- યુએસ સંસદમાં રશિયા વિરોધી બિલ પાસ: ભારત-ચીન પર ૧૦૦% ટેરિફ લાદવાની ટ્રમ્પને સત્તા
- ગોવિંદા સાથેના સંબંધો અંગે નીલમનો ખુલાસો: લગ્ન વિશે જાણ ન હોવાની કરી સ્પષ્ટતા
- ‘રામાયણ’ના ગીત સામે ‘આદિપુરુષ’નું ગીત શેર કરતાં મનોજ મુન્તશિરની આકરી ઝાટકણી
- ચીન સાથે સંબંધો સુધરતાં સલમાનની ‘માતૃભૂમિ’ સેન્સરમાં અટવાઈ: રીલિઝ અંગે અનિશ્ચિતતા
- ડિજિટલ પેમેન્ટ પર ટેક્સ અને વધતી મોંઘવારી સામે રોષ: શાસકો સામે આક્રોશ
- સુરતના ડેપ્યુટી મેયર વતનમાં સરકારી ગાડી અને સાયરન વાપરતા વિવાદમાં: વીડિયો વાયરલ
- જૂનાં ગીતોના રિમિક્સ અંગે સમીરની નારાજગી: ‘ધુરંધર’ અને ‘ચૌહાણ’માં મ્યુઝિકનો સત્યાનાશ કર્યાનો આક્ષેપ
- रतलाम मंडल पर राजभाषा पखवाड़ा शुरू: प्रतियोगिताएं एवं सम्मान समारोह होंगे आयोजित
Author: garvigujrat
ગરમીથી બચાવવા પિંજરામાં કુલર અને ખાસ ડાય કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સમર સ્પેશિયલ વ્યવસ્થા પિંજરાઓની અંદરનું વાતાવરણ ૧થી ૨ ડિગ્રી ઓછું રહે તે માટે હાઈટેક ડિવાઈસ અને નેચરલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને વટાવી રહ્યો છે, ત્યારે શહેરના પ્રસિદ્ધ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સતત વધતી ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ અને પક્ષીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુથી ખાસ સમર મેનેજમેન્ટ અમલમાં મૂકવામાં આવ્યું છે. અહીં બહારના તાપમાન કરતા પિંજરાઓની અંદરનું વાતાવરણ ૧થી ૨ ડિગ્રી ઓછું રહે તે માટે હાઈટેક ડિવાઈસ અને…
પરિવાર જ બન્યો દુશ્મન અમદાવાદમાં ધો.૧૧ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હાલ પોલીસે સંબંધિત ચારેય વ્યક્તિઓ સામે આપઘાતને પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતો. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આપઘાત બાદ પોલીસે તપાસ કરતા બેડ નીચેથી ત્રણ પાનાની અંગ્રેજીમાં લખાયેલી સુસાઇડ નોટ મળી છે. જેના આધારે પોલીસે મૃતક સગીરના પિતા સહિત દાદા-દાદી અને ફોઈ સહિત ૪ સભ્યો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે રાણીપમાં રહેતા ૪૫ વર્ષીય હેતલબેન બારોટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ પોતાના પતિ…
યુવકે ખૂદ પર પિસ્તોલ ચલાવી દિલ્હીમાં રમત-રમતમાં યુવાનનું કરુણ મોત નિપજ્યું ઘટનાની તુરંત બાદ યુવાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આજ કાલ રીલ્સની ઘેલછા ખૂબ વધી ગઈ છે. થોડીક લાઈક્સ અને વ્યૂ મેળવવા માટે લોકો પોતાનો જીવ પણ જાેખમમાં મુકી દે છે. ક્યારેક વહેતા પાણીમાં તો ક્યારેક પહાડની ટોચ પરથી વીડિયો બનાવીને અપલોડ કરતા હોય છે. જ્યારે કેટલાક કિસ્સામાં તો હથિયાર (બંદુક) જાણે રમકડું હોય એવી રીતે એની સાથે રમતા હોય છે. ત્યારે દિલ્હીના દલ્લુપુરા વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં એક યુવાને વીડિયો બનાવવાની ઘેલછામાં પોતાને ગોળી મારી દીધી.…
