- વડીયાના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાની આત્મહત્યા મુદ્દે ગોપાલ ઇટાલીયાના ગંભીર આક્ષેપો
- અમદાવાદમાં ડોગ સેન્સસ શરૂ: શ્વાનોને યુનિક આઈડી, છતાં ડોગ બાઈટના કેસમાં ચિંતાજનક વધારો
- ચીન-જાપાન-ઇન્ડોનેશિયામાં ભૂકંપનો ત્રિપલ આંચકો: 40 મિનિટમાં 8 ઝટકા, ચીનમાં ઈમરજન્સી એલર્ટ
- શૂટિંગ જગત શોકમાં: જસપાલ રાણાના નિધન બાદ તેમની માતાનું પણ અવસાન, એક અઠવાડિયામાં પરિવાર પર દુખનો પહાડ
- મહારાષ્ટ્ર રાજકારણમાં ગરમાવો: ઉદ્ધવ જૂથના સાંસદ-શિંદે કેમ્પની મુલાકાતથી પક્ષપલટાની અટકળો તેજ
- નૌશેરા સેક્ટરમાં LoC પાસે માઇન બ્લાસ્ટ: JCO સહિત 4 સૈનિકો ઘાયલ, તપાસ શરૂ
- ઈરાનની નવી શરતથી અમેરિકા-ઈરાન શાંતિ કરાર પર સંકટ: લેબેનોનમાંથી ઈઝરાયલ સેનાની પાછી ખેંચની માંગ
- अकोले में ग्रामीण विद्यार्थियों को मिला शैक्षणिक संबल: 375 से अधिक बच्चों को स्कूल किट वितरण
Author: Garvi Gujarat
સલમાનની ‘બેટલ ઓફ ગલવાન’ અને આલિયાની ‘આલ્ફા’ટકરાશે.સલમાનની ‘બેટલ ઓફ ગલવાન’ અને આલિયાની ‘આલ્ફા’ટકરાશે.બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ૬૦મા જન્મદિવસે ચાહકોને એક સરપ્રાઇઝ મળી. તેમની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું ટીઝર રિલીઝ ડેટ સાથે રિલીઝ કરવામાં આવ્યું. આ ફિલ્મ ૧૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ આલિયા ભટ્ટ અને શર્વરીની ફિલ્મ ‘આલ્ફા’ સાથે ટકરાશે તેવી શક્યતા છે. હવે, અહેવાલો સૂચવે છે કે નિર્માતાઓ આ સંઘર્ષ ટાળવા માંગે છે, અને ‘આલ્ફા’ ફરીથી મુલતવી રાખવામાં આવી શકે છે.‘આલ્ફા’ એક જાસૂસી એક્શન થ્રિલર છે, જે વાયઆરએફ સ્પાય યુનિવર્સમાં સાતમો ભાગ છે. શિવ રવૈલ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ બે ઉગ્ર એજન્ટોની વાર્તા કહે છે.…
સર્જરી પણ કરાવવી પડી.શૂટિંગ વખતે સાજિદ ખાન દુર્ઘટનાનો શિકાર થયો!.૫૫ વર્ષીય સાજિદ ખાને એક ડાયરેક્ટર તરીકે હમશકલ, હેય બેબી અને હાઉસફૂલ જેવી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે.બોલિવૂડ ડાયરેક્ટર અને સલમાન ખાનના શો ‘બિગ બોસ’ના એક્સ કન્ટેસ્ટન્ટ સાજિદ ખાન એક દુર્ઘટાનો શિકાર બન્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સાજિદ ખાન એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાજિદ ખાનને પગમાં ઈજા પહોંચી છે અને તેનો પગ ળેક્ચર થઈ ગયો છે. ફિલ્મ ડાયરેક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સાજિદની બહેન અને ડાયરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાને પોતાના ભાઈનું હેલ્થ અપડેટ શેર કર્યું છે. સાજિદ ખાને ગત મહિને જ પોતાનો ૫૫મો બર્થડે…
૯ મહિના સુધી કાશ્મીર સહિતના વિવિધ લોકેશન પર શૂટ થશે.કાર્તિક-કબીર ખાનની ફિલ્મનું ૨૦૨૬માં શૂટિંગને ૨૦૨૭માં રિલીઝ કરવામાં આવશે.કાર્તિક આર્યન હાલ ઘણી સ્ક્રીપ્ટ વાંચી રહ્યો છે અને તે ૨૦૨૬ના પાછળના ભાગમાં ભૂલ ભુલૈયા ૪ પણ શરૂ કરવાનો છે.કાર્તિક આર્યન ચંદુ ચેમ્પિયન પછી કબીર ખાન સાથે કામ કરવાનો હોવાના અહેવાલો પહેલાં પણ હતા. હવે આ ફિલ્મ અંગે વધુ અહેવાલો છે, તે મુજબ તેઓ ફરી એક વખત સ્પોર્ટ્સ એડવેન્ચર ફિલ્મ પર કામ કરી રહ્યા છે, જેની વાર્તા કાશ્મીર આધારીત છે. સુત્રએ આ અંગે જણાવ્યું, “કાર્તિક અને કબીર જે ફિલ્મ માટે કામ કરી રહ્યા છે, તે એક ગેમ ચેન્જર જાેનર હોઈ શકે છે. આ…
