- મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો: એરપોર્ટ બંધ, રશિયાનો 180 ડ્રોન તોડી પાડવાનો દાવો
- શહબાઝ શરીફનો દાવો: અમેરિકા–ઈરાન શાંતિ કરારમાં પાકિસ્તાને મધ્યસ્થતા કરી હોવાનો claim, અનેક દેશોનો આભાર વ્યક્ત કર્યો
- રોહિત પવારે મોટો દાવો: શિવસેના UBTના સાંસદોને ₹110 કરોડમાં ખરીદાયા, રાજકીય ગરમાવો વધ્યો
- મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો: પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા પદનો વિવાદ યથાવત
- મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બાલાસિનોરમાં સૌથી વધુ 5.79 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબોળ
- મોદી–ટ્રમ્પ મુલાકાત પહેલા અમેરિકા દ્વારા ભારતના નકશા અને ‘ઇન્ડો-પેસિફિક’ કમાન્ડના નામમાં ફેરફાર, ભારત-અમેરિકા સંબંધોમાં ચર્ચા ગરમાઈ
- અમેરિકા–ઈરાન વચ્ચે યુદ્ધ અંતનો દાવો: ટ્રમ્પ અને પેઝેશ્કિયાને MoU પર સહી, શાંતિ કરાર લાગુ
- પંકજ ત્રિપાઠીની નવી પહેલ ‘તુલો’: હેન્ડલૂમ કારીગરોને સશક્ત બનાવવા અનોખું વેન્ચર
Author: Garvi Gujarat
દર વર્ષે ૦૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં કેન્સર વિશે જાગૃતિ વધારવાનો અને આ રોગ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસોને વધુ મજબૂત બનાવાનો છે. કેન્સર આજે વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાં એક છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ, દેશમાં વર્ષ-૨૦૨૫માં કેન્સરના અંદાજિત ૧૪ લાખથી વધુ કેસ નોંધાયા હતા. દરેક વ્યક્તિની કેન્સર સામેની લડત વ્યક્તિગત, અલગ અને અનન્ય હોય છે. આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ “United by Unique” છે. જે વ્યક્તિ કેન્દ્રિત કેન્સર સંભાળના મહત્વ પર ભાર મૂકે છે, જે દર્શાવે છે કે, કેન્સરથી પીડિત દરેક વ્યક્તિને સંવેદનશીલ, સમાન…
વડોદરામાં વાતાવરણમાં પલટો સાતેક દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વેરી સવારથી વાદળછાયુ વાતાવરણ રહેતા ઠંડીના માહોલમાંથી રાહત મળી છે. વડોદરા સહિત રાજ્યમાં શિયાળાની ઋતુના હવે અંતિમ દિવસો આવ્યા છે, તેવો અહેસાસ તાપમાનમાં પારાની સતત વધઘટ થતા લાગી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વડોદરા સહિત રાજ્યમાં વાતાવરણ હાલ સુકું રહેવાની સંભાવના છે. જાેકે કેટલીક નવી સિસ્ટમના કારણે કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટાની શક્યતા નકારી શકાતી નથી. શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વેરી સવારથી વાદળછાયુ વાતાવરણ રહેતા ઠંડીના માહોલમાંથી રાહત મળી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હાલ મધ્ય મહારાષ્ટ્રથી દક્ષિણ હરિયાણા સુધી એક ટ્રફ સિસ્ટમ સક્રિય…