બિહારના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા કેસી ત્યાગીએ પાર્ટી છોડવાની કરી જાહેરાત જેડીયુના તાજેતરના સભ્યપદ અભિયાનના સમાપન પછી, ત્યાગીએ તેમનું સભ્યપદ રિન્યૂ કર્યું નથી બિહારના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના લાંબા સમયથી સહયોગી અને જેડીયુના અગ્રણી નેતા કેસી ત્યાગીએ પાર્ટીથી અલગ થવાની જાહેરાત કરી છે. જેડીયુના તાજેતરના સભ્યપદ અભિયાનના સમાપન પછી, ત્યાગીએ તેમનું સભ્યપદ રિન્યૂ કર્યું નથી. કેસી ત્યાગીએ કહ્યું જેડીયુ સભ્યપદ અભિયાન સમાપ્ત થઈ ગયું છે. મેં આ વખતે મારું સભ્યપદ રિન્યૂ કર્યું નથી. વધુમાં જણાવ્યું હતું કે પાર્ટી છોડવા છતાં, તેઓ તેમની જૂની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે તેઓ દલિતો,…
ઉત્તર પ્રદેશ સરકારે ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મોટો ર્નિણય લીધો ૧ એપ્રિલથી ઈંડા પર એક્સપાયરી ડેટ લખવી ફરજિયાત કરાઇ આ નિયમ પશુપાલન વિભાગ અને ખાદ્ય સુરક્ષા વિભાગના નિર્દેશથી લાગુ કરવામાં આવી રહ્યો છે ઉત્તર પ્રદેશ સરકારે ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મોટો ર્નિણય લીધો છે. હવે ૧ એપ્રિલથી રાજ્યમાં દરેક ઈંડા પર ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ લખવી ફરજિયાત કરી દીધું છે. તેનો અર્થ છે કે, હવે દુકાનદાર તાજા ઈંડા છે એવું કહીને જૂના કે ખરાબ ઈંડા વેચી શકશે નહીં. ગ્રાહક પોતે જ તારીખ જાેઈને સમજ શકશે કે, ઈંડા કેટલા તાજા છે અને ક્યાં સુધી સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે.આ નિયમ પશુપાલન…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત જાણે કે શિકાગો બની રહ્યું હોય એમ છેલ્લા છ માસ ઉપરાંત જે રીતે લૂંટ, ખૂન,બળાત્કાર, ખંડણી, વ્યાજ ખોરોનો ત્રાસ અને ખુલ્લી ગુંડાગીરી ,દાદાગીરી વિગેરે રોજિંદા બનાવોથી જ્યારે ખરડાઈ રહ્યું હોય ત્યારે સવાલ એ છે કે ક્યાં છે પોલીસની હાક અને ધાક? સુરત શહેરમાં હત્યા, બળાત્કાર,ખંડણી,વ્યાજખોરોનો ત્રાસ , લૂંટ, ચોરી અને મારામારી ના બનાવોનું પ્રમાણ વધી રહેલ છે. એમાં પણ કેટલાક ખાસ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં તો આવા બનાવો રોજિંદા બની રહ્યા છે. જેવા કે ડિંડોલી, લિંબાયત, ગોડાદરા, પાંડેસરા, સચીન, સચીન GIDC, ઉધના વિગેરે પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના ગુન્હાઓની આ પોલીસ સ્ટેશનોમાં નોંધ લેવામાં આવે છે. સામાન્ય…
