- બાબીલ ખાન ફરી ટ્રેક પર: ડિપ્રેશન બાદ કેરિયરમાં વળાંક, મલયાલમ ફિલ્મ ‘ગાંધી બજાર’ મળ્યો
- મીરા નાયરની ‘અમરી’ બાયોપિકમાં અમૃતા શેરગિલ તરીકે અંજલી શિવરામનની પસંદગી, 100થી વધુ ઓડિશન બાદ નિર્ણય
- વિદ્યા બાલન ભાવુક: 25 વર્ષ બાદ ‘ધ લાસ્ટ ટેનન્ટ’ જાેઈ, ઇરફાન ખાન સાથેની યાદો તાજી
- ‘વીવાન’ ફિલ્મ માટે અનોખી સ્ટ્રેટેજી: રિલીઝ પહેલાં જ કોમિક બુક ‘ધ લેજન્ડ ઑફ વીવાન’ લોન્ચ
- પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાના સંકેત: ચાર વર્ષથી સ્થિર દર, હવે વધારો શક્ય
- શુભેન્દુ અધિકારીના સરહદી વાડ નિર્ણયથી બાંગ્લાદેશ આક્રોશિત, કાંટાળા તાર પર વિવાદ ગરમાયો
- શ્રીલંકામાં સાયબર ક્રાઈમ મામલે 173 ભારતીયોની ધરપકડ, આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાણની આશંકા
- સાબરમતી જેલમાંથી કુખ્યાત કેદી મેઈન ગેટથી ફરાર, સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર સવાલો
Author: Garvi Gujarat
પંકજ ત્રિપાઠી ટૂંક સમયમાં મિર્ઝાપુર ૪ માં જાેવા મળશ.પંકજ ત્રિપાઠીએ મુંબઈમાં ૧૦.૮૫ કરોડના બે આલીશાન ફ્લેટ ખરીદ્યા.પંકજે અંધેરી વેસ્ટમાં એક ફ્લેટ ખરીદ્યો છે. આ એક વૈભવી એપાર્ટમેન્ટ છે અને તેની કિંમત ૯.૯૮ કરોડ છે.બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠી તેમના શાનદાર અભિનય માટે જાણીતા છે. તેમણે ગેંગ્સ ઓફ વાસેપુર, સ્ત્રી અને લુડો જેવી ઘણી ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યું છે. લોકો તેમના અભિનયથી મોહિત છે. જ્યારે પણ પંકજ ત્રિપાઠી કોઈ ફિલ્મની જાહેરાત કરે છે, ત્યારે તેમના ચાહકો ખુશ થાય છે. પંકજ તેમના અંગત જીવન વિશે ઓછી વાત કરવાનું પસંદ કરે છે. તેમની પત્ની મૃદુલા ત્રિપાઠી અને પુત્રી આશી ત્રિપાઠી તેમની સાથે ભાગ્યે જ…
નિર્માતાઓની આ વાતનો ખુલાસો કર્યો.‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે પહેલી પસંદગી આલિયા નહી, રાની મુખર્જી હતી.મને બાળપણથી જ સંગીત અને મ્યુઝિક વીડિયો નિર્માણમાં રસ હોવાથી હું ફિલ્મ નિર્માણ તરફ આકર્ષાયો : આદિત્ય.આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ૨૦૨૨ માં મોટા પડદે આવી. સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મની બધાએ પ્રશંસા કરી. આલિયાએ તેના શક્તિશાળી અભિનયથી બધાનું દિલ જીતી લીધું. જ્યારે આલિયાને સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં મુખ્ય ભૂમિકા તરીકે જાહેરાત કરવામાં આવી, ત્યારે એવા અહેવાલો આવ્યા હતા કે તે ફિલ્મ માટે પહેલી પસંદગી નથી.તે સમયે, એવા અહેવાલો હતા કે નિર્માતાઓ આલિયા ભટ્ટ પહેલા અભિનેત્રી રાની મુખર્જીને ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા. જાે કે,…
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.‘ડોનાલ્ડ ટ્રમ્પ જ મારા અસલી પપ્પા’ :રાખી સાવંત.રાખી તેના ભૂતપૂર્વ પતિ આદિલ ખાન દુર્રાની સાથે દુ:ખદ છૂટાછેડા અને અનેક કાનૂની વિવાદોમાં ફસાયેલી હતી.એક્ટ્રેસ રાખી સાવંત છેલ્લા ઘણા મહિનાઓથી મીડિયામાં જાેવા મળી નથી. તે ઘણા મહિનાઓથી ભારતમાં નથી અને તેનો મોટાભાગનો સમય દુબઈમાં વિતાવી રહી હતી. તે સોશિયલ મીડિયા પર સક્રિય હતી, ઘણા જીમ વિડીયો અને ક્યારેક જૂના વીડિયો પણ શેર કરતી હતી, પરંતુ હવે, મહિનાઓ પછી, તે મુંબઈ પાછી આવી છે. હંમેશા વિવાદોમાં રહેતી રાખી સાવંતે ફરી એકવાર તેના નિવેદનથી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. તેના વિચિત્ર નિવેદનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો…
સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદામાં રૂ.12,408 અને ચાંદીના વાયદામાં રૂ.20,272નો જંગી ઉછાળો ક્રૂડ તેલનો વાયદો રૂ.50 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.12,30,710 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.99,40,492 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.9,99,328 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 27396 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 1થી 30 સપ્ટેમ્બર મહિના દરિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.11171274.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.1230710.74 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.9940492.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 27396 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.103643.79 કરોડનું થયું હતું. સમીક્ષા હેઠળના…
