Author: Garvi Gujarat

૫% ક્વૉટા સંબંધિત તમામ જૂના ઓર્ડર રદ.મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો આખરે ફુલ સ્ટોપ૫% ક્વૉટા સંબંધિત જૂના તમામ ઓર્ડર અને પરિપત્ર રદ.મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મુસ્લિમ અનામત અંગે એક મોટો ર્નિણય લીધો છે. રાજ્યના સામાજિક ન્યાય વિભાગે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ એક નવો GR (Government Resolution) જારી કરીને મુસ્લિમ સમુદાયને મળતા ૫% ક્વૉટા સંબંધિત જૂના તમામ ઓર્ડર અને પરિપત્રને સત્તાવાર રીતે રદ કરી દીધા છે. હવે આ શ્રેણીના વિદ્યાર્થીઓને કોલેજાે અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ૫% ક્વૉટા નહીં મળશે અને ન તો આ શ્રેણીમાં નવા જાતિ પ્રમાણપત્રો કે માન્યતા પ્રમાણપત્રો જારી કરવામાં આવશે. અગાઉ જારી કરાયેલા તમામ આદેશો અને પરિપત્રોને પણ…

Read More

માર્ચમાં જ DAમાં વધારો કરી શકે છે સરકાર.લાખો કર્મચારીઓ માટે હોળી પહેલા જ દિવાળી!.સામાન્ય રીતે સરકાર માર્ચ મહિનામાં જ વર્ષના પ્રથમ છ માસિક ગાળાના DA ની જાહેરાત કરતી હોય છે.કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આ વર્ષની હોળી આર્થિક લાભ લઈને આવી શકે છે. એવા મજબૂત સંકેતો મળી રહ્યા છે કે સરકાર હોળી પૂર્વે જ મોંઘવારી ભથ્થા(DA)માં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જાે આ ર્નિણય લેવાશે, તો લાખો લોકોના પગાર અને પેન્શનની રકમમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. સામાન્ય રીતે સરકાર માર્ચ મહિનામાં જ વર્ષના પ્રથમ છ માસિક ગાળાના DA ની જાહેરાત કરતી હોય છે, જેના કારણે હાલ સૌની નજર કેન્દ્રના…

Read More

જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો…ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ની ૧૦ સૌથી મોટી જાહેરાત.ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ ૨૦૨૬-૨૭ ઐતિહાસિક રહ્યું છે. આ બજેટમાં મુખ્યત્વે ભાવિ ટૅક્નોલૉજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાત બજેટ ૨૦૨૬ ની મોટી જાહેરાત (૧) નવા ૧૨૧ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર તથા ૫૦ નવા ધન્વંતરિ આરોગ્ય રથ શરૂ કરાશે, ૨૬૦ કરોડ રૂપિયાની જાેગવાઈ (૨) પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના માટે ૩૪૭૨ કરોડ રૂપિયાની જાેગવાઈ (૩) ૬૮ લાખ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો (નાના ફૉન્ટ) (૪) ગુજરાતમાં નવી ૨ હજાર આંગણવાડીઓના નિર્માણ તથા વર્તમાન આંગણવાડીના માળખામાં વધારા માટે ૩૬૦…

Read More

૩.૧૫ લાખ નવા આવાસની જાહેરાત.ઘરના ઘરનું સપનું જાેતા પરિવારો માટે ખુશખબર!.નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ વર્ષનું બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નહીં, પરંતુ આગામી કોમનવેલ્થ ગેમ્સ અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું ‘માસ્ટરસ્ટ્રોક‘ સાબિત થઈ શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના અને હળપતિ આવાસ જેવી યોજનાઓ અંગે મહત્ત્વની જાહેરાત કરાઈ છે. ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્ન સુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં…

Read More

કુલ ૪૫૦૦ નવી જગ્યાઓ ઉભી કરાશે.સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન.DIAL ૧૧૨ જનરક્ષક માટે ૩ હજાર જગ્યાઓ ઊભી કરાશે, મહેસૂલી કચેરીઓ ખાતે ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરાશે.ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ ૪,૦૮,૦૫૩ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ બજેટમાં ૩૭,૮૦૩ કરોડનો વધારો જાેવા મળ્યો છે. તેમજ ૯૭૪ કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં યુવાનો માટે ભરતીને લગતા બે ર્નિણય લેવામાં આવ્યા છે જેમાં DIAL ૧૧૨ જનરક્ષક માટે ૩ હજાર જગ્યા તેમજ મહેસૂલી કચેરીઓ ખાતે ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. આ જાહેરાત બાદ હવે આ બે વિભાગમાં આગામી સમયમાં ભરતી…

