- બ્રિટિશ યોટ પર રશિયાનું ચેતવણી ફાયરિંગ, ભારતીય કેપ્ટનની ધરપકડ બાદ તણાવ વધ્યો
- CJI સૂર્યકાંતની વધુ એક ટિપ્પણી વિવાદમાં, સાયબર ફ્રોડ આરોપીને કહ્યું ‘પરજીવી’
- ઈ-ચલણ ન ભરનાર વાહનો બ્લોક થશે, ટ્રાફિક નિયમ ભંગ પર કેન્દ્ર સરકારના કડક નવા નિયમો
- ઓપી રાજભરનો દાવો: સપાના અનેક નેતા ભાજપમાં જવા તૈયાર, તપાસથી નેતાઓ બેચેન
- અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર, કહ્યું—ટક્કર માટે પક્ષમાં બહાદુર ટીમ જરૂરી
- વર્લ્ડ કપ 2026માં ફ્રાન્સની ધમાકેદાર શરૂઆત, સેનેગલને 3-1થી હરાવી એમબાપ્પેનો ડબલ ગોલ
- ક્રૂડ ઓઇલના ભાવમાં 4 દિવસમાં 16%નો કડાકો, ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા વધી
- ગુજરાત SEZની 12 વર્ષની પ્રગતિ પર આઉટરીચ કાર્યક્રમ, નિકાસ ₹4.41 લાખ કરોડથી ₹8.63 લાખ કરોડ સુધી
Author: Garvi Gujarat
પરિજનોને ૩ અઠવાડિયાથી મળવા ન દીધાજેલમાં કેદ ઈમરાન ખાન અંગે શંકાના વાદળ ઘેરાયાં.ઈમરાન ખાનની બહેનોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ૈંય્ને ફરિયાદ કરી.પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે પાકિસ્તાનમાં અનેક અફવાઓ ચાલી રહી છે. પાકિસ્તાનમાં એવી અફવાઓએ વેગ પકડ્યો છે કે, જેલમાં તેમનું સ્વાસ્થ્ય ઠીક નથી. તો બીજી તરફ પાકિસ્તાનના રાવલપિંડી જેલમાં કેદ ઈમરાન ખાનની હત્યા અંગેની ચર્ચાઓ ઈસ્લામાબાદથી કાબુલ સુધી તેજ બની છે. ઈમરાન ખાનની ત્રણ બહેનોને ૩ અઠવાડિયાથી અદિયાલા જેલમાં ઈમરાન ખાનને મળવા નથી દીધી. ઈમરાન ખાનની બહેનોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના IG ફરિયાદ કરી છે. કોર્ટની પરવાનગી હોવા છતાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાનને તેની ત્રણ બહેનો અને…
રાષ્ટ્રપતિએ બંધારણના આમુખનું કર્યું વાંચન.સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ ૯ ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યુ.રાષ્ટ્રપતિએ ડિજિટલ રૂપે મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા, અસમિયા અને મલયાલમ જેવી ૯ ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કયુર્ુ.દેશ આજે ૭૬મો બંધારણ દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં બંધારણ ગૃહના સેન્ટ્રલ હૉલમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૧ વાગ્યાથી આયોજિત આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, તમામ કેન્દ્રીય મંત્રી અને બંને ગૃહના સાંસદોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ૯ ભાષાઓમાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિએ ડિજિટલ રૂપે મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા, અસમિયા અને…
ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન.અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણોને દૂર કરાયાં.દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.ગાંધીનગરમાં ઝુંડાલ રોડ પર વહીવટી તંત્ર દ્વારા રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલા બાલાપીર સર્કલ નજીક બાલાપીર દરગાહનું મુખ્ય રોડ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા બુધવારે વહેલી સવારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ દબાણ આશરે ૧૦૦ વાર જેટલું અને વર્ષાે જૂનું હતું. મળતી માહિતી મુજબ, વહીવટી તંત્ર દ્વારા રોડ પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલા બાલાપીર…
