Author: Garvi Gujarat

કરીના કપૂર સાથે કામ કર્યા પછી સૈફ અલી ખાનનો ખુલાસો.પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે કામ ન કરવું જાેઈએ : સૈફ.સૈફ અને કરીનાએ એલઓસી કારગિલ, ઓમકારા, ટશન અને રોડસાઇડ રોમિયો, કુરબાં તેમજ એજન્ટ વિનોદ નામની ફિલ્મોમાં સાથે કામ કર્યું છ.એક્ટર સૈફ અલી ખાને તાજેતરમાં તેણે ૯૦ના દાયકામાં જે પ્રકારની ફિલ્મ કરી તે અને ૨૦૦૦માં કઈ રીતે ફિલ્મની દિશા અને સ્ટાઇલ બદલાઈ, તે અંગે વાત કરી હતી. ઇન્ટરવ્યુમાં સૈફે એવું પણ કહ્યું કે કેમ, “પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે કામ ન કરવું જાેઈએ”. સૈફે કરીના સાથે તો કેટલીક ફિલ્મમાં કામ કર્યું છે પરંતુ તેણે અમૃતા સિંગ સાથે તેણે કોઈ ફિલ્મ કરી નથી. જ્યારે ૯૦ના…

Read More

મારા માટે આયર્નમેન માત્ર એક રેસ નથી, એ એક વિચારધારા છે : સૈયામી.આયર્નમેન ઇન્ડિયાનો ચહેરો બની અભિનેત્રી સૈયામી ખેર.સૈયામી ખેરે એક જ વર્ષમાં બે વખત દુનિયામાં સૌથી અઘરી ગણાતી ટ્રાયેથલોન આયર્નમેન પુરી કરી.સૈયામી ખેરે સપ્ટેમ્બર ૨૦૨૪માં પહેલી વખત ઘણી મહેનત અને તૈયારી પછી આયર્નમેન ૭૦.૩ પુરી કરી હતી અને પછી જુલાઈ ૨૦૨૫માં તેણે બીજી વખત આ સખત શિસ્ત અને મહેનત માગી લેતી ટ્રાએથલોન પુરી કરી હતી. આયર્નમેન ૭૦.૩ અથવા તો હાફ આયર્નમેનમાં કુલ ૭૦.૩ માઇલ્સનો સમાવેશ થાય છે, જેમાં ૧.૯ કિમી સ્વીમિંગ, ૯૦ કિમી સાઇકલિંગ અને ૨૧.૧ કિમી.નું રનિંગ એક જ દિવસમાં એકસાથે પૂરું કરવાનું હોય છે. તેની શિસ્ત અને…

Read More

The Mumbai-Ahmedabad High Speed Rail (Bullet train) Project has a total length of 508 km, out of which about 350 km is in the State of Gujarat. Out of the 12 stations, eight stations are located in Gujarat. These eight stations include Sabarmati, Kalupur, Nadiad, Vadodara, Bharuch, Bilimora and Vapi. The construction of railway infrastructure is being implemented by National High Speed Rail Corp. Ltd. (NHSRCL). In the cities where these stations are located, the areas within the distance of 1-2 km from the High Speed Railway station shall have a high degree of impact for urban development. These areas…

Read More

The Vibrant Gujarat Regional Conference (VGRC) for North Gujarat to be held at Ganpat University, Mehsana, on 9–10 October 2025. Before the inauguration ceremony, Chief Minister Shri Bhupendra Patel and Union Minister for Railways, Information and Broadcasting, Electronics and IT, Shri Ashwini Vaishnaw, inaugurated the Trade Show and Exhibition organised as a part of the Vibrant Gujarat Regional Conference, in Mehsana. Finance Minister Shri Kanubhai Desai, Health Minister Shri Rushikesh Patel, and Industries Minister Shri Balvantsinh Rajput graced the event. Union Minister, Chief Minister, and other dignitaries visited the VGRC exhibition, featuring state-of-the-art innovations, products, and technologies from diverse sectors.…

Read More

मुख्यमंत्री श्री भूपेंद्र पटेल और केंद्रीय रेल, सूचना एवं प्रसारण, इलेक्ट्रॉनिक्स और आईटी मंत्री श्री अश्विनी वैष्णव ने गुरुवार को मेहसाणा में वाइब्रेंट गुजरात रीजनल कॉन्फ्रेंस (वीजीआरसी) के उद्घाटन समारोह से पूर्व वीजीआरसी के अंतर्गत आयोजित ट्रेड शो और एग्जीबिशन का उद्घाटन किया। इस अवसर पर वित्त मंत्री श्री कनुभाई दसाई, स्वास्थ्य मंत्री श्री ऋषिकेशभाई पटेल तथा उद्योग मंत्री श्री बलवंतसिंह राजपूत मौजूद रहे। केंद्रीय मंत्री, मुख्यमंत्री और अन्य महानुभावों ने वीजीआरसी प्रदर्शनी का अवलोकन किया, जहां विभिन्न क्षेत्रों के उत्पादों, नवाचारों और टेक्नोलॉजी का प्रदर्शन किया गया है। यह कार्यक्रम आत्मनिर्भर भारत, वोकल फॉर लोकल और टिकाऊ आर्थिक विकास…