૧૦ મહિનાની સિક્યોરિટી પણ આપવાની બેંગલુરુમાં ભાડે ખાલી ફ્લેટ જાેવા માટે એક ભાડું આપવાનું શહેરની વધતી વસ્તી, આઈટી જાેબ્સ અને સ્ટડન્ટ્સના કારણે ફ્લેટ્સની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે આઈટી હબ બેંગલુરુમાં ભાડાનું મકાન શોધવું હવે નાની વાત રહી નથી. શહેરની વધતી વસ્તી, આઈટી જાેબ્સ અને સ્ટડન્ટ્સના કારણે ફ્લેટ્સની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે. પણ સપ્લાઈ ઓછી છે. આ જ કારણથી મકાન માલિક મનમાની રીતે નિયમ લગાવી રહ્યા છે. હાલમાં જ રેડિટ પર એક ભાડુઆતે પોતાની સ્ટોરી શેર કરી છે, જેણે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે. શખ્સે જણાવ્યું કે, જ્યારે તે બેંગલુરુમાં એક ઘર જાેવા ગયો તો…
સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.4683 વધ્યો, ચાંદીનો વાયદો રૂ.6148 ઘટ્યો ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.107360. કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.150350.31 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 93107.71 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37600 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.257718.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.107360. કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.150350.31 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 37600 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.7068.12 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 93107.71 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.140000ના…
સરકારે બજેટમાં લિમિટ વધારી ભારતીયો વિદેશથી પહેલા કરતા વધારે સોનું કોઈ ટેક્સ વગર લાવી શકશે ભારતમાં ડ્યૂટી-ફ્રી ઈમ્પોર્ટેડ સામાનની લિમિટ રૂ.૫૦,૦૦૦થી વધારીને રૂ.૭૫,૦૦૦ કરી દેવાઈ મોદી સરકારે એક મોટી રાહત આપતા ડ્યૂટી-ફ્રી ઈમ્પોર્ટ (Duty-free imports) સાથે જાેડાયેલા નિયમમાં મહત્વનો ફેરફાર કર્યો છે. નવા બેગેજ નિયમ ૨૦૨૬, અંતર્ગત ભારતમાં ડ્યૂટી-ફ્રી ઈમ્પોર્ટેડ સામાનની લિમિટ ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૭૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. આ નિયમ આજે સોમવારથી લાગુ થઈ ગયા છે. આ નિયમો અનુસાર, ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના પ્રવાસીઓ હવાઈ કે સમુદ્ર માર્ગે ભારત આવતી વખતે રૂ.૭૫,૦૦૦ સુધીનો સામાન (વ્યક્તિગત ઉપયોગ માટે) ડ્યૂટી વગર સાથે લાવી શકશે. આ પહેલાં આ લિમિટ રૂ.૫૦,૦૦૦…
દેહવિક્રયનો ઓનલાઇન પ્રચાર-પ્રસાર કરતા હતા ૧૨૦ જેટલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેન્ડલર સામે ફરિયાદ એસ્કોર્ટ સર્વિસીસ અને એઆઈ અશ્લીલ સામગ્રીના દુરુપયોગ સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને વધુ સક્રિય બનાવી ઓનલાઇન દેહવિક્રય, મહિલાઓના ડિજિટલ શોષણ અને સાયબર છેતરપિંડી સામે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન અંતર્ગત, ગેરકાયદે એસ્કોર્ટ સર્વિસ રેકેટ ચલાવવા અને જનતાને છેતરવા બદલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ, ફેસબુક પેજ અને વિવિધ વેબસાઇટ્સ સહિત ૧૨૦ ઓનલાઇન એકમો (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેલ્ડર્સ) સામે ઔપચારિક ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. ઘણા કિસ્સામાં સુંવાળા સાથની લાલચ આપી લોકો પાસેથી ઓનલાઇન રૂપિયા પણ પડાવવામાં…