અજાણ્યા મોબાઈલ ધારકે બેંક મેનેજરની ઓળખાણ આપી હતી.પાલનપુરની પોસ્ટલ આસિ.નો મોબાઇલ હેક કરી ગઠિયાએ ૯૭ હજારની ઠગાઈ કરી.મહિલાએ પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી આચરનાર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી.પાલનપુરના લક્ષ્મીપુરા રોડ ખાતે રહેતી અને પોસ્ટલ આસિસ્ટન્ટની નોકરી કરતી મહિલાને અજાણ્યા મોબાઈલ ધારકે હું બેન્ક ઓફ ઇન્ડિયાનો મેનેજર બોલું છું. કહી વાત કરી મોબાઇલ હેક કરી ખાતામાંથી ૯૯,૯૪૭ રૂપિયા ઉપાડી લીધા હતા. મહિલાએ પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી આચરનાર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પાલનપુરના લક્ષ્મીપુરા રોડ બાજુ આવેલ રામજીનગરમાં રહેતા અને પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા સીમાબેન રોઝને કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને બેન્ક ઓફ ઇન્ડિયાનો મેનેજર બોલું છું…
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.આણંદમાં ચાઈનીઝ દોરી સાથે ત્રણ શખ્સો ઝડપાયા.પોલીસે રૂ.૧.૪૪ લાખની કિંમતનો ચાઈનીઝ દોરીનો જથ્થો અને એક મોબાઈલ ફોન મળી રૂ ૧.૫૪ લાખના મુદ્દામાલ કબજે કર્યો.આણંદ શહેરમાં સલાટીયા ફાટક પાસે આણંદ એલસીબી પોલીસે રૂ.૧.૪૪ લાખની કિંમતનો ચાઈનીઝ દોરીનો જથ્થો અને એક મોબાઈલ ફોન મળી રૂ.૧.૫૪ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી આણંદ શહેર પોલીસમથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આગામી ઉત્તરાયણના તહેવારને લઈને આણંદ જીલ્લા પોલીસ અધિક્ષક જી.જી.જસાણીની સુચના અને માર્ગદર્શન હેઠળ આણંદ એલસીબી પોલીસના માણસો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની હેરાફેરી, સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિ અટકાવવા સારું પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, આણંદ…
જાહેર હિત એક જ ધર્મ પુરતુ સિમિત ના હોઇ શકે : એસજી.હેટ સ્પીચના તમામ મામલા પર નજર ના રાખી શકીએ : સુપ્રીમ.સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં દાવો કરાયો હતો કે એક ચોક્કસ વર્ગના લોકોનો આર્થિક અને સામાજિક રીતે બહિષ્કાર કરવાનું કેમ્પેઇન ચલાવાય છે.હેટ સ્પીચના એક મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં પહેલાથી જ પોલીસ સ્ટેશન, હાઇકોર્ટાે છે. એવામાં દરેક નાની ઘટના પર ધ્યાન આપવું અમારા માટે શક્ય નથી. સાથે જ અરજદારને હાઇકોર્ટમાં અપીલ કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઇ હતી જેમાં દાવો કરાયો હતો કે એક ચોક્કસ વર્ગના લોકોનો આર્થિક અને સામાજિક રીતે બહિષ્કાર કરવાનું કેમ્પેઇન…