Read More

“परिणीता का श्रृंगार : तेरे प्रति मेरा प्यार”             करवाचौथ का पावन पर्व एक अप्रतिम, अद्वितीय रिश्ते की सुंदरता का स्मरण कराता है, जिसमें एक-दूसरे को समझने से लेकर एक-दूसरे को अपनाने तक का भाव निहित होता है। कैसे किसी के प्रेम को सर्वस्व मानकर सहर्ष सुख-दु:ख का अनुभव किया जाता है। किस प्रकार एक व्यक्ति में पूरी दुनिया की खुशियाँ सिमट जाती है। अविश्वास से भरी दुनिया में ऐसे विश्वास से भरे जीवन साथी का मिलना एक परम सौभाग्य की निशानी है। ऐसा हमसफर जो आपके भावों के अनकहे स्वर को समझकर अभिव्यक्ति देता है, जो डगमगाते कदमों को थामकर उसमें नवीन…

Read More

શહેરી વિકાસ વર્ષ–૨૦૨૫ અંતર્ગત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે “હાઈ સ્પીડ રેલ સ્ટેશનો આસપાસના નગર આયોજન અને વિકાસ” વિષયક વિઝ્યુલાઇઝેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ–અમદાવાદ હાઈસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટની કુલ લંબાઈ ૫૦૮ કિલોમીટર છે, જેમાંથી આશરે ૩૫૦ કિલોમીટરનો વિસ્તાર ગુજરાત રાજ્યમાંથી પસાર થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૧૨ સ્ટેશનોમાંથી સાબરમતી, કાલુપુર, નડિયાદ, વડોદરા, ભરૂચ, બિલીમોરા, સુરત અને વાપી એમ ૮ સ્ટેશનો ગુજરાત રાજ્યમાં આવેલા છે. આ પ્રોજેક્ટનું બાંધકામ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. હાઈસ્પીડ રેલ સ્ટેશનોની આસપાસના ૧ થી ૨ કિલોમીટર વિસ્તારના શહેરી વિકાસ પર વિશેષ ધ્યાન રાખીને, ગુણવત્તાયુક્ત અને…

Read More

ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન 9-10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ પહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે મહેસાણામાં આયોજિત VGRCમાં ટ્રેડ શૉ અને એક્ઝિબિશન ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી શ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવો VGRC પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જ્યાં વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.…

Read More

૧ કિલો ચાંદીનો ભાવ પહેલીવાર દોઢ લાખને પાર.સોનું સતત ત્રીજા દિવસે ઑલ ટાઈમ હાઈ રહ્યું.સોનાના ભાવની વાત કરીએ તો પ્રતિ ૧૦ ગ્રામના ૧૮૫૮ વધારાના સાથે સોનાનો ભાવ ૧૨૧૭૯૯ ને આંબી ગયો હતો.સોના અને ચાંદીના ભાવમાં સતત આગ ઝરતી તેજી જાેવા મળી રહી છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના અહેવાલ અનુસાર આજે ૨૪ કેરેટ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ એકઝાટકે ૧૮૫૮ રૂપિયા વધી ગયો હતો. જ્યારે ચાંદીનો ભાવ એક જ દિવસમાં ૨૩૪૨ રૂપિયા વધીને દોઢ લાખને વટાવી ગયો હતો. ચાંદીનો એક કિલોનો આજનો ભાવ ૧૫૦૭૮૩ રૂપિયા બોલાયો હતો, જે એક રેકોર્ડ છે. સોનાના ભાવની વાત કરીએ તો આજે પ્રતિ ૧૦ ગ્રામના ૧૮૫૮…

Read More

રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત.હવેથી તમે રિઝર્વેશન ટિકિટમાં મુસાફરીની તારીખ બદલી શકશો.નવી નીતિ સીટની ઉપલબ્ધતા પર આધાર રાખશે, જાે નવી મુસાફરી માટે ભાડું વધારે હશે, તો તેનો તફાવત ચૂકવવો પડશે.મુસાફરો વારંવાર ભારતીય રેલવે પર ટ્રેનોની સંખ્યા અને સીટોની ઉપલબ્ધતા અંગે ફરિયાદ કરે છે. જાે કે, આ સમસ્યાઓ સાથે, બીજી એક સમસ્યા જે ઘણીવાર મુસાફરોને પરેશાન કરે છે તે છે મુસાફરીની તારીખ. મુસાફરોને ટૂંક સમયમાં આ સમસ્યામાંથી મુક્તિ મળશે, જેનો સંકેત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આપ્યો છે. અચાનક બદલાતા સંજાેગોમાં મુસાફરો માટે તેમની મુસાફરીની તારીખો બદલવાનું સરળ બનાવવા માટે ભારતીય રેલવે એક નવી નીતિ લાગુ કરી રહી છે. મીડિયા અહેવાલ…

Read More