Author: Garvi Gujarat

ડબલ એન્જિન સરકારોએ લોકોનું જીવન બરબાદ કર્યું : કોંગ્રેસ.રાહુલ ગાંધીએ ભાજપને ભ્રષ્ટ જનતા પાર્ટી ગણાવી.અંકિતા ભંડારી હત્યાકાંડથી લઈને ઉન્નાવ બળાત્કાર કાંડ સુધીના મુદ્દાઓ ઉઠાવીને તેમણે ભાજપ શાસનને કઠેડામાં ઉભું કરી દીધું.કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર અત્યાર સુધીનો સૌથી મોટો અને સીધો હુમલો કર્યો છે. તેમણે ભાજપને ભ્રષ્ટ જનતા પાર્ટી ગણાવતા કહ્યું કે દેશભરમાં તેમની ડબલ એન્જિન સરકારોએ જનતાનું જીવન તબાહ કરી નાખ્યું છે. અંકિતા ભંડારી હત્યાકાંડથી લઈને ઉન્નાવ બળાત્કાર કાંડ સુધીના મુદ્દાઓ ઉઠાવીને તેમણે ભાજપ શાસનને રીતસર આરોપીના કઠેડામાં ઉભું કરી દીધું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આક્રમક…

Read More

મિઝોરમ ક્રિકેટ માટે મોટો ઝટકો.પેવેલિયન પરત ફરતી વખતે ક્રિકેટરનું હૃદયરોગના હુમલાથી નિધન થયું.પૂર્વ રણજી ક્રિકેટર કે. લાલરેમરૂઆટા બેટિંગ બાદ પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક પડી ગયો.ભારતીય ક્રિકેટ જગતમાં એક દુખદ સમાચાર સામે આવ્યા છે. મિઝોરમના પૂર્વ રણજી ક્રિકેટર કે. લાલરેમરૂઆટાનું ગુરૂવારે મેદાન પર નિધન થઈ ગયું. સ્થાનિક ક્રિકેટ મેચ દરમિયાન હાર્ટ એટેક આવવાને કારણે તેમણે જીવ ગુમાવ્યો છે. આ ઘટનાથી ન માત્ર મિઝોરમ પરંતુ ક્રિકેટ જગતમાં શોકની લહેર છવાઈ છે. ૩૮ વર્ષીય કે. લાલરેમરૂઆટા એક સ્થાનિક સેકેન્ડ ડિવિઝન ટૂર્નામેન્ટમાં વેંગનુઆઇ રેડર્સ ક્રિકેટ ક્લબ તરફથી રમી રહ્યો હતો. જાણકારી બાદ તે બેટિંગ કરી પેવેલિયન પરત ફરી રહ્યો હતો, ત્યારે…

Read More

ગૃહ મંત્રાલય સામેTMC સાંસદોના દેખાવ.ઈડીના દરોડા મુદ્દે બંગાળથી દિલ્હી સુધી ભારે ઘમસાણ.તૃણમૂલ કોંગ્રેસના ૮ સાંસદોના દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યાલયની બહાર ધરણા અને સૂત્રોચ્ચાર.પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુરુવારે કોલકાતામાં રાજકીય સલાહકાર કંપની I-PAC ની ઑફિસ પર EDના દરોડા બાદ, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવીને મોરચો ખોલી દીધો છે. આ મામલો હવે બંગાળથી દિલ્હી પહોંચી ગયો છે, જ્યાંTMC ના સાંસદો ગૃહ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોલકાતામાં I-PAC ઑફિસ પર ED ના દરોડાના વિરોધમાં, તૃણમૂલ કોંગ્રેસના ૮ સાંસદોએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના…

