- સુરતની નાસિરનગર ઝૂંપડપટ્ટી તોડકાંડ: 125 પરિવારો બેઘર, જવાબદાર અધિકારીઓને હટાવવાની માંગ
- બ્રિટિશ યોટ પર રશિયાનું ચેતવણી ફાયરિંગ, ભારતીય કેપ્ટનની ધરપકડ બાદ તણાવ વધ્યો
- CJI સૂર્યકાંતની વધુ એક ટિપ્પણી વિવાદમાં, સાયબર ફ્રોડ આરોપીને કહ્યું ‘પરજીવી’
- ઈ-ચલણ ન ભરનાર વાહનો બ્લોક થશે, ટ્રાફિક નિયમ ભંગ પર કેન્દ્ર સરકારના કડક નવા નિયમો
- ઓપી રાજભરનો દાવો: સપાના અનેક નેતા ભાજપમાં જવા તૈયાર, તપાસથી નેતાઓ બેચેન
- અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર, કહ્યું—ટક્કર માટે પક્ષમાં બહાદુર ટીમ જરૂરી
- વર્લ્ડ કપ 2026માં ફ્રાન્સની ધમાકેદાર શરૂઆત, સેનેગલને 3-1થી હરાવી એમબાપ્પેનો ડબલ ગોલ
- ક્રૂડ ઓઇલના ભાવમાં 4 દિવસમાં 16%નો કડાકો, ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા વધી
Author: Garvi Gujarat
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વિરુદ્ધ દેખાવોમાં નક્સલી હિડમાનાં પોસ્ટરોથી વિવાદ.હિડમા અઢી દાયકાથી છત્તીસગઢના બસ્તરમાં સક્રિય હતો અને ૨૬ મોટા નક્સલી હુમલાઓનો માસ્ટર માઈન્ડ હતો.દેશની રાજધાની દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર રવિવારે સાંજે વાયુ પ્રદૂષણની વિરુદ્ધમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરવા માટે એકત્ર થયા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ દેશના મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડર માડવી હિડમા(૪૪)ના પોસ્ટર પ્રદર્શિત કર્યા હતા. પોસ્ટરોમાં હિડમાની સરખામણી આદિવાસી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની સાથે કરવામાં આવી. હિડમાને જળ, જંગલ અને જમીનનો સંરક્ષક પણ ગણાવવામાં આવ્યો.પ્રદર્શન કરનાર લોકોએ ‘માડવી હિડમા અમર રહો’ના નારા પણ લગાવ્યા હતા. તેમજ પ્રદર્શિત પોસ્ટરોમાં ‘માડવી હિડમાને લાલ સલામ’ જેવા સૂત્રો લખેલા હતા. એક પ્રદર્શનકારીના…
કાશ્મીરમાં તાપમાનનો પારો માઈનસમાં, ઉ. ભારત ઠૂંઠવાયું.બંગાળની ખાડી ઉપર લો-પ્રેશર સિસ્ટમથી તમિળનાડુના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી.ઉત્તર ભારતમાં હવે ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. પર્વતીય વિસ્તારોથી લઈને મેદાનના વિસ્તારો સુધી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કાશ્મીર ખીણમાં કેટલાય સ્થળોના તાપમાનનો પારો શૂન્યથી નીચે એટલે કે માઈનસમાં જઈ રહ્યો છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીની ઉપર સર્જાઈ રહેલી લો-પ્રેશર સિસ્ટમ ઝડપી થવાના લીધે તમિલનાડુના દક્ષિણના અને ડેલ્ટા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે સોમવારે તમિલનાડુ માટે ઓરેન્જ એલર્ટ અને પુડ્ડુચેરી માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. અહીંના સંબંધિત જિલ્લાઓમાં ખૂબ ભાર વરસાદ, આંધી-તોફાન ને વીજળી…
