- સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે મોટો નિર્ણય, ‘સેકન્ડ ક્લાસ મુસાફર’ શબ્દને ગણાવ્યો બંધારણ વિરોધી
- રશિયન તેલ ખરીદનારા દેશો પર 100% ટેરિફની ધમકી, ભારત-ચીન પર પડી શકે અસર
- ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી થઈ શકે બહાર
- વંદે માતરમ રોકનારને 3 વર્ષની જેલ? ચોમાસુ સત્રમાં નવો કાયદો લાવશે મોદી સરકાર
- સોનમ વાંગચુકની તબિયત નાજુક, ઓર્ગન ફેલ્યોરની ડોક્ટરોને ચિંતા છતાં અનશન ચાલુ રાખશે
- ગુજરાતમાં અશાંતધારાનું નામ બદલાયું, હવે ‘સ્પેસિફાઇડ એરિયા’ હેઠળ મિલકત વેચાણની નવી પ્રક્રિયા
- સુરત ખાડીપૂરથી 30 ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ભરાયા, કરોડોના નુકસાન બાદ રાહત પેકેજની માંગ
- પ્રવીણ રામનું ખેડૂતોના વીજ લાઈન આંદોલનને સમર્થન, પડધરી ઉપવાસમાં આપશે હાજરી
Author: garvigujrat
ડબલ સુપર ઓવરમાં અફઘાનિસ્તાન હાયુ રોમાંચક મેચમાં આખરે સાઉથ આફ્રિકાની જીત પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ૧૮૭ રન બનાવ્યા, જ્યારે અફઘાનિસ્તાને પણ જવાબમાં ૧૮૭ રન બનાવ્યા T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચનું પરિણામ બીજી સુપર ઓવરમાં આવ્યું. ૧૮૮ રનનો પીછો કરતા અફઘાનિસ્તાને શાનદાર બેટિંગ કરી. આખી મેચ દરમિયાન એવું ક્યારેય લાગ્યું નહીં કે કોઈ એક ટીમનું પલડું ભારે છે. દરેક બોલ રોમાંચથી ભરેલો હતો. આ સિઝનની અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ કહી શકાય. અફઘાનિસ્તાનને અંતિમ ઓવરમાં ૧૩ રનની જરૂર હતી અને તેણે ૯ વિકેટ ગુમાવી દીધી હતી. અફઘાનિસ્તાનને જીતવા માટે અંતિમ ઓવરમાં ૧૩ રનની જરૂર હતી,…
અમેરિકા અને ચીનની નજર આપણા ડેટા પર છે : રાહુલ ગાંધી સરકારે ભારત દેશને વેચી નાખ્યો, ટ્રેડ ડીલને લઈને સંસદમાં રાહુલ ગાંધી ગર્જ્યા ભારતના લોકો પાસે સૌથી વધુ ડેટા છે, ડેટાની સુરક્ષા સૌથી મહત્વની છે, આપણા લોકોની પ્રતિભા અને વિચારો પર કબજાે કરવાના પ્રયાસો થઈ રહ્યા છે : કોંગ્રેસ લોકસભામાં એક દિવસ પહેલા બજેટ પર ચર્ચા શરૂ થઈ હતી. સંસદમાં બજેટ પર ચર્ચાનો આજે બીજાે દિવસ છે. લોકસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. લોકસભામાં રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ માર્શલ આર્ટના દાવપેંચથી શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે આજે દુનિયા…
સુરત આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી તથા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાએ સુરતના વેલંજામાં આવેલી શાળાની હાલત અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે નવું શાળાનું મકાન સંપૂર્ણ તૈયાર હોવા છતાં માત્ર ઉદ્ઘાટન માટે સમય ન મળતા બાળકોને જૂના અને જર્જરિત મકાનમાં ભણવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. માહિતી મુજબ ધોરણ 1 થી 5 માં 639 વિદ્યાર્થીઓ અને ધોરણ 6 થી 8 માં 397 વિદ્યાર્થીઓ ભણે છે. જગ્યાના અભાવે એક જ શાળામાં બે પાળી ચલાવવામાં આવે છે. તેમ છતાં પૂરતી જગ્યા ન હોવાથી બાળકોને ગીચોગીચ પરિસ્થિતિમાં, લોબીમાં અને અયોગ્ય ઓરડાઓમાં બેસાડી પરીક્ષા લેવાઈ રહી છે.…
ગુજરાતના ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતા, આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અધ્યક્ષ પ્રવીણ રામે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રવીણ રામે જણાવ્યું હતું કે રાજુભાઈ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને તેઓ વ્યક્તિગત રીતે ખૂબ દુઃખી થયા છે. તેમણે જણાવ્યું કે હડદડ મુકામે તેમણે અને રાજુભાઈએ મળીને ગુજરાતના ખેડૂતો માટે મજબૂત લડત લડી હતી અને ખેડૂતોના હક્ક માટે સશક્ત અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતમાં ખેડૂતોની આ લડત અને ક્રાંતિને દબાવવા માટે ભાજપ સરકારે તેમને, રાજુભાઈને અને અન્ય નિર્દોષ ખેડૂતોને ષડયંત્રપૂર્વક જેલમાં નાખ્યા હતા. લગભગ 108 દિવસ સુધી તેમને ખોટા કેસોમાં જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલ…