Read More

કોર્ટે કહ્યું- પરિવાર સામે મજબૂત પુરાવા.લેન્ડ ફોર જાેબ્સ કૌભાંડમાં લાલુ યાદવ સામે આરોપો નક્કી થયાકોર્ટે કહ્યું- પરિવાર સામે મજબૂત પુરાવા.લેન્ડ ફોર જાેબ્સ કૌભાંડમાં લાલુ યાદવ સામે આરોપો નક્કી થયા.દિલ્હીની એક કોર્ટે લેન્ડ ફોર જાેબ્સ કૌભાંડ કેસમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ અને અન્ય લોકો સામે આરોપો નક્કી થયા છે. કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે લાલુ યાદવ અને તેમના પરિવારે ગુનાહિત સિન્ડિકેટ તરીકે કામ કર્યું હતું. આરોપીઓમાં વ્યાપક ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હોવાના સ્પષ્ટ સંકેતો છે. સીબીઆઈ કેસ પ્રથમદર્શી રીતે જમીનના બદલામાં નોકરીઓ આપવાનું કાવતરું સ્થાપિત કરે છે. કોર્ટે ટ્રાયલ શરૂ થવાનો માર્ગ મોકળો કર્યો છે. લાલુ…

Read More

पश्चिम रेलवे के रतलाम मंडल द्वारा न केवल यात्री ट्रेनों के सुरक्षित, समयबद्ध परिचालन एवं यात्री सुविधाओं के विकास के लिए निरंतर प्रयास किए जा रहे हैं, बल्कि गुड्स ट्रेनों के परिचालन के क्षेत्र में भी मंडल नए-नए कीर्तिमान स्थापित कर रहा है। गुड्स ट्रेनों के परिचालन में समय की अधिकतम उपयोगिता तथा क्रू सेट की दक्षता सुनिश्चित करने के उद्देश्य से रतलाम मंडल द्वारा अभिनव प्रयोग किए जा रहे हैं। इसी क्रम में 08 जनवरी 2026 का दिन रतलाम मंडल के लिए एक ऐतिहासिक उपलब्धि के रूप में दर्ज हो गया, जब मंडल द्वारा पहली बार लॉंग हॉल गुड्स…

Read More

विद्युतीकृत रेलवे लाइन के पास पतंग न उड़ाएं, दुर्घटना हो सकती है पश्चिम रेलवे रतलाम मंडल पूरी तरह विद्युतीकृत रेल मंडल है। विद्युतीकृत होने के कारण रेलवे लाइनों के ऊपर 25000 वोल्‍ट के ओवर हेड तार लगे हुए हैं। पश्चिम रेलवे रतलाम मंडल के जनसंपर्क अधिकारी श्री मुकेश कुमार द्वारा जारी प्रेस विज्ञप्ति के अनुसार, उत्‍तरायण आने वाला है और इस समय काफी संख्‍या में पतंगे उड़ाई जाती है। यह देखने में आया है कि वर्तमान में पतंग उड़ाने के लिए मेटलिक धागे का उपयोग किया जा रहा है जिसके कारण 25000 वोल्‍ट के तारों के आस-पास पतंग उड़ाने से…

Read More

पश्चिम रेलवे के रतलाम मंडल के अंतर्गत रेलवे अधिकारियों एवं कर्मचारियों की आपदा प्रबंधन क्षमताओं के आकलन हेतु एक मॉक ड्रिल का आयोजन किया गया। इस अभ्यास का उद्देश्य किसी संभावित दुर्घटना की स्थिति में निर्धारित समय-सीमा के भीतर प्रभावी राहत एवं बचाव कार्य सुनिश्चित करना था। पश्चिम रेलवे रतलाम मंडल के जनसंपर्क अधिकारी श्री मुकेश कुमार द्वारा जारी प्रेस विज्ञप्ति के अनुसार 09 जनवरी 2026 को दोपहर 13.55 बजे मंडल कंट्रोल कार्यालय को सूचना प्राप्त हुई कि फतेहाबाद चंद्रावतीगंज–चिंतामन गणेश सेक्शन के मध्‍य समपार संख्‍या 4 पर एक ट्रैक्टर-ट्रॉली के रोल डाउन हुई है। सूचना मिलते ही रेलवे राहत…