ઈરાન સામેના યુદ્ધમાં ભારતને નુકસાન કરવાનો ટ્રમ્પનો કારસો ઈરાનમાં ભારતના ગેટવે ચાબહાર બંદર પર અમેરિકાનો હવાઈ હુમલો ઈરાનના હુમલાના કારણે દુબઈ એરપોર્ટ કલાકો બંધ રાખવું પડયું અમેરિકા-ઇઝરાયેલના લશ્કરી થાણાને પણ નિશાન બનાવાયા ઇરાન સાથેના યુદ્દ વચ્ચે પણ અમેરિકાના ફાઇટર જેટ્સે ચાબહાર બંદરની જાેડેના લશ્કરી કેન્દ્ર પર હુમલા કર્યા છે. આ હુમલા ઇરાનના ચાબહાર બહારના ફ્રી ટ્રેડ ઝોન (સીએફઝેડ) પર કરવામાં આવ્યા છે. વોઇસ ઓફ અમેરિકાના એક સમાચાર મુજબ ઇરાનના પહાડોની વચ્ચે બનેલા ચાબહાર બંદરની જાેડે મોટા વિસ્ફોટના અવાજ સાંભળવા મળ્યા છે. ભારત માટ આ બંદર એક સમયનું વ્યૂહાત્મક રોકાણ હતું. ભારતને ચાબહાર બંદરની મદદથી જ મધ્ય એશિયા જવા માટેનો રસ્તો…
મહિલા અને રોબોટ વચ્ચે લડાઈ ચીનના મકાઉમાં રોબોટની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો રોબોટ પર ૭૦ વર્ષની મહિલા સાથે ખરાબ વર્તન અને ધમકી આપવાનો આરોપ હતો ત્યાર બાદ પોલીસે રોબોટની ધરપકડ કરી હતી હજુ તો દુનિયામાં રોબોટનો યુગની સંપૂર્ણ રીતે શરૂઆત પણ થઈ નથી ત્યાં ચીનના મકાઉમાં રોબોટની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રોબોટ પર ૭૦ વર્ષની મહિલા સાથે ખરાબ વર્તન અને ધમકી આપવાનો આરોપ હતો. ત્યાર બાદ પોલીસે રોબોટની ધરપકડ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર આ સમગ્ર વિવાદ એવા સમયે શરૂ થયો જ્યારે એક ૭૦ વર્ષની વૃદ્ધ મહિલાએ એક રોબોટને પોતાની પાછળ ઊભેલો જાેઈને તેને ગાંડો ગણાવી દીધો હતો. આ મામલો…
LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો ર્નિણય દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી કરાઇ સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે પાઇપલાઇન ગેસ કનેક્શન માટેની નવી અરજીઓને હવે માત્ર ૨૪ કલાકની અંદર મંજૂરી આપવામાં આવે દેશમાં વધી રહેલી એલપીજી સિલિન્ડરની માગ અને સપ્લાય પરના દબાણને જાેતા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે પાઇપલાઇન ગેસ કનેક્શન માટેની નવી અરજીઓને હવે માત્ર ૨૪ કલાકની અંદર મંજૂરી આપવામાં આવે. સરકારનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકોને સિલિન્ડરના બદલે પાઇપલાઇન ગેસ તરફ વાળવાનો છે, જેથી ઘરેલુ ગેસ પરનું ભારણ ઓછું કરી શકાય.કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને જણાવ્યું છે કે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સામાન્ય રીતે સહકારી બેન્કો સહેલાઈથી સભાસદોને નાણાંકીય સગવડ મળી રહે તેવી ભાવનાથી શરૂ કરવામાં આવે છે. એમ જાહેરમાં ચર્ચાતું હોય છે. પરંતુ વાસ્તવિકતા કંઈ જુદી જ હોય છે.સહકારી બેન્કોએ સરકારી અને RBI ના નક્કી કરેલા નિયમો અને કાયદાઓનું ચુસ્ત પણે પાલન કરવાનું હોય છે. પરંતુ તેનું પાલન ભાગ્યે જ કોઈ બેન્ક કરતી હોય છે. અને સહકારી બેન્કોમાં પણ ભ્રષ્ટાચાર અને ગેર વહીવટ આચરવામાં આવી રહેલ છે. આવી બેન્કોને RBI ધ્વારા જે દંડ કરવામાં આવે છે તેના ઉપરથી ખ્યાલ આવે છે કે જેટલો વધુ દંડ એટલા ગોટાળા વધુ. સહકારી બેન્કોના વહીવટ કરનારાઓની વહીવટી નિષ્ફળતાઓના કારણે બેન્કોને આવા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


