસમાં આવેલા એક ઝાડ પર પતંગ ફસાયો હતો. આ…
ન્યુ યર સેલિબ્રેશનની ટ્રાફિક એડવાઇઝરી જાહેર.અમદાવાદના સી.જી. રોડ અને સિંધુ ભવન પર વાહન પ્રતિબંધ.૩૧મી ડિસેમ્બરની સાંજથી ૧લી જાન્યુઆરીની વહેલી સવાર સુધી શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે.નવા વર્ષની ઉજવણીમાં ઉમટી પડતી ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા એક વિસ્તૃત ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ૩૧મી ડિસેમ્બરની સાંજથી ૧લી જાન્યુઆરીની વહેલી સવાર સુધી શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે. ૩૧મી ડિસેમ્બર સાંજે ૬:૦૦થી ૧લી જાન્યુઆરી વહેલી સવારે ૩:૦૦ વાગ્યા સુધી સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો સી. જી. રોડ તમામ વાહનો માટે…
નરેન્દ્ર મોદીની જમીન પર બેસેલી તસવીર શેર કરી.નરેન્દ્ર મોદીની જમીન પર બેસેલી તસવીર શેર કરી.દિગ્વિજય સિંહે સંગઠન શક્તિની પ્રશંસા કરીને રાહુલ ગાંધીને પક્ષના સંગઠન પર ધ્યાન આપવાની મહત્ત્વની સલાહ આપી છે.મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની તસવીર શેર કરીને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ તસવીરમાં નરેન્દ્ર મોદી જમીન પર બેઠેલા જાેવા મળે છે. દિગ્વિજય સિંહે આ ફોટો દ્વારા ભાજપ અને ઇજીજીની સંગઠન શક્તિની પ્રશંસા કરી છે અને સાથે જ રાહુલ ગાંધીને પક્ષના સંગઠન પર ધ્યાન આપવાની મહત્ત્વની સલાહ આપી છે. દિગ્વિજય સિંહે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે,…
બહિષ્કારની ઉઠી માંગ.સિંગર આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા ભારે વિવાદ.આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કરતા હવે તેના સામાજિક બહિષ્કારની ચર્ચા શરૂ.તાજેતરમાં જ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેએ જ્ઞાતિ બહાર સગાઈ કરતા વિવાદ થયો હતો. કિંજલના પરિવારનો સમાજે બહિષ્કાર કર્યો હતો. હવે સુરતની એક સિંગરે જ્ઞાતિ બહાર લગ્ન કરતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કર્યાં છે. પાટીદાર સમાજની દીકરી અને સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયામાં આ અંગે વિવાદ શરૂ…
રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત.પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર.તેણે સાહસની સાથે ચતુરાઈનો પણ પરિચય આપ્યો, તેણે લાકડીથી મગરને પહેલા મોંમાં અને પછી આંખોમાં ૧૨થી ૧૫ વાર માર્યો.અજય રાજના સાહસને સલામ છે, જેણે પોતાના પિતાને મગરથી બચાવ્યા. તે જાણતો હતો કે મગર તેના કરતા ખૂબ શક્તિશાળી છે. ચંબલ નદીમાં મગર તેને અને તેના પિતાને આંખના પલકારામાં ગળી શકતો હતો. પરંતુ તેણે સાહસની સાથે ચતુરાઈનો પણ પરિચય આપ્યો. તેણે લાકડીથી મગરને પહેલા મોંમાં અને પછી બંને આંખોમાં ૧૨થી ૧૫ વાર માર્યો. અજયના આ સાહસ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીમાં તેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૫ (સાહસ શ્રેણી)થી સન્માનિત કર્યો. અજયને…
એક્સ ગર્લફ્રેન્ડે લૂંટી લાઈમલાઈટ.સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં ક્રિકેટ-બોલિવૂડ સ્ટાર્સની મહેફિલ.સલમાન ખાને પોતાના પનવેલ ફાર્મહાઉસની બહાર આવીને મીડિયા સાથે એક મોટી કેક કાપી હતી.સલમાન ખાન આજે પોતાનો ૬૦મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. ગત રાત્રે સુપરસ્ટારે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં પોતાની બર્થડે પાર્ટી હોસ્ટ કરી હતી. સલમાન ખાનની ગ્રાન્ડ બર્થડે પાર્ટીમાં ક્રિકેટ-બોલિવૂડ સ્ટાર્સની મહેફિલ જામી હતી. હવે આ બર્થડે પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. સલમાન ખાને પોતાનો જન્મદિવસ મીડિયા સાથે પણ સેલિબ્રેટ કર્યો. સુપરસ્ટારે પોતાના પનવેલ ફાર્મહાઉસની બહાર આવીને મીડિયા સાથે એક મોટી કેક કાપી. આ દરમિયાન સલમાન બ્લેક ટીશર્ટ અને બ્લૂ ડેનિમમાં ક્લીનશેવ લુકમાં ખૂબ ડેશિંગ…
અમેરિકા કરતાં ૩ ગણા લોકોનો દેશનિકાલ.૨૦૨૫માં ભારતીયોને તગેડી મૂકવામાં મુસ્લિમ દેશ ટોચે.ભારતીયોને ડિપોર્ટ કરવામાં સૌથી વધુ અમેરિકા નહીં પણ મુસ્લિમ દેશ સાઉદી અરબ પ્રથમ નંબરે છે.તમને પણ એક પ્રશ્ન થતો હશે કે દુનિયામાં કયા દેશે પોતાનાના દેશમાંથી ભારતીયોને બહારવટો આપ્યો એટલે કે હાંકી કાઢ્યા, તમને હશે કે અમેરિકા પણ તમે ખોટા છો! ભારતીયોને ડિપોર્ટ કરવામાં સૌથી વધુ અમેરિકા નહીં પણ મુસ્લિમ દેશ સાઉદી અરબ પ્રથમ નંબરે છે. રાજ્યસભામાં વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર આંકડાની જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ વર્ષ ૨૦૨૫માં ૮૧ દેશોમાંથી ૨૪,૬૦૦થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા. જેમાં સૌથી વધુ અમેરિકામાંથી નહીં પણ સાઉદી અરબમાંથી છે. સાઉદીએ એક…
સલમાન ખાનની મુશ્કેલી વધી.ગ્રાહક કોર્ટનો સલમાનને પાન મસાલાની ભ્રામક જાહેરાત કેસમાં હાજર રહેવા આદેશ.આ કેસમાં આગામી સુનાવણી ૨૦ જાન્યુઆરીએ થશે.બોલીવુડ સ્ટાર સલમાન ખાનની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. એવું લાગે છે કે રાજસ્થાન સાથેના તેમના સંબંધો ઠીક નથી રહ્યા. પહેલા તે હરણ કેસમાં ફસાયો હતો અને હવે, ભ્રામક પાન મસાલા જાહેરાત અંગેનો કેસ સામે આવ્યો છે. શુક્રવારે, ગ્રાહક કોર્ટે બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ભ્રામક પાન મસાલા જાહેરાત કેસના સંદર્ભમાં કોર્ટમાં હાજર થવા અને સબમિટ કરેલા પાવર ઓફ એટર્નીમાં સહીની ફોરેન્સિક તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં આગામી સુનાવણી ૨૦ જાન્યુઆરીએ થશે. કોર્ટના આદેશ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