૨૩ વર્ષ ડેટિંગ કર્યા પછી, આલેશા અને સંદીપે અચાનક લગ્ન કરી લીધા.અશ્લેષા અને મેં એપ્રિલમાં વૃંદાવનની મુલાકાત લીધી હતી અને ત્યાંના રાધાકૃષ્ણ મંદિરો સાથે ઊંડો જાેડાણ અનુભવ્યો હતો : સંદીપટીવી સિરિયલ “ક્યુંકી સાસ ભી કભી બહુ થી” માં અભિનય કરનારી અભિનેત્રીએ ૨૩ વર્ષ ડેટિંગ કર્યા પછી આખરે લગ્ન કરી લીધા છે. ૧૬ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ વૃંદાવનના ચંદ્રોદય મંદિરમાં આ દંપતીએ સાત પ્રતિજ્ઞાઓ લીધી. લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા, જેમાં ફક્ત પરિવાર અને થોડા નજીકના મિત્રો હાજર રહ્યા હતા. આ દંપતી ૨૩ વર્ષથી સાથે હતું. અનેક ઇન્ટરવ્યુમાં, આ દંપતીએ કહ્યું હતું કે તેમને લગ્ન કરવાની કોઈ ઇચ્છા નથી.…
દીપિકા પાદૂકોણ અને રણબીર સાથે રોમાન્ટિક કોમેડી કરવા તૈયાર.થોડા સમય પહેલાં રણબીર અને દીપિકા ઉમળકાભેર મળતાં હોય તેવો વિડીયો વાયરલ થયો હતો.‘યે જવાની હૈ દિવાની’ તથા ‘તમાશા’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલાં દીપિકા પદુકોણ અને રણબીર કપૂર ફરી કોઈ રોમાન્ટિક કોમેડી ફિલ્મમાં સાથે દેખાશે કે કેમ તે અંગે અટકળો શરુ થઈ છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક ચાહકે આ બંનેએ ફરી સાથે કામ કરવું જાેઈએ તેવી ડિમાન્ડ કરતો એક વિડીયો પોસ્ટ કર્યાે હતો. દીપિકાએ આ વિડીયોેને લાઈક કર્યાે હતો. તે પરથી ચાહકો માની રહ્યા છે કે દીપિકાએ રણબીર સાથે કામ કરવા માટે સંમતિ આપી દીધી છે. હવે આ બાબતે…
જિંદગીમાં મહત્ત્વના ફેરફારો ખાતર ર્નિણય.રોનિત રોયે અચોક્કસ મુદ્દત માટે સોશિયલ મીડિયા છોડયુંરોનિત રોયના ઈન્સ્ટાગ્રામ પર દસ લાખ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર અતિશય સક્રિય રહેતો હતો અને નિયમિત અપડેટ્સ શેર કરતો હતો.એક્ટર રોનિત રોયે સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું છે કે પોતે જિંદગીમાં કેટલાંક પરિવર્તનો કરી રહ્યો છે અને તેના ભાગ રુપે તે સોશિયલ મીડિયા છોડી રહ્યો છે. તેણે માનસિક અને આધ્યાત્મિક સ્તરે ઉન્નતિ બાદ પોતે ફરી આ પ્લેટફોર્મ પર પાછો ફરશે તેવી ચાહકોને ખાતરી પણ આપી છે. રોનિત રોયના ઈન્સ્ટાગ્રામ પર દસ લાખ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર અતિશય સક્રિય રહેતો હતો અને નિયમિત…
‘લાલો’ફિલ્મ હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે.ફિલ્મ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’એ અત્યાર સુધીમાં લગભગ ૫૦ કરોડની કમાણી કરી લીધી છે.ગુજરાતી બ્લોકબસ્ટર સાબિત થયેલી ફિલ્મ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’એ અત્યાર સુધીમાં લગભગ ૫૦ કરોડની કમાણી કરી લીધી છે અને હજુ પણ આ ફિલ્મ સફળતાપૂર્વક ઘણા થિએટરમાં ચાલી રહી છે. તેણે સૌથી વધુ કમાણી કરનારી કેટલીક ગુજરાતી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. લાલો હવે ૭૫ કરોડે પહોંચે તેવી શક્યતા છે. ત્યારે હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મ પણ ‘વશ’ની જેમ હવે હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. સુત્રો અનુસાર, “આ ફિલ્મને મળેલી ઐતિહાસિક સફળતાના કારણે સમગ્ર દેશમાં તેની…