સિંગર ઝુબીન ગર્ગના કેસમાં કાર્યવાહી.મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝરની ધરપકડ કરાઈ.૧૯ સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં લોકપ્રિય સિંગર ઝુબીન ગર્ગનું નિધન થયું હતું, તેઓ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે યાટ પર ગયા હતા.સિંગર ઝુબીન ગર્ગ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝુબીન ગર્ગના મૃત્યુ મામલે તેના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલ ના ચીફ ઓર્ગેનાઈઝર શ્યામકાનુ મહંતની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ બંનેને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે. પોલીસે આ મામલે જણાવ્યું કે, ઝુબીન ગર્ગના મેનેજર અને ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝરની પૂછપરછ કરવામાં આવી રહી છે.સિંગાપોરથી નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા જ મહંતની ધરપકડ કરવામાં આવી હતી,…
नवरात्रि-2025 के पावन अवसर पर, शिव अनंता परिवार ने 1 अक्टूबर को एक भव्य और रचनात्मक फैंसी ड्रेस प्रतियोगिता का सफल आयोजन किया। “हमारे आस-पास के नायक और महाकाव्य” की थीम पर आधारित इस प्रतियोगिता में प्रतिभागियों ने प्रेरणादायक व्यक्तित्वों की एक समृद्ध श्रृंखला का प्रदर्शन किया। इनमें भगवान शिव, माँ दुर्गा, श्री कृष्ण, माँ सरस्वती, और माँ लक्ष्मी जैसे पूजनीय देवी-देवता शामिल थे, साथ ही छत्रपति शिवाजी, रानी पद्मावती जैसे ऐतिहासिक चरित्र और शिक्षक एवं क्रिकेटर जैसे समकालीन आदर्श भी थे। श्री राधा, श्रीनाथजी, माँ खोडियार, मास्टर शेफ, रूहबाबा और छोटा पंडित जैसे अन्य मनमोहक पात्रों ने मंच की…
The spirit of Navratri-2025 came alive on October 1st as the Shiv Ananta Parivar successfully organized a vibrant and imaginative Fancy Dress Competition. Embracing the theme “Heroes around Us & Epics,” participants celebrated a rich tapestry of inspirational figures, ranging from revered deities like Shiv Bhagvan, Maa Durga, and Shree Krishna to historical legends like Chatrapati Shivaji and contemporary role models like Teachers and Cricketers. The creativity on display was truly spectacular, featuring costumes and portrayals of characters such as Shree Radha, Shrinathji, Rani Padmavati, Master Chef, and even popular fictional figures like Roohbaba and Chota Pandit. The judging panel…
સોનાનો વાયદો રૂ.1,18,444 અને ચાંદીનો વાયદો રૂ.1,44,844ની નવી ટોચેઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.41 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.36098 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.90625 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.31843 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 27790 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.126726.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.36098.77 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.90625.5 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 27790 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1865.48 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.31843.61 કરોડનાં કામકાજ થયાં…
ઘણા લોકો હજુ પણ ગુમ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા.ફિલિપાઈન્સમાં ભૂકંપથી ભારે તબાહી, અનેક ઈમારતો ધરાશાયી થતાં ૬૦ના મોત.ભૂકંપ એટલો તીવ્ર હતો કે ઘણી ઇમારતો, ખાસ કરીને જૂની ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા.ફિલિપાઇન્સમાં ૬.૯ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દેશના ઘણા ભાગોમાં વિનાશ સર્જાયો હતો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કુદરતી આફતમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ હતી જેમાં ઓછામાં ઓછા ૬૦લોકો માર્યા ગયા હતા. ભૂકંપના કેન્દ્ર અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ પ્રારંભિક અહેવાલો નોંધપાત્ર નુકસાન અને જાનહાનિની પુષ્ટિ થઈ છે. અધિકારીએ જણાવ્યું હતું…
ટ્રમ્પ સરકારનું ત્રણ લાખ કર્મચારીઓને ઘર ભેગા કરવાનું લક્ષ્ય US સરકારમાં ૧,૫૦,૦૦૦થી વધુ કર્મચારીઓ રાજીનામાં મૂકશે.ટ્રમ્પે આર્થિક વળતર લઈ રાજીનામું આપવા અથવા સસ્પેન્શન માટે તૈયાર રહેવાની ચીમકી આપી હતી.યુએસ સરકારનો પગાર મેળવતા ૧,૫૦,૦૦૦ કર્મચારીઓ આ અઠવાડિયાાં રાજીનામું આપવાના છે. અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટી છટણી કરવા માટે હાથ ધરેલા પ્રયાસો અંતર્ગત ટ્રમ્પ સરકારે રાજીનામું આપનારા કર્મચારીઓ માટે આર્થિક વળતરની યોજના અમલમાં મૂકી હતી. તેનો સ્વીકાર કરનારા કર્મચારીઓ મંગળવારથી રાજીનામું આપવાનું શરૂ કરશે. સરકારે આપેલા બાયઆઉટ વિકલ્પનો સ્વીકાર નહીં કરનારા કર્મચારીઓ નોકરી પર યથાવત રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે સરકારનો આર્થિક બોજ ઘટાડવા કર્મચારીઓની મોટા પાયે છટણીનો ર્નિણય લીધો હતો. જેમાં કર્મચારીઓને આર્થિક…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