સર્વે નંબર અને નકશામાં ગોટાળા.લીંબડીના રાસકા ગામે સોલાર પ્લાન્ટમાં કરોડોના ભ્રષ્ટાચારના લાગ્યા આક્ષેપ.જમીન સંપાદનથી લઈને કેનાલની તોડફોડ સુધીના મામલે ગ્રામજનોમાં રોષ જાેવા મળી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાસકા ગામે નિર્માણ પામેલા વિશાળ સોલાર પ્લાન્ટમાં ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જમીન સંપાદનથી લઈને કેનાલની તોડફોડ સુધીના મામલે ગ્રામજનોમાં રોષ જાેવા મળી રહ્યો છે. લીંબડીના રાસકા ગામની ‘રાઇની સીમ‘ તરીકે ઓળખાતી આશરે ૪૫૦ વીઘા (૧૬૦ એકર) જમીનમાં આ સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાથણીની જમીનોના પ્રીમિયમ ભરવાના નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરી જમીનો ખરીદવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. સૌથી ચોંકાવનારી બાબત…
૩૬ પોઈન્ટ પર વાહન ચેકિંગ!.ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસનો એક્શન પ્લાન.જિલ્લામાં આવેલા પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસ, હોટલો પર પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે.વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર થઈ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. વલસાડ જિલ્લાને અડીને આવેલ સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે દમણ, દાદરા નગર હવેલી અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે આથી લોકો ઉજવણીના ભાગ રૂપે આ પ્રદેશોમાં જતા હોય છે. જાેકે કેટલાક લોકો દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા હોય છે ત્યારે આવા લોકોને પકડીને કાયદાના પાઠ ભણાવવા…
વૃંદાવન ન આવવાની અપીલ.નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ, VIP દર્શન બંધ.૨૦૨૬ની શરુઆત પહેલા મોટી સંખ્યામાં લોકો વિવિધ યાત્રાધામોમાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે.વર્ષ ૨૦૨૫ના અંતની ઘડીઓ વાગી રહી છે. ૨૦૨૬ની શરુઆત પહેલા મોટી સંખ્યામાં લોકો વિવિધ યાત્રાધામોમાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. એવામાં હજુ તો પહેલી જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે ઉજ્જૈન, વૈષ્ણોદેવી અને બાંકે બિહારી મંદિર સહિતના યાત્રાધામોમાં મોટા ર્નિણય લેવાયા છે. કાશી વિશ્વનાથ : વારાણસીના કાશી વિશ્વનાથ ધામ, ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર, મથુરાના બાંકે બિહારી મંદિરમાં આજથી જ ભારે ભીડ જાેવા મળી રહી છે. ત્યારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ…
વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા પછી ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો , પ્રોફિટ બુકિંગ પર સોનામાં પણ ઘટાડો રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી, નફા-બુકિંગને કારણે ચાંદીના ભાવમાં લગભગ 3% નો તીવ્ર ઘટાડો થયો . સોનાની ચાર દિવસની તેજી પણ અટકી ગઈ. મુંબઈ સોમવારે ભારતીય કોમોડિટી બજારમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી. રોકાણકારોએ ભારે નફા-બુકિંગનો આશરો લીધો, જેના કારણે છેલ્લા કેટલાક સત્રોની રેકોર્ડબ્રેક તેજી અટકી ગઈ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવ તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી લગભગ 3 ટકા ઘટ્યા , જ્યારે સોનામાં પણ તેની ચાર દિવસની તેજીનો અંત આવ્યો. ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈથી રૂ. ૭,000 થી વધુ ઘટ્યા સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે ચાંદીના વાયદામાં નોંધપાત્ર…
ભારતનું પ્રથમ સ્વદેશી MRI મશીન તૈયાર , વિદેશી મશીનો કરતા 40% સસ્તું ભારતે પોતાનું પહેલું સ્વદેશી MRI મશીન વિકસાવ્યું છે. આ સિદ્ધિ વોક્સેલગ્રીડ્સ નામના સ્ટાર્ટઅપના સ્થાપક અર્જુન અરુણાચલમ અને તેમની ટીમ દ્વારા પ્રાપ્ત થઈ છે. એ પણ નોંધનીય છે કે તેમનું સ્ટાર્ટઅપ શ્રીધર વેમ્બુની કંપની, ઝોહોની પેટાકંપની છે. તેને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. વધુમાં, આ MRI સ્કેનર વિદેશી મશીનો કરતાં 40% સસ્તું હશે નવી દિલ્હી આખરે, 12 વર્ષની મહેનત પછી , ભારતે તેનું પહેલું સ્વદેશી MRI સ્કેનર બનાવવામાં સફળતા મેળવી છે . ડિજિટલ હેલ્થ ન્યૂઝના અહેવાલ મુજબ , આ મેડ ઇન ઇન્ડિયા MRI મશીનને એક…
ડિસેમ્બર મહિનામાં લાખોની ભીડ.ન્યુ યરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસીઓનું હોટ ફેવરીટ.ગુજરાત સહિત સમગ્ર ભારત-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આવી રહ્યા છે.નર્મદા જિલ્લાની ગુલાબી ઠંડી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓનું સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. ડિસેમ્બર માસની શરૂઆતથી જ અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જાેવા મળી રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર ભારત અને વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત શનિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અંદાજે ૫૦ હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા, જ્યારે રવિવારે આ આંકડો ૭૦ હજારને પાર ગયો…
જાહેર કરી ગાઈડલાઈન.વિદ્યાર્થીઓના વધતા આપઘાતના કિસ્સામાં ગંભીર બની સરકાર.રાજ્ય સરકારે કોલેજ અને યુનિવર્સિટીઓને આપ્યા નિર્દેશ મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવા સરકારે આપ્યા નિર્દેશ.વિદ્યાર્થીઓમાં હવે આપઘાતના કિસ્સા સતત વધી રહ્યાં છે. ત્યારે વિદ્યાર્થીઓ ના વધતા આત્મહત્યાના કિસ્સાને લઈને ગુજરાત સરકારે કોલેજાે અને યુનિવર્સિટીઓ માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ગુજરાત સરકાર દ્વારા કોલેજાે અને યુનિવર્સિટીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. સરકાર વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓને લઈને ગંભીર બની છે. તેથી રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓ તથા કોલેજાે માં મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવાની સૂચના જાહેર કરાઈ છે. જેમાં વિદ્યાર્થીઓના કાઉન્સિલિંગ કરવા પણ સૂચના અપાઈ. કોલેજ તથા યુનિવર્સિટીઓ પ્રતિ ૧૦૦ વિદ્યાર્થી એક કાઉન્સિલર રાખવા પડશે.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



