- સ્ટ્રેસ દૂર કરવા મહિલાએ ₹258 કરોડની ઓનલાઈન શોપિંગ કરી, 2,000 ઓર્ડર કેન્સલ કરતાં જેલ
- મહિલા અનામત કાયદા પર રિજિજુ-રાહુલ આમને-સામને, રાહુલનો સવાલ: ‘3 વર્ષથી બિલ કેમ લાગુ નથી?’
- ફ્રાન્સ સાથે ભારતની મોટી ડીલ! છઠ્ઠી પેઢીના ફાઈટર જેટ માટે FCASમાં જોડાવાની તૈયારી
- ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- ગોપાલ ઇટાલિયાનો સી.આર. પાટીલને પડકાર: ‘સુરતની દેશની શ્રેષ્ઠ 50 સરકારી શાળાઓનું લિસ્ટ જાહેર કરો’
- ખેડૂત નેતા પિયૂષ પરમાર પર 9મી FIRનો દાવો, કહ્યું: ‘ખેડૂતો માટે લડતો રહીશ, ડરવાનો નથી’
- ખેડૂત નેતા પિયુષ પરમાર સામે ફરિયાદ મામલે AAPનો વિરોધ, પ્રવીણ રામે ભાજપ પર સાધ્યું નિશાન
- અમદાવાદમાં રાષ્ટ્રીય હથકરઘા દિવસની ઉજવણી, 280 સહભાગીઓની હાજરીમાં વણકરોને રાજ્ય હથકરઘા પુરસ્કાર એનાયત
Author: garvigujrat
ખેડાની પાટીદાર માતાની વેદના કિંજલની જેમ અમારી દીકરી પણ રબારી સમાજ પાછી આપે પટેલ-ચૌધરી પરિવારોની રબારી આગેવાનોને અપીલ ઉત્તર ગુજરાતમાં જાણીતી ગાયિકા કિંજલ રબારીના લગ્ન વિવાદનો સુખદ અંત આવ્યા બાદ હવે આ મામલે નવા ફણગા ફૂટ્યા છે. કિંજલ રબારી સમાજની જેમ જ અન્ય સમાજની દીકરીઓ જે રબારી સમાજના યુવકો સાથે પ્રેમલગ્ન કરીને ગઈ છે, તેમને પરત લાવવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના પરિવારોએ રબારી સમાજના આગેવાનોને અપીલ કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામના રેણુકાબેન પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં તેઓ રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીને સંબોધીને કહી રહ્યા છે…
દૂતાવાસે મદદ માટે માન્યો આભાર યુદ્ધની વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ ઈરાન પર સંકટના સમયે ભારતીયોએ યોગદાનની રકમ ઈરાન દૂતાવાસના બેંક ખાતામાં જમા કરાવી હતી ઈરાન હાલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતીયોએ પોતાની દરિયાદિલી બતાવી છે. યુદ્ધ વચ્ચે ભારતીયોએ મોટી સંખ્યામાં ઈરાનને મદદ માટે યોગદાન આપતા ઈરાન ગદગદ થયું છે. આ મામલે ઈરાનના દૂતાવાસે ભારતના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. અમેરિકા ઈરાન યુદ્ધની સ્થિતિ દરમિયાન ઈરાન પર સંકટના સમયે ભારતીયોએ યોગદાનની રકમ ઈરાન દૂતાવાસના બેંક ખાતામાં જમા કરાવી છે. માનવતા દાખવી મદદરૂપ થનારા તમામ ભારતીયોનો દૂતાવાસે દીલથી આભાર માન્યો હતો. આ અંગે દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X…
વીડિયો વાયરલ થતા ચાહકો ચિંતામાં કોમેડિયન ઝાકિર ખાન લીલાવતી હોસ્પિટલમાં દાખલ પરેશાન થવાની જરૂર નથી, હું બિલકુલ ઠીક છું : ઝાકિર ખાન જ્યારથી પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને એવી જાહેરાત કરી છે કે તેઓ થોડા વર્ષોનો બ્રેક લઈ રહ્યા છે, ત્યારથી તેમના ચાહકો ખૂબ જ પરેશાન અને દુ:ખી હતા. ત્યારબાદ કોમેડિયને પોતે જ જણાવ્યું હતું કે કોઈએ પરેશાન થવાની જરૂર નથી, તેઓ બિલકુલ ઠીક છે. પરંતુ હવે હાલમાં જ ઝાકિરનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જાેઈને ચાહકો ફરી એકવાર ચિંતિત થઈ ગયા છે. વાસ્તવમાં, ઝાકિર ખાન હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ત્યાંથી તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા…
સ્પોન્સર સ્ટાફ અને ફેન્સની વચ્ચે થયો ઝઘડો હની સિંહનાં દિલ્હી કોન્સર્ટમાં ભારે અફરાતફરી મચી ગઈ ફેન્સ અને શોની સ્પોન્સર ટીમના સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો : વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સિંગર-રેપર યો યો હની સિંહે શનિવારના રોજ એટલે કે ૧૪ માર્ચે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં માઇ ચેપ્ટર ઇન્ડિયન ટૂર શરૂ કરી. કોન્સર્ટના અનેક વીડિયોમાં હની સિંહનું જાેરદાર પરફોર્મન્સ જાેવા મળી રહ્યું છે જેમાં તેનો દેસી કલાકાર, બ્લૂ સાઇઝ, સની સની, લુંગી ડાન્સ, મિલિયનેર, ડોપ શોપ અને બ્રાઉન રંગ જેવા હિટ ગીતો ગાયા. પરંતુ કોન્સર્ટની વચ્ચે અચાનક એવું કંઈક થયું કે જેના કારણે અફરાતફરી મચી ગઈ. મળતી માહિતી…