કેટલાક વાયરલ વિડીયોના આધારે દાવો આલિયાએ રણબીર સાથે વિખવાદની અફવાને હસી કાઢી કેટલાક વિડીયોમાં આલિયા અને રણબીરના હાવભાવના આધારે બંને વચ્ચે અણબનાવ હોવાની અટકળો લોકોએ લગાવી હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચે વિખવાદ થયો હોવાનો દાવો કેટલાક વાયરલ વિડીયોના આધારે કરાયો હતો. જાેકે, આલિયાએ આ તમામ અફવાઓને હસી કાઢી છે. આલિયાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે માત્ર સાત સેકન્ડના વિડીયોના આધારે સાત વર્ષનાં સંબંધનું માપ ન કાઢવું જાેઈએ. ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરનાં લગ્ન એપ્રિલ ૨૦૨૨માં થયાં હતાં. તે પહેલાં ત્રણ વર્ષથી તેઓ રિલેશનશિપમાં હતાં. કેટલાક વિડીયોમાં આલિયા અને રણબીરના હાવભાવના આધારે બંને વચ્ચે અણબનાવ હોવાની અટકળો લોકોએ…
સુપરસ્ટાર ચિરંજીવીએ ગુડ ન્યુઝ શેર કરી અભિનેતા રામ ચરણ અને ઉપાસનાના ઘરે ફરી પારણું બંધાયું રામ ચરણ અને ઉપાસના વર્ષાેથી મિત્રો હતા. ડેટિંગ કર્યા પછી આ કપલએ જૂન ૨૦૧૨ માં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ામ ચરણ અને ઉપાસના કામિનેની હવે ત્રણ બાળકોના માતા-પિતા છે. આ દંપતીએ શનિવારે જાેડિયા બાળકોનું સ્વાગત કર્યું, એક છોકરો અને એક છોકરી. સુપરસ્ટાર ચિરંજીવી એ ટ્વિટર પર ચાહકો સાથે દાદા બનવાનો આનંદ શેર કર્યાે હતો. સુપરસ્ટાર ચિરંજીવીએ ટ્વિટર પર ગુડ ન્યુઝ શેર કરતા લખ્યું, “અપાર આનંદ અને કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે, અમને જાહેરાત કરતા આનંદ થાય છે કે રામ ચરણ અને ઉપાસનાના ઘરે જાેડિયા બાળકો…
વર્ષાે પછી અભિનેત્રીએ મૌન તોડ્યું ગોવિંદા અને નીલમ કોઠારી વચ્ચે ખરેખર અફેર હતું? નીલમના મતે, તે સમયે સોશિયલ મીડિયા નહોતું કે કોઈ સ્પષ્ટતા કરી શકાય, અને જે છપાતું તે લોકો સાચું માની લેતા બોલીવુડમાં કલાકારો પચાસ પછી ૬૦-૭૦ વર્ષના પછી અફેરને લઈ ચર્ચામાં રહે છે, જેમાં ૬૩ વર્ષના ગોવિંદા માટે હવે નવી વાત જાણવા મળી છે. પોતાની ફિલ્મો અને ડાન્સથી લોકોની દિલમાં જગ્યા બનાવનાર ગોવિંદા પાછલા ઘણા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચાઓનું કેન્દ્ર બની રહ્યા છે. એક તરફ તેમની પત્ની સુનીતા આહુજાના નિવેદનો ચર્ચામાં રહે છે, ત્યારે બીજી તરફ ૯૦ના દાયકાની ફેમસ એક્ટ્રેસ નીલમ કોઠારી સાથેના તેમના જૂના અફેરની…
ડિજિટલ અને ફાસ્ટ યુગમાં પ્રેમ અને સંબંધોની વ્યાખ્યા બદલાઈ સોશિયલ મીડિયા પર ‘સીન્સ ફ્રોમ અ સિચ્યુએશનશિપ’એ કેમ ધૂમ મચાવી રહી છે? માત્ર ૯૦ મિનિટની આ ફિલ્મમાં જાેવા મળે છે કે કેવી રીતે આ બંને પાત્રો એકબીજાના ‘સોલમેટ’ હોવા છતાં આધુનિક જીવનશૈલીને કારણે ગૂંચવાયેલા છે આજના ડિજિટલ અને ફાસ્ટ યુગમાં પ્રેમ અને સંબંધોની વ્યાખ્યા બદલાઈ રહી છે, ત્યારે ‘ચલચિત્ર ઓરિજિનલ્સ’ દ્વારા નિર્મિત ફિલ્મ ‘સીન્સ ફ્રોમ અ સિચ્યુએશનશિપ’ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બની છે. ૨૫ ડિસેમ્બરના રિલીઝ થયેલી આ ફિલ્મ વૈભવ મુંજલ દ્વારા ર્નિદેશિત છે. આ કોઈ મોટા બજેટની મસાલા ફિલ્મ નથી, પરંતુ તે આજના યુવાનોના ‘મોડર્ન રિલેશનશિપ’ અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