Read More

સોમનાથનો ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે થશે વિકાસયાત્રાધામના વિકાસ માટે ૫૫૦ કરોડની જાેગવાઇ.અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અને સર્વાંગી વિકાસ માટે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.આજે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ રાજ્યના ૨૦૨૬ અને ૨૭નું બજેટ રજૂ કરતા કેટલીક મહત્વની જાહેરાત કરી છે. જેમાં રાજ્યના યાત્રાધામના વિકાસ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત યાત્રાધામના વિકાસ માટે બજેટમાં કરોડોની જાેગવાઇ કરાઇ છે. અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અને સર્વાંગી વિકાસ માટે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ.૫૫ કરોડ જાેગવાઇ કરાઇ છે. બીચ ટુરિઝમ માટે પણ બજેટમાં અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે. સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ…

Read More

રમતગમત ક્ષેત્રે રૂ. ૧૩૩૧ કરોડની જાેગવાઇ.અમદાવાદ શહેર બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’.આ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદને ભવિષ્યમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સુસજ્જ કરવામાં આવશે.ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ બજેટ દરમિયાન અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ માં દરેક વિભાગનો માટે અનેક જાેગવાઈ કરવામાં આવી છે. અમદાવાદને સ્પોર્ટ્સ હબ બનાવવા બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા અને શહેરને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવા માટે સરકારે રૂ. ૧૨૭૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદને ભવિષ્યમાં ઓલિમ્પિકની યજમાની કરવા…

Read More

વધુ ૯૨૬ પી.એમ.શ્રી શાળાઓ શરૂ થશે.ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે.અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થશે.વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે આજે રાજ્યનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર ગૃહમાં રજૂ થયું છે. પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ નાણામંત્રી કનુભાઇ દેસાઇએ બજેટ રજૂ કર્યું છે. જેમાં યુવા શક્તિને મજબૂત કરવા અને સમાન અવસર આપવાના કેટલાક પગલાંનું ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનાવાશે. નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારીમાં મહત્વપૂર્ણ પ્રગતિ થશે.…

Read More

માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.૨૯૭૦૯ કરોડની જાેગવાઇ.હાઇ સ્પીડ કોરિડોર, રસ્તા-પુલ અને ટ્રાફિકનું ભારણ હળવું કરવા માસ્ટર પ્લાન.જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કૉરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.આજે ૧૮મી ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કનુભાઇ દેસાઈએ ગુજરાતની જનતા માટે વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૪ લાખ ૮ હજાર ૫૩ કરોડનું અંદાજ પત્ર રજૂ કર્યું છે. બજેટમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ.૨૯૭૦૯ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે. રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના…

Read More

રાજ્યની સુરક્ષા, ન્યાયતંત્ર ક્ષેત્રે અનેક ર્નિણયો લેવાયા.પોલીસ કર્મચારીઓ માટે બજેટમાં મોટી જાહેરાત.પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ ૨૦,૪૪૪ રહેણાક મકાનો બનાવવામાં આવશે.રાજ્યના પોલીસ પરિવારોને સુવિધાજનક રહેઠાણ મળી રહે તે માટે સરકારે મોટું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ ૨૦,૪૪૪ રહેણાક મકાનો બનાવવામાં આવશે. આ આવાસ યોજના માટે ચાલુ બજેટમાં રૂ.૧,૫૭૧ કરોડની માતબર જાેગવાઈ કરવામાં આવી છે. જિલ્લા કચેરીઓ અને પોલીસ સ્ટેશન સહિતના ૧૦૭ નવા બિન-રહેણાક મકાનો માટે રૂ.૧૩૬ કરોડ ફાળવવામાં આવ્યા છે. ગૃહ વિભાગ માટે કુલ રૂ.૧૪,૨૬૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ કરવા નીચે મુજબના પગલાં લેવાશે. DIAL 112′ સેવાને…

Read More