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપના 30 વર્ષના શાસન બાદ પણ ગુજરાતમાં બાળકોને ભણવા માટે સારી શાળાઓ નથી. આજે હું નારોલની એક શાળામાં આવ્યો છું અને અહીંયા અમે જોયું કે શાળાનું સરખું બાંધકામ પણ નથી અને પતરાવાળી શાળામાં બાળકો ભણવા માટે મજબૂર છે. જે પતરા છે એમાં પણ મોટા મોટા કાણા પડેલા છે. આ શાળામાં બાળકોને બેસવા માટે બેન્ચની પણ વ્યવસ્થા નથી, જેના કારણે બાળકો નીચે બેસીને ભણવા મજબૂર છે. સૌથી મોટી ચોંકાવનારી બાબતે છે કે આ શાળામાં BSNLનું એક મોટું…
રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, એ મુદ્દે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મને માહિતી મળી છે કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેં રાજુભાઈ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી. ચૈતર વસાવાએ કહ્યું કે તેઓ રાજુભાઈને જેટલા ઓળખે છે, તે મુજબ રાજુ કરપડા ખેડૂતોના મજબૂત અને સંઘર્ષશીલ નેતા રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં રહીને તેમણે ખેડૂતોના હક્ક અને ન્યાય માટે અનેક લડતો લડી છે. બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા માટે હડદડમાં કરવામાં આવેલા આંદોલન દરમિયાન તેમને 100 દિવસથી વધુ…
संत समाज ने श्री गुरु रविदास महाराज जी के 649वें प्रकाश पर्व को व्यापक स्तर पर श्रद्धा और सम्मान के साथ मनाने के लिए किए गए पुख्ता प्रबंधों से प्रभावित होकर इस नेक कार्य के लिए मुख्यमंत्री भगवंत सिंह मान के नेतृत्व वाली पंजाब सरकार की सराहना की। श्री गुरु रविदास जी के 649वें प्रकाश पर्व को समर्पित राज्य स्तरीय समागम के दौरान संगत को संबोधित करते हुए संत निरमल दास जी जोड़े वाले ने कहा कि गुरु रविदास जी साधू संप्रदा सोसाइटी, पंजाब सरकार विशेषकर मुख्यमंत्री को व्यापक प्रबंध करने के लिए बधाई देती है। उन्होंने प्रकाश पर्व को…
पंजाब के मुख्यमंत्री भगवंत सिंह मान ने आज कहा कि राज्य सरकार श्री गुरु रविदास महाराज जी द्वारा दिए गए उपदेशों पर चलते हुए समानता वाले समाज की रचना के लिए पूर्ण रूप से प्रतिबद्ध है। मुख्यमंत्री ने कहा कि गुरु जी की महान विरासत को बनाए रखने के मद्देनजर राज्य सरकार द्वारा 6 फरवरी को होशियापुर जिले में स्थित खुरालगढ़ में राज्य स्तरीय समागम आयोजित किया जा रहा है। उन्होंने कहा कि प्रकाश पर्व के अवसर पर पूरी कैबिनेट संगत के साथ श्री गुरु रविदास जी को श्रद्धा और सम्मान अर्पित करने के लिए नतमस्तक होगी। भगवंत सिंह मान…
मुंबई निवेश रोड शो के दूसरे दिन भगवंत सिंह मान के नेतृत्व वाली पंजाब सरकार ने प्रोग्रेसिव पंजाब निवेशक सम्मेलन 2026 के हिस्से के रूप में राज्य के युवाओं के लिए पूंजी निवेश को नौकरियों में बदलने पर ध्यान केंद्रित करते हुए निवेश अभियान को और तेज कर दिया। उच्च-स्तरीय बैठकों से लेकर वित्तीय विचार-विमर्श करते हुये पंजाब सरकार ने लघु और मध्यम उद्योगों (एमएसएमई) को और मजबूत करने तथा उन्हें बड़े उद्यमों में बदलने योग्य बनाने से लेकर विनिर्माण, लॉजिस्टिक्स और उभरते क्षेत्रों में वैश्विक निवेशकों को आकर्षित करने तक अनेक संभावनाओं की श्रृंखला प्रस्तुत की। परिणाम-उन्मुख बैठकों की…
पंजाब को वैश्विक निवेश केंद्र के रूप में स्थापित करने की कोशिश में और तेजी आई है, क्योंकि पंजाब के मुख्यमंत्री भगवंत सिंह मान ने आज विश्व प्रसिद्ध कंपनी हिंदुजा ग्रुप के साथ व्यापक विचार-विमर्श के बाद कंपनी ने राज्य में निवेश करने में गहरी दिलचस्पी दिखाई है। पंजाब को एक स्थिर, भविष्य के लिए तैयार और व्यवसाय-अनुकूल स्थान के रूप में पेश करते हुए, मुख्यमंत्री ने राज्य के विकसित हो रहे औद्योगिक क्षेत्र, नीतिगत सुधारों और निवेशकों के बढ़ते विश्वास को उजागर किया, जिसके कारण मार्च 2022 से अब तक 1.5 लाख करोड़ रुपये के निवेश प्रस्ताव प्राप्त हुए…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



