Author: Garvi Gujarat

સંસ્થામાંથી ૫૯ લોકો મળી આવ્યા.નડિયાદમાં ધર્માંતરણ કરવાના રેકેટનો પર્દાફાશ.સ્થળ પરથી મળેલા લેપટોપ અને મોબાઇલના પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરાતા ધર્માતરણ કરાવવામાં આવતા હોવાના ચોકકસ પુરાવા મળી આવ્યા.નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં એક ભાડાના મકાનમાં ધર્માંતરણ કરાવવાના રેકેટનો પર્દાફાશ પોલીસે કર્યાે છે. તા. ૯મી સપ્ટેમ્બરે પશ્ચિમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની તલસ્પર્શી તપાસ કરવામાં આવતા એક સંસ્થાના નામે ભાડાના મકાનમાં ગુજરાત અને ગુજરાત બહારના લોકોને લાવીને લોભ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. આ સંસ્થામાં રાજ્યભરમાંથી આવેલા ૫૯ લોકો મળી આવ્યા હતા. પોલીસે આ સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યું હતુ કે, નડિયાદ શહેરમાં આવેલા પશ્ચિમ વિસ્તારમાં એક…

Read More

‘ફિલ્મો ફ્લોપ જાય તો નાનો રૂમ અપાતો’.બોલિવૂડમાં દુર્વ્યવહાર મામલે અક્ષય કુમારનું દર્દ છલકાયું.બોલિવૂડના અભિનેતા અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક છે, તેણે બી-ટાઉનમાં ૩૫ વર્ષ પૂર્ણ કર્યા.બોલિવૂડના અભિનેતા અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક છે. તેની એક્શન ફિલ્મો, કોમેડી ફિલ્મો બધા લોકોને ખૂબ ગમે છે અને હવે તેણે બી-ટાઉનમાં ૩૫ વર્ષ પૂર્ણ કર્યા. જાે કે અભિનેતાના જીવનમાં એક સમય એવો પણ હતો, જ્યારે આઉટસાઇડર હોવાના કારણે બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવા માટે તેને ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો હતો. હવે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેણે ખુલાસો કર્યાે કે જ્યારે તેની ફિલ્મ ફ્લોપ થતી હતી, ત્યારે તેની સાથે કેવો વ્યવહાર થતો હતો.…

Read More

કંગના મહત્વની ભૂમિકા ભજવશે.સોહમ શાહની તુમ્બાડ-ટુમાં કંગના રણૌતની પણ એન્ટ્રી.કંગના અને આર માધવનની ‘તનુ વેડ્સ મનુ થ્રી’ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વચ્ચે કોપીરાઈટના ઝઘડાના કારણે અટકી પડી છે. સોહમ શાહની ‘તુમ્બાડ ટુ’માં એક મહત્વની ભૂમિકા માટે કંગના રણૌતની એન્ટ્રી થઈ હોવાનું કહેવાય છે. સોહમ શાહ ખુદ આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે. આ વખતે ફિલ્મનું બજેટ વધારીને ૧૫૦ કરોડ કરવામાં આવ્યુું હોવાથી તે ફિલ્મને દરેક રીતે ભવ્ય બનાવવા પ્રયાસ કરી રહ્યો છે. આ વખતે તેણે ફિલ્મનો સઘળો ભાર એકલા હાથે ખેંચવાને બદલે કંગના સહિતના કલાકારો પર પણ મદાર રાખવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે કંગના અને આર માધવનની ‘તનુ વેડ્સ મનુ…

Read More

ઐશ્વર્યાએ બ્લેક શેરવાની ભારતીય સર્જનાત્મકતાને વિશ્વકક્ષાએ દર્શાવી.ઐશ્વર્યાએ પૅરિસ ફેશન વીકમાં પરંપરાને મોડર્ન દૃષ્ટિકોણથી રજૂ કરી.ઐશ્વર્યાએ રૅમ્પ પર મનિષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી ઇન્ડિગો બ્લૂક કલરની એક વેલવેટની શેરવાની પહેરી હતી.ઐશ્વર્યા રાયે મનિષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી શેરવાનીમાં પૅરિસ ફેશનવીકમાં રૅમ્પવૉક કર્યુ હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મનિષ મલ્હોત્રાએ પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો પોતાના કામની પ્રક્રિયાની તસવીરો સાથે શેર કર્યાે હતો. ઐશ્વર્યાએ રૅમ્પ પર મનિષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી ઇન્ડિગો બ્લૂક કલરની એક વેલવેટની શેરવાની પહેરી હતી, જે ભારતીય સંસ્કૃતિમાં એક પરંપરાગત અને વૈભવી પૌષાક ગણાય છે. મનિષ મલ્હોત્રાના મતે આ લૂકના મૂળ પરંપરાગત મેન્સવેર અને મોડર્ન દૃષ્ટિકોણ…