T20માં સૌથી વધુ અર્ધસદી ફટકારનાર બેટર બાબરે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી બાબરની T20I ઈન્ટરનેશનલમાં ૩૮મી અર્ધસદી હતી, આ સાથે જ તેણે કોહલીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી બાબર આઝમે ઝિમ્બાબ્વે સામે ટ્રાઈ સીરિઝની ચોથી મેચમાં પોતાનાT20I કરિયરની ૩૮મી અર્ધસદી ફટકારી છે. આ સાથે જ તેણે વિરાટ કોહલીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તો ચાલો T20I માં સૌથી વધુ અર્ધસદી ફટકારનારા ટોપ-૫ બેટ્સમેનો વિશે જાણીએ. બાબર આઝમ : બાબર આઝમે ઝિમ્બાબ્વે સામે ૭૪ શાનદાર ઈનિંગ રમીને પાકિસ્તાનને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બાબરની T20I ઈન્ટરનેશનલમાં ૩૮મી અર્ધસદી હતી. આ સાથે જ તેણે વિરાટ કોહલીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી…
જેણે નોકરી અપાવી એની જ કરી નાખી હત્યા ફક્ત ૧૦૧ રૂપિયાની ઉધારીના ઝઘડામાં હત્યા હત્યા કરનારા તેનો રૂમ પાર્ટનર અને બે મિત્રો જ હતા, મૃતકની ઓળખ શશી પ્રકાશ ઉપાધ્યાય તરીકે થઈ છે. લખનઉના ગાઝીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. માત્ર ૧૦૧ રૂપિયા માટે એક રિકવરી એજન્ટની ક્રૂર હત્યા કરી નાખવામાં આવી છે. હત્યા કરનારા બીજા કોઈ નહીં પણ તેનો રૂમ પાર્ટનર અને બે મિત્રો જ હતા. મૃતકની ઓળખ ૨૪ વર્ષીય શશી પ્રકાશ ઉપાધ્યાય તરીકે થઈ છે. શશી પ્રકાશ આંબેડકર નગરનો રહેવાસી હતો અને ઈન્દિરાનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. બુધવારે રાત્રે તેનો મૃતદેહ તેના ઘરથી લગભગ ૨૦૦…
૮૯ વર્ષની ઉંમરે ધર્મેન્દ્ર પાસે હતી કેટલી સંપત્તિ? ધર્મેન્દ્ર પાસે ૧૦૦ એકરનું ફાર્મ હાઉસ, ૧૨ એકરનો રિસોર્ટ ધર્મેન્દ્ર સિંહ દેઓલ તરીકે જન્મેલા આ અભિનેતાએ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. બોલિવૂડના હી-મેન અને ધરમ પાજી તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે ૮૯ વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી છ દાયકાથી વધુનો બેજાેડ વારસો પાછળ રહી ગયો છે. ધર્મેન્દ્ર સિંહ દેઓલ તરીકે જન્મેલા આ અભિનેતાએ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા અને તેમને આ મહિનાની શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફના કારણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રના નિધનથી તેમનો પરિવાર શોકમગ્ન છે. ૩૦૦થી વધુ ફિલ્મો અને કરોડોની સંપત્તિ- પંજાબમાં ધરમ…
દેશના મોટા એરપોર્ટ પર હાઇ એલર્ટ! મોટા એરપોર્ટ પર લગાવવામાં આવશે એન્ટી ડ્રોન સિસ્ટમ આ ર્નિણય વિશ્વભરમાં વધતા તણાવ અને આધુનિક યુદ્ધમાં ડ્રોનની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો. ભારત સરકારે ડ્રોન હુમલાના વધતા જાેખમને પહોંચી વળવા માટે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. પહેલી વાર, દેશભરના મુખ્ય નાગરિક એરપોર્ટ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. વિશ્વભરમાં વધતા તણાવ અને આધુનિક યુદ્ધમાં ડ્રોનની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ ર્નિણયને સુરક્ષા ઇનપુટ્સે વધુ તાકીદનો બનાવ્યો છે. સમાચાર અહેવાલો અનુસાર, દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટોની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હમાસની જેમ ડ્રોન હુમલો કરવાનું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