ઇમામે ફરિયાદ કરીને તેના પર એકશન લેવાની માગણી કરી.સોનમ બાજવા પંજાબની એક મસ્જિદમાં આપત્તિજનક શૂટિંગ કરતાં ધરપકડની માંગ.આ મસ્જિદ ભગત સાધનાના નામ પર બનાવવામાં આવી હતી, જેનું સિખ અને મુસ્લિમના બન્ને સમુદાયો સમ્માન કરે છે.પંજાબી અભિનેત્રી સોનમ બાજવા હાલ મુસીબતમાં મુકાઇ ગઇ છે. તે પોતાની આવનારી ફિલ્મ પીટ સ્યાપાનુ શૂટિંગ એક મસ્જિદમાં કરી રહી હતી ત્યારે વિવાદ ઊભો થયો હતો.પંજાબના શાહી ઇમામે મસ્જિદની અંદર શૂટિંગ કરવા માટે ધાર્મિક ઠેસ પહોંચાડી હોવાની ફરિયાદ કરી છે. એટલું જ નહીં આ મસ્જિની અંદર શૂટિંગ કરવાપર પ્રતિંબંધ હોવાનું પણ જણાવ્યું હતું.આ બાબતે અભિનેત્રી અને ફિલ્મની ટીમ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. ફરિયાદમાંએમ પણ …
ગત રવિવારે મહારાષ્ટ્રના સાંગલીમાં થવાના હતા બંનેના લગ્ન.સ્મૃતિ મંધાના અને પલાશના લગ્ન મોકૂફ થવા અંગે પલક મુચ્છલે તોડ્યું મૌન.સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાની લગ્નના દિવસે જ અચાનક તબિયત લથડતા લગ્ન અનિશ્ચિત સમય માટે મોકૂફ રખાયા.ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ ૨૩ નવેમ્બરે લગ્નના બંધનમાં બંધવવાના હતા. જાેકે લગ્નના દિવસે જ પરિવારમાં ઈમજરન્સી આવતા લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. મંધાનાના પિતાની તબિયત લથડતા લગ્ન મોકૂફ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. તેમના પિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પિતાની તબિયત લથડતા સ્મૃતિ મંધાનાએ પોતાના લગ્ન અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખ્યા છે અને ત્યારબાદ તેણે ચોંકાવનારો ર્નિણય લેતા સોશિયલ મીડિયા…
નાગઝિલ્લાના નિર્માતાઓ સાથે નવી ફિલ્મ.કાર્તિક આર્યન મુન્નાભાઈ સ્ટાઈલની કોમેડી ફિલ્મ કરશે.કાર્તિક આર્યન અગાઉ કેટલીક રોમકોમ ફિલ્મ કરી ચૂક્યો છે પરંતુ, આ ફિલ્મમાં તે સંપૂૂર્ણપણે કોમેડી કરતો જાેવા મળશે.કાર્તિક આર્યન હવે એક ફૂલફલેજ્ડ કોમેડી ફિલ્મ કરવાનો છે. આ ફિલ્મ સંજય દત્તની મુન્નાભાઈ સીરિઝ જેવી ફિલ્મ હશે એમ કહેવાય છે. કાર્તિક આર્યન હાલ નાગઝિલ્લા નામની ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મના નિર્માતાઓએ જ આ નવી કોમેડી જાેનરની ફિલ્મની તેને ઓફર કરી છે. કાર્તિક આર્યન અગાઉ કેટલીક રોમકોમ ફિલ્મ કરી ચૂક્યો છે. પરંતુ, આ ફિલ્મમાં તે સંપૂૂર્ણપણે કોમેડી કરતો જાેવા મળશે તેવો દાવો થઈ રહ્યો છે. આ ફિલ્મના અન્ય કલાકારોની હવે ટૂંક સમયમાં…
એએનસીએ ૨૫૨ કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ જપ્ત કર્યું હતું.ડ્રગ્સના કેસમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત પોલીસ સમક્ષ હાજર.આ કેસમાં સિદ્ધાંત ઉપરાંત, ઈન્ફ્લુએન્સર ઓરહાન અવતરામાણી ઉર્ફે ઑરીને પણ એએનસીએ બોલાવ્યો હતો.ડ્રગ્સ જપ્તિના કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત કપૂર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સમક્ષ હાજર થયો હતો.અભિનેતા શક્તિ કપૂરનો પુત્ર અને બોલીવૂડનો ઍક્ટર-ડિરેક્ટર સિદ્ધાંત કપૂર એન્ટિ-નાર્કાેટિક્સ સેલ (એએનસી)ના ઘાટકોપર યુનિટની ઑફિસે પહોંચ્યો હતો. પોલીસે સિદ્ધાંતનું નિવેદન નોંધ્યું હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. આ કેસમાં સિદ્ધાંત ઉપરાંત, ઈન્ફ્લુએન્સર ઓરહાન અવતરામાણી ઉર્ફે ઑરીને પણ એએનસીએ ૨૬ નવેમ્બરે બોલાવ્યો હતો.એએનસીએ ૨૫૨ કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ જપ્ત કર્યું હતું. આ કેસના મુખ્ય…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