ભાજપે સુપરસ્ટાર વિજયને આપી મોટી ઓફર તમિલનાડુ વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું વિજયને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટી કડગમ (TVK) અને ભાજપ (BJP) વચ્ચે ગઠબંધન માટેની વાતચીત અંતિમ તબક્કામાં હોવાનું મનાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે વિજયને NDA માં સામેલ કરવા માટે એક આકર્ષક ઓફર આપી છે. ભાજપે વિજયની પાર્ટીને ગઠબંધનમાં ૮૦ બેઠકો આપવાની તૈયારી દર્શાવી છે. વિજયને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર (ઉપમુખ્યમંત્રી) બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો…
અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા નકલી લૂંટનો કેસ અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર ૧૧ ગુજરાતીની ધરપકડ ફેક લૂંટ ચલાવીને પોતાને જ તેના પીડિત કહેનાર ૧૧ ગુજરાતીઓની એફબીઆઇ દ્વારા ધરપકડ કરાઈ અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે લોકો કેવા કેવા તરકટ રચે છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ફેક લૂંટ ચલાવીને પોતાને જ તેના પીડિત કહેનાર ૧૧ ગુજરાતીઓની એફબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, આ ૧૧ લોકો જેલ સહિત આશરે ૨ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યાં છે. જાણીએ આખરે સમગ્ર મામલો શું છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા નકલી લૂંટનો કેસ સામે આવ્યો છે. લૂંટનો કારસો રચનારા ૧૧ ગુજરાતીઓની ધરપકડ…
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું સંજુને પ્લેઇંગ ૧૧માં જગ્યા આપવાનો ર્નિણય આક્રમક વિચારથી પ્રેરિત હતો ગૌતમ ગંભીરે કહ્યું કે, સંજુ સેમસન પાસે પાવર પ્લેમાં મેચને પોતાની ટીમના પક્ષે ઝૂકાવવાની ક્ષમતા છે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ દરમિયાન સંજુ સેમસનને પ્લેઇંગ ૧૧માં જગ્યા આપવાનો ર્નિણય આક્રમક વિચારથી પ્રેરિત હતો. કોઈ ટેકનિકલ ખામીના કારણે તેને ટીમમાં લાવવામાં આવ્યો નહોતો. ગંભીરે કહ્યું કે, સંજુ પાસે પાવર પ્લેમાં મેચને પોતાની ટીમના પક્ષે ઝૂકાવવાની ક્ષમતા છે. ગંભીરે જિયોસ્ટાર પર કહ્યું કે, મને ખબર છે કે, ઘણાં લોકો આ વિષય પર વાત કરશે કે, અમે…
મહાજંગ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો ર્નિણય અબુ ધાબીની તમામ અને દુબઈની ૫ ફ્લાઈટ્સ રદ વૈશ્વિક અશાંતિને કારણે અનેક દેશોએ તેમના એરસ્પેસ બંધ કરી દીધા છે અથવા કડક નિયંત્રણો લાદ્યા છે મધ્ય પૂર્વ (Middle East) માં યુદ્ધના ઘેરાતા વાદળોની અસર હવે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર સ્પષ્ટપણે જાેવા મળી રહી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એરપોર્ટ ઓથોરિટીના નવા નિર્દેશોને પગલે, ૧૫ માર્ચ ૨૦૨૬ ના રોજ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની અબુ ધાબી અને દુબઈ જતી મોટાભાગની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. વૈશ્વિક અશાંતિને કારણે અનેક દેશોએ તેમના એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દીધા છે અથવા કડક નિયંત્રણો લાદ્યા છે. આ ફેરફારોને…
૨૩ એપ્રિલે ઉમરેઠમાં મતદાન થશે ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ વાગ્યો, ઉમરેઠની પેટાચૂંટણીની તારીખ જાહેર ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં, કેરળ, આસામ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં ચૂંટણીની તારીખો આવી ગઈ છે. તો પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામ ૪મેના રોજ આવશે. આ સાથે ગુજરાતની એક બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત પણ થઈ ગઈ છે. MLA ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડેલી ઉમરેઠ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આણંદની ઉમરેઠ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ૨૩ એપ્રિલે ઉમરેઠમાં મતદાન થશે. તો ૪ મેએ મતગણતરી થશે. MLA ગોવિંદ પરમારના નિધનથી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અખબાર જેને સામાજિક અરીસો કહેવાય છે એવા અખબાર માટે એક લેખકે લખ્યું હતું કે “સરકાર વગરનું અખબાર હોઈ શકે પણ અખબાર વગરની સરકાર ક્યારેય નહીં”. કારણ કે સરકાર ગમે તે પક્ષની હોય એની સાથે અખબાર ને કોઈ નિસ્બત હોતી નથી. પરંતુ જો અખબાર જ ના હોય તો સરકારની સારા-નરસા કામોની પ્રજાને ખબર જ કેવી રીતે પડે? એટલે અખબારને વિશ્વની ચોથી જાગીર કહેવાય છે. અખબારી જગત એટલે પત્રકારત્વજગત જેમાં પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રો નિક મીડિયા કેમ ના હોય? એવા પત્રકારત્વ જગત ઉપર હમણાં હમણાં ગંભીર હુમલાઓથી લઈ જાન લેવા સુધીના બનાવો બની રહ્યા છે અને એનું…