Read More

ધોરાજીમાં પણ ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ.રાજકોટના ઉપલેટામાં રાતથી સવાર સુધીમાં ૪ વખત ભૂકંપ.જેતપુર, જેતલસર, પેઢલા, સરધારપુર, નાની-મોટી પરબડી તેમજ ધોરાજી અને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવાયું.રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા ૧૨ કલાકમાં ભૂકંપના ૫ આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. શુક્રવારે વહેલી સવારે ૩.૮ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.મળતી માહિતી અનુસાર, ધોરાજી અને ઉપલેટામાં વહેલી સવારે ૩.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી ૨૮ કિ.મી. દૂર નોંધાયું હતું. આ આંચકો એટલો તીવ્ર હતો કે જેતપુર, જેતલસર, પેઢલા, સરધારપુર,…

Read More

પાણીપૂરીનાં પાણી-ચટણી વગેરેનાં નમૂના લેવાની ઝુંબેશ પૂરજાેશમાં.જગ-કેરબામાં પાણી ભરી વેચનારાઓએ ક્લોરીનેશન સિસ્ટમ લગાવવી પડશે.ટૂંક સમયમાં ડોઝર નહિ લગાવાય તો ધંધાનાં સ્થળોને સીલ મારવામાં આવશે તેમ સ્પષ્ટપણે તાકિદ કરવામાં આવી.શહેરમાં પીવાનાં પાણી થકી ફેલાતાં રોગચાળાને ડામવાનાં પ્રયાસોનાં ભાગરૂપે મ્યુનિ. હેલ્થ અને ફૂડ વિભાગે પાણીના કેરબા-જગનો ધંધો કરનારાઓએ તેમનાં ધંધાનાં સ્થળે પાણીને બેક્ટેરીયા મુક્ત બનાવવા માટે ક્લોરીનેશન સિસ્ટમ લગાવવી પડશે, અન્યથા તેમનાં ધંધાનાં સ્થળને સીલ મારી દેવાશે.મ્યુનિ. સ્ટે.કમિટીની બેઠક બાદ ચેરમેન દેવાંગભાઇ દાણીની ઉપસ્થિતિમાં ડે.કમિશનર ભરતભાઇ પરમાર તથા હેલ્થ ઓફિસર ભાવિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાણીનાં જગ-કેરબાનાં ધંધાર્થીઓ સાથે ઝોનવાઇઝ બેઠક યોજવામાં આવી હતી, જેમાં અમુક ધંધાર્થીઓએ તેમનાં આરઓ પ્લાન્ટમાં ક્લોરીનેશન સિસ્ટમ…

Read More

પત્નીને ફોજદારી ગુનામાંથી મુક્ત કરવા હાઈકોર્ટનો હુકમ.લગ્નજીવનમાં મતભેદ વચ્ચે પત્નીને ગર્ભ રાખવા મજબૂર ન કરી શકાય: દિલ્હી HC .સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં લગ્નજીવનમાં મતભેદની સ્થિતિમાં મહિલાને ગર્ભપાત કરવાના અધિકારને મંજૂરી આપી છે.લગ્નજીવનમાં મતભેદની સ્થિતિમાં કોઈપણ મહિલાને ગર્ભ રાખવા માટે મજબૂર કરી શકાય નહીં તેમ દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે સેશન્સ કોર્ટના ચુકાદાને પલટતા એક ર્નિણયમાં જણાવ્યું હતું. કોર્ટે આને મહિલાની શારીરિક ગરિમાનું ઉલ્લંઘન તથા માનસિક આઘાતને પ્રોત્સાહિત કરનારું ગણાવ્યું હતું. આ મામલે પતિથી અલગ રહેતી પત્ની, જેણે ૧૪ અઠવાડિયાના ગર્ભનો તબીબી રીતે ગર્ભપાત કરાવતા, તેને કોર્ટે ફોજદારી કેસમાંથી મુક્ત કરી હતી.દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું કે, લગ્નજીવનમાં મતભેદની સ્થિતિમાં એક મહિલાને ગર્ભાવસ્થા ચાલુ રાખવા…

Read More