Read More

આ ફિલ્મ અલી અબ્બાસ ઝફર પ્રોડ્યુસ કરશે.સૈયારા સ્ટાર અહાન પાંડે યશરાજ સાથે બીજી ફિલ્મ કરશે.અલી અબ્બાસ ઝફરે આ પહેલાં યશરાજ સાથે ‘સુલતાન’ અને ‘ટાઇગર ઝિંદા હે’ જેવી ફિલ્મ કરી હતી.અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ ‘સૈયારા’ કોઈ જ મોટા પ્રમોશન વિના ૧૮ જુલાઈએ રિલીઝ થઈ ગઈ અને જેનઝીને રાતોરાત બે સ્ટાર મળી ગયા. તેણે મોહિત સુરીએ ડિરેક્ટ કરેલી અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરેલી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ઇતિહાસ રચી દીધો હતો. ત્યારથી હવે આ બંને કલાકારો કઈ ફિલ્મ સાઇન છે, તેના પર બધાની અસર હતી. ત્યારે હવે એવા અહેવાલો છે કે, તે યશરાજ ફિલ્મ્સ…

Read More

Mumbai, 30th September. Theatre lovers gathered at Ravindra Natya Mandir, the premier cultural auditorium in Prabhadevi, Mumbai, the country’s financial capital and the city of dreams, enjoyed a delightful spectacle on Sunday evening on 28th September, 2025. While it was pouring cats and dogs outside the auditorium, Ravindra Natya Mandir’s mini theater resonated with the resounding laughter of “The Laughter Trio,” performed by Pune’s Yavanika Theatre Group. Even the severe warnings of a red alert issued by the Meteorological Department did not deter enthusiastic theatre lovers from coming out. Braving the wrath of nature, they flocked to the auditorium in…

Read More

સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇને સ્પર્શી ભાવમાં કડાકો બોલાયોઃ બુલડેક્સ ફ્યુચર્સ 255 પોઇન્ટ ઘટ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.55513.11 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.105481.03 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.51197.59 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.160996.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.55513.11 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.105481.03 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 27104 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2014.26 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.51197.59 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ…

Read More

देश की आर्थिक राजधानी और मायानगरी कहलाने वाली मुंबई के प्रभादेवी स्थित प्रमुख सांस्कृतिक सभागार रवीन्द्र नाट्य मंदिर में मौजूद रंगकर्म प्रेमियों ने रविवार, 28 सितम्बर, 2025 की शाम दिलकश नज़ारों का आनंद लूटा। जब सभागार के बाहर मूसलाधार बरसात हो रही थी, तब रवींद्र नाट्य मंदिर का मिनी थिएटर, पुणे के यवनिका थिएटर ग्रुप द्वारा मंचित ‘द लाफ्टर ट्रायो’ के बेहिसाब ठहाकों की गूंज से प्रफुल्लित हो रहा था। मौसम विभाग द्वारा जारी रेड अलर्ट की कड़ी चेतावनियाॅं भी उत्साही रंगप्रेमियों को घरों में रहने के लिए नहीं रोक पाईं और वे प्रकृति के प्रचंड प्रकोप को झेलते हुए,…

Read More

એક્ટિંગ બાદ હવે ફિલ્મ ડાયરેક્ટર બનવાની તૈયારી.જન્મદિવસ પર રણબીર કપૂરે ફેન્સને આપ્યું સરપ્રાઈઝ!.રણબીર ટૂંક સમયમાં નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવશે.બોલિવૂડના અભિનેતા રણબીર કપૂરે તેના ૪૩નો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો. દીકરી રાહાએ પણ તેના પિતાને ગળે વળગીને જન્મદિવસની શુભેચ્છા આપી. જન્મદિવસના શુભ અવસરે રણબીરે તેના ચાહકોને પણ એક સારા સમાચાર આપ્યા છે. રણબીર કપૂરે કન્ફર્મ કર્યું કે તે જલદી ડિરેક્ટર પણ બની શકે છે. એક ઇન્ટરવ્યૂમાં રણબીરે જણાવ્યું છે કે તેની પાસે અમુક આઈડિયા તૈયાર છે જેની પર તે ટૂંક સમયમાં કામ કરશે. નોંધનીય છે કે રણબીર કપૂરે ઘણા સમય પહેલા પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં જણાવ્યું હતુ…

Read More

બોક્સ ઓફિસ પર ખર્ચો માંડ કાઢ્યો હતો.જાહ્નવી કપૂરની એવરેજ ફિલ્મ દેવરાની સીકવલની જાહેરાત.એક વર્ષ પહેલાં રજૂ થયેલી ફિલ્મને પાર્ટ વન તરીકે ઓળખાવાઈ હોવાથી સીકવલ અપેક્ષિત હતી.જાહ્નવી કપૂર અને જુનિયર એનટીઆરની એવરેજ ફિલ્મ ‘દેવરા’ નો બીજાે ભાગ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. આ ફિલ્મ એક વર્ષ પહેલાં રજૂ થઈ ત્યારે જ તેને ‘દેવરા પાર્ટ વન’ તરીકે ઓળખાવાઈ હતી. આથી તેના બીજા ભાગની જાહેરાતની રાહ જાેવાતી જ હતી. ફિલ્મમાં જુનિયર એનટીઆર સાથે જાહ્નવી અને સૈફ અલી ખાન પણ રીપિટ થઈ શકે છે. બોલીવૂડમાં ટિકિટબારી પર સફળતાની ખાતરીની દ્રષ્ટિએ ખાસ કશું ઉકાળી નહીં શકેલી જાહ્વવીને આ ફિલ્મથી સાઉથમાં પોતે મોટાપાયે છવાઈ જશે…

Read More